Book Title: Samyagdrashti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 40
________________ નથી. પરંતુ આવું શિનું લક્ષણ ભવાનીપતિ(શંકર)-ઈશ્વરમાં જતું નથી. કારણ કે પરમાત્મા-ઈશ્વરને શરીર જ હોતું નથી. તેથી ઈશ્વરને લઈને આવ્યામિ આવે છે. ઈત્યાદિ સમજી લેવું. ૧૫-૨૦ 88888 એ અવ્યામિના નિવારણ માટેના ઉપાયથી જે દૂષણ છે, તે જણાવાય છેअन्याङ्गरहितत्वञ्च, तस्य काकभवोत्तरम् । देहान्तराग्रहदशामाश्रित्यातिप्रसक्तिमत् ॥१५-२१॥ પૂર્વે જણાવ્યા મુજબ ઈશ્વરને લઈને આવતી અવ્યામિના નિવારણ માટે અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદક-શરીરરહિતત્વની વિવક્ષા કરાય તો બ્રાહ્મણના ભવ પછી મળેલા કાગડાના ભવ પછી શરીરમંતરનું ગ્રહણ કર્યું ન હોય તે દશાને લઈને અતિવ્યામિ આવે છે.''-આ પ્રમાણે એક્વીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. આશય સ્પષ્ટ છે કે પૂર્વે જણાવ્યા મુજબ પરમાત્મા અશરીરી હોવાથી ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરવવ(શરીર) તેઓમાં નથી. એ રીતે શિનું લક્ષણ પરમાત્મા-ઈશ્વરમાં ન જવાથી અવ્યામિ આવે છે. તેના નિવારણ માટે ઉત્કૃષ્ટજ્ઞાનવછેરાશારીરત્વે સતિ-એના બદલે અન્યાગૈરહિતત્વ અર્થી ઉપષ્ટજ્ઞાનવિષે શારીરહિતત્વે સતિ આવો નિવેશ કરવો જોઈએ. જેથી કાગડામાં અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીર ટિIિDEPENIBEN DEE DEDHEADDDDD GES/C/ST/SC/ST/SC/S

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66