Book Title: Samyagdrashti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan
Catalog link: https://jainqq.org/explore/023220/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય શ્રીમદ્યશોવિજયજી મહારાજાવિરચિત સભ્યષ્ટિવા એકપરિશીલના (૧૫) સલાવી8 યુઆલી વિથીગુપ્તા સૂયા 8શક8 દીનેકાન્તી પ્રકાશની જીદીલિયા દ્વા Page #2 -------------------------------------------------------------------------- ________________ મહા ભારત વીમો દ્વારા(રિચિત -ત્રિશિરોરણોતર્ગત સમ્યગ્દષ્ટિ બત્રીશી-એક પરિશીલન ': પરિશીલન : પૂ પરમશાસનપ્રભાવક પૂજ્યપાદ સ્વ.આ.ભ.શ્રી.વિ. રામ ના પટ્ટાલંકાર પૂ. સ્વ. આ. ભ. શ્રી.વિ મુફતિચન્દ્ર સૂ. મ. સા. ના શિષ્યરત્ન પૂ. સ્વ. આ. ભ. શ્રી. વિ. અમરગુપ્ત સૂ. મ. સા. ના શિષ્યરત્ન પૂ. આ. ભ. શ્રી. વિ. ચન્દ્રગુમ સૂ મ. : પ્રકાશન : શ્રી અનેકાન્ત પ્રકાશન જેન રીલીજીયસ ટ્રસ્ટ * નિયન ની ભિતીત કિર ના સદુપદેશથી ': આર્થિક સહકાર : પૂ. મુનિરાજ શ્રી વિશ્વદર્શન વિજયજી મ. ના સદુપદેશથી એક સદગૃહસ્થ તરફથી , Page #3 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિ બત્રીશી - એક પરિશીલન - ૧૫ આવૃત્તિ - પ્રથમ: : પ્રકાશન : વિ. સં. ૨૦૧૮ નકલ – ૧૦૦૦ શ્રી અનેકાના પ્રકાશન- જેન રીલીજીયસ ટ્રસ્ટ : પ્રાપ્તિસ્થાન : શા. સૂર્યકાન્ત ચતુરલાલ રજનીકાંત એફ. વોરા મુ. પો. મુરબાડ (જિ. ઠાણે) ૬પપ, સાચાપીર સ્ટ્રીટ, પુણે કૅમ્પ, પુણે - ૪૧૧૦૦૧. મુકુંદભાઈ આર. શાહ વિજયકર કાંતિલાલ ઝવેરી ૫, નવરત્ન લેટ્સ પ્રેમવર્ધક ફલેટ્સ નવા વિકાસગૃહ માર્ગ નવા વિકાસગૃહ માર્ગ-પાલડી પાલડી, અમદાવાદ-૭ અમદાવાદ- ૩૮૦૦૦૭ જતીનભાઈ હેમચંદ શાહ કોમલછાપરીયાશેરી : મહીધરપુરા : સુરત - ૩૯૫૦૦૩ ': આર્થિક સહકાર : પૂ. મુનિરાજ શ્રી વિશ્વદર્શન વિજયજી મ. ના સદુપદેશથી એક સહસ્થ તરફથી : મુદ્રણ વ્યવસ્થા : કુમાર ૧૩૮-બી, ચંદાવાડી, બીજે માળે, સી. પી. ટેક રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪. ફોન : ૩૮૮૬૩૨૦/૩૮૮૫૦૨૮ Page #4 -------------------------------------------------------------------------- ________________ પરિશીલનની પૂર્વે... અનંતોપકારી શ્રી અરિહંત પરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા પૂજ્યપાદ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ આ બત્રીશીમાં સમ્યગ્દષ્ટિ આત્માનું સ્વરૂપ વર્ણવ્યું છે. શુશ્રુષા, ધર્મરાગ અને ગુરુદેવાદિની પૂજા : આ લિ દ્વારા થોડું વિસ્તારથી સમ્યગ્દષ્ટિ આત્માનું સ્વરૂપ વર્ણવીને તેમની કેટલીક બીજી વિશેષતાઓનું વર્ણન કર્યું છે. બોધિસત્વ, પરાર્થરસિકતા, બુદ્ધિમત્તા, માર્ગગામિતા, મહાન આશય, ગુણરાગ અને શ્રી તીર્થંકરનામર્મના ઉપાર્જનનું કારણ શ્રેષ્ઠ સમ્યગ્દર્શન.. વગેરે વિશેષતાઓને ધારણ કરનારા એ તારક આત્માઓ શિષ્ટ હોય છે. અન્યદર્શનકારોની માન્યતા મુજબનું શિષ્ટત્વનું નિરૂપણ કઈ રીતે અસગત છે, તે બત્રીશીના ઉત્તરાર્ધથી જણાવ્યું છે. દાર્શનિક પરિભાષાને નહિ જાણનારા જિજ્ઞાસુઓને એ સમજવાનું ઘણું અઘરું છે. વિસ્તારથી વર્ણવેલી એ વાતનો સારાંશ એ છે કે જેમના અંશતઃ પણ રાગ, દ્વેષ અને મોહાદિ દોષો ક્ષય પામ્યા છે, તેઓ શિષ્ટ પુરુષો છે. માત્ર વેદને પ્રમાણ માનવાથી શિષ્ટત્વ આવતું નથી-એ વાત ખૂબ જ સ્પષ્ટ રીતે વર્ણવી છે. જેઓએ ગ્રહણશિક્ષા (માર્ગનું પરિજ્ઞાન) અને આસેવનશિક્ષા(માર્ગનું પરિશુદ્ધ આચરણ) પ્રાપ્ત કરી લીધી છે, તેવા જીવોને સામાન્ય રીતે શિષ્ટ કહેવાય છે. એમાં પ્રયોજક તરીકે ઉપર જણાવ્યા મુજબ અંશત: પણ દોષક્ષય છે. મિથ્યાત્વમોહનીયર્મના વિપાકને અનુભવનારા શિષ્ટ નથી. પરંતુ સમ્યગ્દષ્ટિ આત્માઓએ ગ્રંથિનો ભેદ કર્યો હોવાથી તેઓમાં જ શિષ્ટત્વ સદ્ગત છે. અન્યદર્શનકારો જેને શિષ્ટ તરીકે વર્ણવી રહ્યા છે, તેમાં વાસ્તવિક રીતે શિષ્ટત્વ નથી. Page #5 -------------------------------------------------------------------------- ________________ આ વાતનું વર્ણન કરવા માટે ગ્રંથકાર પરમર્ષિએ આ બત્રીશીના લગભગ પંદર-સોળ શ્લોકોની રચના કરી છે. એ જોતાં એમ જ લાગે કે આ બત્રીશીને સમ્યગ્દષ્ટિ બત્રીશીના બદલે શિષ્ટબત્રીશી વર્ણવવી જોઈએ. સમ્યગ્દર્શન વિના શિષ્ટત્વ નથી : આ વાત સમજાવવાનો અહીં પૂરતો પ્રયત્ન કરાયો છે. આપણે ગમે તેને શિષ્ટ માની ના બેસીએ અને શિષ્ટને જ શિષ્ટ માનીએએ ખૂબ જ અગત્યનું છે. આજની પરિસ્થિતિ ખૂબ જ વિચિત્ર છે. સમ્યગ્દર્શનાદિનો વિચાર કર્યા વિના ગમે તેને શિષ્ટ માની લેવાનું વલણ ખૂબ જ વધી ગયું છે. આવા સંયોગોમાં પૂ. ઉપાધ્યાયજી મ. નું માર્ગદર્શન સમયસરનું મહત્ત્વપૂર્ણ છે. દેવાધિદેવ શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા ગ્રંથકારશ્રીએ દર્શાવેલા માર્ગને સમજવા માટે વિશિષ્ટ પ્રજ્ઞા અપેક્ષિત છે. તેને પ્રાપ્ત કરવા માટે આવા ગ્રંથોનું અધ્યયન આવશ્યક બને છે. આ બત્રીશીના અંતિમ ભાગમાં સમ્યકકૃત અને મિથ્યા મૃતની વ્યાખ્યા કરી છે, જે નિરંતર સ્મરણીય છે. સમ્યગ્દષ્ટિથી પરિગૃહીત શ્રત સમ્યક છે અને મિથ્યાદષ્ટિથી પરિગૃહીત શ્રુત મિથ્યા છે. શ્રતને પણ સમ્યફ કે મિથ્યા વર્ણવાય છે તે સમ્યગ્દર્શન અને તેના અભાવને લઈને વર્ણવાય છે. પ્રામાણિક પુરુષોની પ્રામાણિકતાનું પ્રયોજક સમ્યગ્દર્શન છે... ઈત્યાદિનું વર્ણન આ બત્રીશીમાં કરાયું છે. સમ્યગ્દષ્ટિ આત્માઓની અનેકવિધ વિશેષતાઓમાંથી ખૂબ જ થોડી વિશેષતાનું અહીં વિસ્તારથી વર્ણન કર્યું છે. એના વાંચનાદિથી આપણે નિર્મળ સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બની રહીએ એ જ એક અભ્યર્થના... આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ Page #6 -------------------------------------------------------------------------- ________________ अथ सम्यग्दृष्टिद्वात्रिंशिका प्रारभ्यते । આ પૂર્વે ચૌદમી બત્રીશીમાં અપુનર્બન્ધક આત્માના સ્વરૂપનું વર્ણન ક્યું. એ આત્માઓ જ કાલાંતરે સમ્યગ્દષ્ટિ થાય છે. તેથી હવે તેમના સ્વરૂપનું વર્ણન કરાય છેलक्ष्यते ग्रंथिभेदेन, सम्यग्दृष्टिः स्वतन्त्रतः । शुश्रूषाधर्मरागाभ्यां, गुरुदेवादिपूजया ॥१५-१॥ શુશ્રષા, ધર્મરાગ અને ગુરુદેવની પૂજા-આ ત્રણ લિ દ્વારા આગમની નીતિથી ગ્રંથિભેદના કારણે સમ્યગ્દષ્ટિ આત્મા જણાય છે.”-આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે. આશય એ છે કે અત્યંત તીવ્ર એવા રાગદ્વેષના પરિણામ સ્વરૂપ ગ્રંથિનો ભેદ કરવાથી આત્માને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. આગમમાં જણાવ્યા મુજબ સમ્યગ્દર્શનના પરિણામવાળા આત્માનું પ્રત્યક્ષ થતું ન હોવા છતાં શુક્રૂષા, ધર્મરાગ અને ગુરુદેવની પૂજા : આ ત્રણ લિટ્ટો દ્વારા સમ્યગ્દષ્ટિ આત્માનું અનુમાન કરી શકાય છે. આ વાતને જણાવતાં યોગબિંદુ ગ્રંથમાં ફરમાવ્યું છે કે-શુગૃષા, ધર્મ અને જુવાદિપૂના આ ત્રણ લિંગો શક્તિ અનુસાર સમ્યગ્દષ્ટિ આત્માના હોય છે-એમ શાસ્ત્રકારોએ જણાવ્યું છે. યોગબિંદુ' ગ્રંથમાં(શ્લોક નં. ૨૫૩) જે જણાવ્યું છે તેનો આશય એ છે કે, સમ્યગ્દષ્ટિ આત્માનાં શુશ્રુષાદિ ત્રણ લિડ્યો-અનુમાપક છે. તેઓ પોતાના સામર્થ્યને અનુરૂપ શુશ્રુષાદિને ધરનારા છે. સધર્મ GEETBEDIET DEDIDGE ADDDDDDDDDD GENCIDUNLODGINGDODGINGS Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપાદક શાસ્ત્રશ્રવણની ઈચ્છાને અહીં શુશ્રુષા તરીકે વર્ણવી છે. માત્ર ઈચ્છા શુશ્રુષા નથી, શ્રવણની ઈચ્છા શુશ્રુષા નથી, શાસ્ત્ર શ્રવણની ઈચ્છા શુશ્રુષા નથી અને ધર્મપ્રતિપાદક શાસ્ત્રશ્રવણની ઈચ્છા પણ શુશ્રુષા નથી, પરંતુ સદ્ધર્મપ્રતિપાદક શાસ્ત્રશ્રવણની ઈચ્છા શુશ્રુષા છે. તેવી શુશ્રુષા જ સમ્યગ્દષ્ટિ આત્માના સમ્યગ્દર્શનને જણાવનારી છે. આથી આપણને આપણા સમ્યગ્દર્શનના પરિણામનો થોડો થોડો અણસાર લાવવો હોય તો આવી શકે છે. ચારિત્રધર્મના અનુરાગને અહીં ધર્મરાગ તરીકે વર્ણવ્યો છે. માત્ર ધર્મ પ્રત્યેનો રાગ એ ધર્મરાગ નથી. માર્ગાનુસારી ધર્મ, સમ્યગ્દર્શન કે દેશવિરતિને અનુરૂપ ધર્મ પ્રત્યેનો રાગ પણ અહીં ધર્મરાગસ્વરૂપે વર્ણવ્યો નથી. પરંતુ ચારિત્રધર્મ પ્રત્યેનો જે અનુરાગ છે તેને ધર્મરાગ તરીકે વર્ણવ્યો છે. રાગનો રાગ અનુરાગ છે. રાગ અને અનુરાગમાં જે વિશેષ છે તે આપણે સમજી શકીએ છીએ. બાહ્ય ઈન્દ્રિયોથી દૂર થયેલા વિષયો પણ હૈયામાંથી દૂર થતા નથી. આવી અવસ્થા ખરેખર જ વિષયના અનુરાગની છે. ચારિત્રનો પણ આવો જ અનુરાગ સમ્યગ્દષ્ટિ આત્માને હોય છે. ચારિત્ર મળતું ન હોવા છતાં તેમના હૈયામાંથી તે(ચારિત્ર) ક્યારે પણ ખસતું નથી. ધર્માચાર્ય, શ્રી જિનેશ્વરદેવ અને સાધર્મિક વગેરેની ઔચિત્યાદિપૂર્વકની જે અર્ચના છે તેને અહીં ગુરુદેવાદિપૂજા તરીકે વર્ણવી છે. સમ્યગ્દષ્ટિ આત્માઓ પોતાના GEEEEEEEEEEEEEE D ED]D]D]D]D]D]DD Page #8 -------------------------------------------------------------------------- ________________ સામર્થ્યને અનુરૂપ એ ત્રણેય વિદ્ગોને સારી રીતે ધારણ કરતા હોય છે. તેમના સમ્યગ્દર્શનના પરિણામને જણાવનારાં શુક્રૂષા, ધર્મરાગ અને ગુરુદેવાદિની પૂજા : આ ત્રણ લિડ્યો છે... ઈત્યાદિ સ્પષ્ટ છે. ૧૫-૧ાા. SAXARE શુક્રૂષાનું સ્વરૂપ વર્ણવાય છેभोगिकिन्नरगेयादिविषयाधिक्यमीयुषी। शुश्रूषाऽस्य न सुप्तेशकथार्थविषयोपमा ॥१५-२॥ “ભોગી જનને, કિન્નરોએ ગાયેલા ગીત વગેરેને સાંભળવામાં જે રસ પડે છે, તેનાથી અત્યધિક રસવાળી આ(સમ્યગ્દષ્ટિ આત્માને ધર્મશ્રવણની ઈચ્છા) શુશ્રુષા હોય છે. પરંતુ સૂતેલા રાજાની થાશ્રવણની ઈચ્છા જેવી તે હોતી નથી.”-આ પ્રમાણે બીજા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે યુવાન છે, સંગીતકલામાં વિચક્ષણ છે અને મનોહર એવી સ્ત્રીના સાનિધ્યવાળો ભોગી છે; તે અહીં ભોગી તરીકે વિવક્ષિત છે. સામાન્યથી બાળક કે વૃદ્ધ વગેરેને તેમ જ મૂર્ખ કે અજ્ઞાનીને અને દુઃખથી વ્યગ્ર માણસને, કિન્નરોનાં પણ ગીતગાનાદિમાં રસ પડતો નથી. તેથી અહીં ઉપર જણાવ્યા મુજબના ભોગીવિશેષનું ગ્રહણ કર્યું છે. આવા ભોગી જનોને પણ સામાન્ય કોટિના ગાયક વગેરેનાં ગીતગાનાદિમાં રસ પડતો નથી. તેથી અહીં ગાયકવિશેષ કિન્નરનું ગ્રહણ કર્યું છે. જન્મથી જ DEEDED BEEN, GSCSC/SC/SSC/SgDZEGE GES/ST/SC/ST/SONGS Page #9 -------------------------------------------------------------------------- ________________ તેઓ સંગીતને વરેલા અને તેમાં રસિક હોય છે. તેમના દ્વારા ગવાતા ગીતમાં, વર્ણપરિવર્ત્તના અભ્યાસમાં અને થાકથનમાં જે સાંભળવાનો રસ છે, તેનાથી અત્યધિક રસ સદ્ધર્મશ્રવણમાં સમ્યગ્દષ્ટિ આત્માને હોય છે. આવા રસવાળી શુશ્રૂષા હોય છે. ગીતના વર્ણો સાંભળ્યા પછી તેનું પરાવર્તન કરવું તેને પરાવર્ત્ત કહેવાય છે. વારંવારના પરાવર્તનને અભ્યાસ કહવાય છે. ગીતની કે તેના ગાનારની જે કથા કરાય છે તેને થાકથન કહેવાય છે. ભોગીના કિન્નરાદિગેયના શ્રવણ કરતાં સમ્યગ્દષ્ટિ આત્માના સદ્ધર્મશ્રવણનો રસ અત્યધિક હોવાથી બંન્નેની શુશ્રૂષામાં ઘણો જ ભેદ છે. ખરી રીતે આવો ભેદ પડવો ના જોઈએ. કારણ કે ભોગીને કિન્નરગાનમાં રસ છે અને સમ્યગ્દષ્ટિને સદ્ધર્મમાં રસ છે. વિષયભેદ હોવાથી રસભેદ થવાનું કોઈ કારણ નથી. પરંતુ કિન્નરગેય અને શ્રી જિનની ઉક્તિ (વચન), એ બંન્નેના હેતુમાં