SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ભાઇઓને જ નહિ પરંતુ કાઇ પણ માનવીને માટે આ ગ્રંથ પ્રેરણારૂપ થઇ પડશે, તેમ જ જ્યારે આજે જનતાનુ નૈતિક ખળ ઘટતુ આવે છે તેવા સમયે આ ગ્રંથનું વાચન અને પ્રચાર અનેક રીતે ઉપકારક નીવડશે. આ ગ્રંથના પ્રકાશન માટે આચાય શ્રી વિજયકયાણસૂરીશ્વરજીની પ્રેરણા અને સંપાદનમાં જે શ્રમ લીધું છે તે બદલ અમે તેઓશ્રીના આભારી છીએ. અને તેઓશ્રીની પ્રેરણાથી આ ગ્રં થ-પ્રકાશનમાં જે ગૃહસ્થાએ આર્થિક સહાય આપી છે તેની પણ આ તકે સાભાર નોંધ લઈએ છીએ. શ્રી જૈન આત્માનંદ સભાએ આ ગ્રંથને પુનઃ પ્રગટ કરવાની અમેને જે તક આપી છે તે માટે અમેા ઉકત સંસ્થાના પણ એટલા જ આભારી છીએ... છેવટ જે ભાવનાથી આ ગ્રંથ પ્રગટ કરવામાં આવે છે તે ભાયંના પાર પડે એવી પ્રાથના સાથે આ ગ્રંથ વાંચકોના કરકમળમાં રજૂ કરતાં અમે અમારા કરીએ છીએ. આનંદ વ્યક્ત -પ્રકાશક
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy