________________
& in
(1) સંસ્કૃતનું ગુજરાતી :1. ભગવાન મહાવીરસ્વામી પાસેથી ગૌતમસ્વામી ભણે છે અને
ગૌતમસ્વામી પાસેથી તે માણસો ભણે છે. 2. ખેડૂત ઈચ્છાથી પિરાણે નહીં કોદાળી વડે ખેતરને ખેડે છે.
લુચ્ચો રસોઈયો સારી રીતે રિસોઈ) રાંધતો જ નથી. 4. તે દુઃખથી ધ્રૂજે છે, પરંતુ અસત્ય અને અપ્રિય પણ બોલે છે.
પ્રબળ દુઃખથી પણ ધર્મ રક્ષે છે. તે કારણે અમે ધર્મને નથી જ છોડતા !
અને તેથી ધર્મ અમને નથી જ છોડતો. 6. અમે આરાધના માટે જાપ કરીએ છીએ.
અમે સાધુઓની સ્પૃહા કરીએ છીએ અને પૂજા કરીએ છીએ. તેઓ
ધર્મને કહે છે. 8. મહાવીરસ્વામી ભગવાન છે. આથી અહીં-તહીં બધે લોકો પૈસા અને
અલંકારોથી તેમને પૂજે છે. 9. પણ, મહાવીર સ્વામી તે ધન-અલંકાર વગેરેને ઈચ્છતા નથી. મહાવીર
સ્વામી ગુસ્સે નથી જ થતા, તે લોભ કરતા નથી કે અભિમાન કરતા
નથી અને સુખને આપે છે. તેથી તે મહાવીર સ્વામી ભગવાન છે. (2) ઓળખાણ :શબ્દરૂપ | મૂળશબ્દ લિંગ વિભક્તિ વચન વિભક્તિનું અર્થ
નામ जिनेन | जिन પુંલ્લિંગ
કરણ ભગવાનથી | देशेन
કરણ દેશ વડે ધન્યા: ધન્ય
કર્તા ધન્નાજીઓ शालिभद्रान् शालिभद्र
શાલિભદ્રોને कृतपुण्यम् |कृतपुण्य
યવન્નાજીને | असुराभ्याम् | असुर
બે અસુરો વડે | अप्रिय
સંપ્રદાન અપ્રિય
(વસ્તુઓ) માટે | અધË | અધર્મ
૩ | ૩ | કરણ | અધર્મો વડે 9 |નરાન્ | નર
૨ | ૩ | કર્મ
નરકોને
૦
૦
૦
૦
૦
૦
0
૦
કરણ
=
0
•
શાક સરલ સંસ્કૃતમ્ - ૫
•
(
૨ ૧
૦
જ પાઠ-૧|
B