અનુક્રમે તુચ્છત્વ અને મહત્ત્વ હોવાથી શુશ્રૂષામાં ઘણો જ ફરક છે. કિન્નરનું ગીત ક્ષણિક શ્રવણેન્દ્રિયને સુખ આપનારું હોવાથી તુચ્છ(અલ્પસુખપ્રદ) છે. તદુપરાંત એ ગીતો; અશુચિથી પૂર્ણ એવા સ્ત્રી વગેરે તુચ્છ પદાર્થોનું વર્ણન કરતા હોવાથી તુચ્છ છે. તેથી તેની શુશ્રૂષા પણ તુચ્છ છે. શ્રી જિનેશ્વરદેવોના વચન સ્વરૂપ સદ્ધર્મ તો શાશ્વત સુખને આપનારો હોવાથી મહાન છે અને તે વચનો પરમપવિત્ર મોક્ષનું વર્ણન કરતા હોવાથી મહાન છે, તેથી તેની શુશ્રૂષા પણ મહાન છે. આ CLUD7 ૪ ET DO Page #10 -------------------------------------------------------------------------- ________________ રીતે બન્ને શુશ્રષામાં તુચ્છત્વ અને મહત્ત્વના કારણે ઘણું અંતર છે. સમ્યગ્દષ્ટિ આત્માને સદ્ધર્મશ્રવણની જે ઈચ્છા હોય છે તે; સૂતેલા રાજાજીને ક્યા સાંભળવાની જે ઈચ્છા હોય છે તેના જેવી હોતી નથી. રાજાની તે ઈચ્છા અત્યંત મુગ્ધ જનની ઈચ્છા જેવી ઈચ્છા છે. કથાર્થશ્રવણનો અભિપ્રાય હોવા છતાં તે સંમુગ્ધજનોચિત છે. આવી ઈચ્છાથી કરેલા કથાર્થશ્રવણથી અસંબદ્ધ તે તે પદાર્થનું આંશિકજ્ઞાન થાય છે અને તેથી તે તે જ્ઞાનનો અંશ દોઢ ડહાપણનું કારણ બને છે. સમકિતી આત્માને એવી શુશ્રુષા હોતી નથી. જેથી શ્રવણ દ્વારા પ્રાપ્ત થતો અગાધ બોધ વિદગ્ધતાનું બીજ બને છે. સંમુગ્ધપણે થાઈશ્રવણાભિપ્રાય રાજાજનો હોવાથી એ શ્રવણાભિપ્રાય સુસેશથાર્થસંબંધી (વિષયવાળો) છે-એ સ્પષ્ટ છે. ૧૫-રા. BRUAR ભોગી જનોની ગેયાદિશ્રવણની અપેક્ષાએ સદ્ધર્મશ્રવણની ઈચ્છામાં આધિક્ય કેમ છે-તે જણાવાય છે अप्राप्ते भगवद्वाक्ये, धावत्यस्य मनो यथा । विशेषदर्शिनोऽर्थेषु, प्राप्तपूर्वेषु नो तथा ॥१५-३॥ “ભગવાન શ્રી જિનેશ્વરદેવોનાં પૂર્વે નહિ સાંભળેલાં એવાં વાક્યોને વિશે સમ્યગ્દષ્ટિનું મન જેવું દોડે છે, તેવું વિશેષદર્શી એવા તેનું મન પૂર્વે પ્રાપ્ત કરેલા(પરિચિત) GEN DE D| DG D]S|D]D] BENE|D]BE/DB\BDિ Page #11 -------------------------------------------------------------------------- ________________ પદાર્થોમાં દોડતું નથી.’’-આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે સમ્યગ્દષ્ટિ આત્માએ આ પૂર્વે શ્રી વીતરાગપરમાત્માનાં પરમતારક વચનોનું શ્રવણ ર્યું ન હતું તેથી તે ભગવચનો અશ્રુતપૂર્વ હોવાથી અપ્રાપ્ત છે. અપ્રામ એવા ભગવચનો હોતે છતે તે વચનોને સાંભળવા માટે સમ્યગ્દષ્ટિ આત્માનું મન દોડે છે. અર્થાર્ એ વચનને સાંભળવાની ઈચ્છા વિરામ પામતી નથી. સતત ભગવચનના પુણ્યશ્રવણમાં મન ઉત્કંઠાવાળું બની રહે છે. આનાથી તદ્દન વિપરીત પૂર્વે પ્રામ પદાર્થોમાં બને છે. અત્યાર સુધીમાં અનેકવાર પ્રાપ્ત થયેલા ધન અને કુટુંબાદિને વિશે; વિશેષદર્શી એવા સમ્યગ્દષ્ટિ આત્માને હવે કોઈ ઈચ્છા રહી ન હોવાથી