________________
શ્લોકનો સામાન્ય અર્થ છે.
કહેવાનો આશય એ છે કે-“વેદપ્રામાણ્યનો સ્વીકાર કરે તે શિષ્ટ છે.'... ઈત્યાદિ શિષ્ટલક્ષણોનું નિરાકરણ કરવાથી; રાત: ક્ષીણતોષવં શિષ્ટત્વF-આ શિષ્ટલક્ષણ પ્રતિફલિત થાય છે. આ શિષ્ટત્વ અહીં-સમ્યગ્દષ્ટિ આત્માઓમાં જ સદ્ગત થાય છે. દુઃખે કરીને ભેદી શકાય એવા મિથ્યાત્વમોહનીયકર્મના ભેદનથી ઉત્પન્ન થયેલા નિરતિશય આનંદના ભાજનમાં જ શિષ્ટત્વ મનાય છે. તેવા પ્રકારનો આનંદ શિષ્ટત્વનું લિગ છે. અંશતઃ જેમના દોષો ક્ષીણ થયા છે તે શિષ્ટ છે. દોષના ક્ષયનો પ્રતિયોગી દોષ છે. તે દોષો બધા એકસરખા ન હોવાથી તેમાં ભેદ છેતરતમતા છે. તે ભેદ સકલ જનને અનુભવસિદ્ધ છે. તેથી જ આ શિષ્ટ છે; આ આનાથી શિષ્ટતર છે અને આ આનાથી શિષ્ટતમ છે... ઈત્યાદિ તરતમતાના વિષયમાં શિષ્ટત્વનો વ્યવહાર સર્વ જનોને પ્રતીત છે. આ વ્યવહાર અધિકૃત દોષક્ષયની અપેક્ષાએ અધિકાર અને અધિકતમ દોષક્ષયના કારણે સત બને છે. સર્વથા વેદપ્રામાણ્યના અભ્યપગમમાં કોઈ પણ જાતની વિશેષતા ન હોવાથી વેદને પ્રમાણ માનનારામાં કોઈ વિશેષતા ન હોવાથી અન્ય મતમાં તરતમતાસંબંધી શિષ્ટત્વનો વ્યવહાર સદ્ગત નહીં થાય.
ઉપર જણાવ્યા મુજબ વેદપ્રામાણ્યાભ્યપગમસ્વરૂપ શિષ્ટલક્ષણનો નિરાશ થવાથી ‘વિહિનાથનુBતૃત્વ શિષ્ટત્વ” અર્થા વેદમાં વિહિત જે અર્થ છે તે કરનારને
DEEG EEEEEEEEEE