ત્યાં મન દોડતું નથી. પૂર્વે પ્રાપ્ત થયેલા ધનાદિ પદાર્થોમાં ‘તે અપૂર્વ-અદ્ભુત છે’એવો અત્યાર સુધી ગ્રહ હતો. જેને લઈને ત્યાં જ મન દોડતું હતું. પરંતુ ભગવાન શ્રી તીર્થંકરપરમાત્માએ ઉપદેશેલાં પરમતારક વચનોના પુણ્યશ્રવણથી થયેલા વિશેષદર્શનના કારણે ધનાદિ પદાર્થોમાં અપૂર્વત્વના ભ્રમનું(ભ્રમાત્મક ગ્રહનું) નિરસન થાય છે. ધનાદિ પદાર્થો અપ્રામપૂર્વ નથી. પરંતુ અનંતશઃ પ્રામપૂર્વ છે. તદ્દન તુચ્છ અને અસાર છે... ઈત્યાદિ રીતે વિશેષ દર્શન થવાથી તે તે ધનાદિ પદાર્થોમાં અપૂર્વત્વનો ગ્રહ થતો નથી. એ ભ્રમાત્મક દોષના કારણે પૂર્વે ધનાદિ પદાર્થોમાં મનની દુષ્ટ ગતિ-પ્રવૃત્તિ હતી. પરંતુ NEEDEDEE E ૬ DD Page #12 -------------------------------------------------------------------------- ________________ હવે તે ભ્રમાત્મક દોષનો ઉચ્છેદ થયો હોવાથી પૂર્વની જેમ ધનાદિસ્વરૂપ પ્રાપ્ત પદાર્થોમાં મન દોડતું નથી... એ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. II૧૫-૩ા 8888 દ્વિતીય લિંગ ‘ધર્મરાગ’નું વર્ણન કરાય છેधर्मरागोऽधिको भावाद्, भोगिनः स्त्र्यादिरागतः । प्रवृत्तिस्त्वन्यथाऽपि स्यात्, कर्मणो बलवत्तया । १५-४॥ “ભાવને આશ્રયીને; ભોગી જનના સ્ત્રી વગેરેના રાગથી અધિક એવો ધર્મરાગ સમ્યગ્દષ્ટિ આત્માને હોય છે. કર્મની બલવત્ અવસ્થાને કારણે કાયાની પ્રવૃત્તિ તો અન્યથા પણ થઈ શકે છે.’’-આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. ભાવાર્થ એ છે કે-ભોગી જનને સ્રી વગેરે પ્રત્યે જે રાગ છે એના કરતાં અત્યધિક રાગ સમ્યગ્દષ્ટિ આત્માને ચારિત્રધર્મ પ્રત્યે હોય છે. ચારિત્રધર્મને છોડીને બીજો કોઈ ધર્મ નથી. કારણ કે મોક્ષની પ્રાપ્તિ; માત્ર ચારિત્રધર્મથી થાય છે. તે ચારિત્રધર્મની સ્પૃહા સ્વરૂપ તીવ્ર ધર્મરાગ હોય છે. ચારિત્ર ધર્મને ક્યારે, કઈ રીતે પ્રાપ્ત કરી શકાય-એવા અધ્યવસાયથી ગર્ભિત એવા રાગને સ્પૃહા કહેવાય છે. ભાવ-અંત:પરિણતિને આશ્રયીને સમ્યગ્દષ્ટિ આત્માને ચારિત્ર ધર્મની પ્રત્યે એવો સ્પૃહા સ્વરૂપ ધર્મરાગ હોય છે. પરંતુ પ્રવૃત્તિની અપેક્ષાએ; ચારિત્રમોહનીયકર્મની પ્રબળતાએ અર્થાદ્ નિકાચિત કોટિના(અવશ્ય ભોગવવા En ૭ CLAR AD OR ALVADORA LOZZD7777 QUO Page #13 -------------------------------------------------------------------------- ________________ પડતા વિપાકવાળા) ચારિત્રમોહનીયકર્મના ઉદયે ચારિત્ર ધર્મને પ્રતિકૂળ એવા વ્યાપારાદિના કારણે અન્યથા પણ શરીરની ચેષ્ટા(પ્રવૃત્તિ) હોય છે. અંતઃકરણની પરિણતિ ચારિત્રધર્મની સ્પૃહા સ્વરૂપ હોવા છતાં તેને પ્રતિકૂળ એવી શરીરની ચેષ્ટા સ્વરૂપ પ્રવૃત્તિ હોય-એ બનવાજોગ છે. કર્મની ગતિ વિચિત્ર છે. ૧૫-૪ BESAR સમ્યગ્દષ્ટિ આત્માને મનમાં ચારિત્રધર્મ પ્રત્યે અત્યધિક રાગ હોય તો કર્મના યોગે પણ શરીરથી અન્યથા (ચારિત્રધર્મને પ્રતિકૂળ) પ્રવૃત્તિ કરે તો ચારિત્રધર્મ પ્રત્યે થોડો મંદ રાગ છે એમ કેમ ના મનાય ? તે જણાવાય છેतदलाभेऽपि तद्रागबलवत्त्वं न दुर्वचम् । पूयिकाद्यपि यद्भुङ्क्ते, घृतपूर्णप्रियो द्विजः ॥१५-५॥ સમ્યગ્દષ્ટિ આત્માને ચારિત્રનો લાભ ન થાય તોપણ “મનમાં ચારિત્ર ગ્રહણ કરવાની ઈચ્છા તેમને પ્રબળ છે-' આ પ્રમાણે કહેવાનું દુષ્ટ નથી. કારણ કે પૂયિકાદિ(કુથિત રસવાળી ઘેસ વગેરે)ને વાપરનાર બ્રાહ્મણ ઘેબરાદિના પ્રબળ રાગવાળો હોય છે.”-આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ છે કે સમ્યગ્દષ્ટિ આત્માને, ચારિત્રમોહનીયર્મના તીવ્ર ઉદયથી ચારિત્રની પ્રાપ્તિ ન થવા છતાં ચારિત્ર ગ્રહણ કરવાની ઈચ્છાની પ્રબળતા હોય છે. D\L\EEEEEEEEEEEEEEEEEED GS/SC/S/D/ST/SC/SUBME D /ED/DVD//SMS/D Page #14 -------------------------------------------------------------------------- ________________ કારણ કે તે પ્રબળતા પોતાના હેતુથી જ સિદ્ધ થતી હોય છે. મિથ્યાત્વમોહનીયર્મના ક્ષયોપશમવિશેષથી ચારિત્ર ગ્રહણ કરવાની પ્રબળ ઈચ્છા થતી હોય છે અને ચારિત્રની પ્રાપ્તિ તો ચારિત્રમોહનીયર્મના ક્ષયોપશમ-વિશેષથી થતી હોય છે. ચારિત્રની ઈચ્છા અને ચારિત્રની પ્રાપ્તિ : એ બંન્નેના હેતુ ભિન્ન ભિન્ન છે. તેથી એકના કારણના અભાવે બીજાનો અભાવ થાય છે એ કહેવાનું શક્ય નથી. આથી સમજી શકાશે કે સમ્યગ્દષ્ટિ આત્માને કથંચિત્ ચારિત્રનો લાભ ન થવા છતાં તેમને ચારિત્રની ઈચ્છા પ્રબળ હોય છે-આ પ્રમાણે કહેવાનું દુષ્ટ નથી જ. કારણ કે બ્રાહ્મણને ઘેબર, માલપૂઆ વગેરે ઘીથી પૂર્ણ ભોજન પ્રિય હોવા છતાં વિષમ સંયોગોના કારણે કુથિત રસવાળા ઘેસ વગેરે તેમ જ લૂખા સૂકા વાલ-ચણા વગેરે ખાવાની પ્રવૃત્તિ કરતી વખતે પણ ધૃતપૂર્ણ ભોજનનો રાગ પ્રબળ જ હોય છે. તેથી પ્રવૃત્તિના અભાવમાં રાગ ન જ હોય-એવો નિયમ નથી. તેમ જ રાગની વિદ્યમાનતામાં પ્રવૃત્તિ થવી જ જોઈએ એવો પણ નિયમ નથી. સામાન્ય રીતે ઉત્તમ ભોજનની ઉત્કટ ઈચ્છા હોય ત્યારે વિષમ સંયોગોમાં કોઈ પણ માણસ પૂયિકાદિને વાપરે છે છતાં અહીં બ્રાહ્મણનું જે ઉપાદાન કર્યું છે તે, બ્રાહ્મણજાતિના કારણે સ્વભાવથી જ તેને ધૃતપૂર્ણ ભોજનને છોડીને બીજું ભોજન કરવાની ઈચ્છા હોતી નથી-એ જણાવવા માટે છે. વિષમ સંયોગોમાં કોઈ વાર બીજી ઈચ્છા થાય TEN EG\ ] EEG EEGE | E SPG\ D]\ D]D]DD DISED Page #15 -------------------------------------------------------------------------- ________________ ત્યારે પણ પૂર્વની(વૃતપૂર્ણ ભોજનની) ઈચ્છાના(પ્રબળ ઈચ્છાના) સંસ્કાર તો પડ્યા જ હોય છે. તેથી અન્યની ઈચ્છાના સમયમાં પણ પ્રબળ ઈચ્છાનો વાસના (સંસ્કાર) સ્વરૂપે નાશ થતો નથી. ૧૫-પા SEXAVE ગુરુદેવાપૂિજા સ્વરૂપ ત્રીજા લિંગનું વર્ણન કરાય છેगुरुदेवादिपूजाऽस्य, त्यागात् कार्यान्तरस्य च । भावसारा विनिर्दिष्टा, निजशक्त्यनतिक्रमात् ॥१५-६॥ “પોતાની શક્તિ ન છપાવવાના કારણે અને બીજા કામનો ત્યાગ કરવાના કારણે આ સમ્યગ્દષ્ટિ આત્માની ગુરુદેવ વગેરેની પૂજા; ભાવસારા-બહુમાનવાળી શ્રી તીર્થકર પરમાત્માએ વર્ણવી છે.”-આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સમ્યગ્દષ્ટિ આત્મા દ્વારા કરાતી ગુરુદેવાદિની પૂજા ભાવથી સારભૂત વર્ણવી છે. કારણ કે તે પૂજા, ગૃહસ્થોચિત ત્યાગ(દાન) અને ભોગ વગેરે કાર્યોના પરિહારથી કરવામાં આવે છે. ગુરુદેવાદિની પૂજાના સમયે એ કાર્યો, પ્રતિબંધ કરતાં નથી. ગુરુદેવાદિની પૂજાને પડતી મૂકીને તે કાર્યો કરાતાં નથી. પરંતુ જરૂર પડે એ કાર્યોને પડતાં મૂકી ગુરુદેવાદિની પૂજા કરી લેવામાં આવે છે. સામાન્ય રીતે ગૃહસ્થજીવનમાં કંઈકેટલાંય કાર્યો કરવાનાં હોય છે. એ બધાં સાચવીને ગુરુદેવાદિની પૂજા કરવાનું થોડું અઘરું છે. આવા પ્રસંગે કાર્યાતરનો પરિહાર A DEESEEDS)DNESDED Page #16 -------------------------------------------------------------------------- ________________ કરી ગુરુદેવાદિની પૂજા, સમ્યગ્દષ્ટિ આત્માઓ કરે છે. તેમ જ આ પૂજા કરતી વખતે તેઓ પોતાની શક્તિનો પૂર્ણપણે ઉપયોગ કરે છે, સહેજ પણ છુપાવતા નથી. આને જ શક્તિનું અનતિક્રમણ કહેવાય છે. શક્તિ ઉપરાંત કરવું તેને શક્તિનું અતિક્રમણ કહેવાય છે અને શક્તિને છુપાવ્યા વિના જેટલી શક્તિ છે તેટલી ઉપયોગમાં લેવી, તે શક્તિનું અનતિમણ છે. કાર્યાન્તરના પરિહારથી અને પોતાની શક્તિના અનતિક્રમણથી કરાતી ગુરુદેવાદિની પૂજા ભાવના પ્રાધાન્યવાળી છે. ભોગી જનને સ્ત્રીરત્નમાં જેટલું બહુમાન છે; તેના કરતાં અનંતગુણ બહુમાન સમ્યગ્દષ્ટિ આત્માને ગુરુદેવાદિની પ્રત્યે હોય છે. એ બહુમાન સ્વરૂપ જ અહીં ભાવ છે. આવા ભાવના પ્રાધાન્યવાળી ગુરુદેવાદિપૂજા સમ્યગ્દષ્ટિ આત્માનું લિડું છે-એમ શ્રી તીર્થંકર પરમાત્માએ વર્ણવ્યું છે. સંસારના સુખ કરતાં અનંતગુણ સુખ જ્યાં છે તે મોક્ષ પ્રત્યે બહુમાન હોવાથી ગુરુદેવાદિની પ્રત્યે એવું બહુમાન હોય-એ સમજી શકાય છે. મોક્ષ સારભૂત લાગે તો તેનાં સાધક દરેક સાધનો પ્રત્યે ભાવનું પ્રાધાન્ય હોય જ-એમાં કોઈ જ શક્કા નથી. સાધનની પ્રાપ્તિની ખરેખર જ ચિંતા નથી; ચિતા સાધ્યના પ્રાધાન્યની છે. ૧૫-દો 88888 ઉપર જણાવ્યા મુજબનાં શુશ્રુષાદિ લિડ્યોથી જણાતું સમ્યગ્દર્શન જે રીતે થાય છે તે જણાવાયું છે D|DDED UNDE, LEGE BEDED]D] DESET DE DID Page #17 -------------------------------------------------------------------------- ________________ स्यादीदृक्करणे चान्त्ये, सत्त्वानां परिणामतः । त्रिधा यथाप्रवृत्तं तदपूर्वं चानिवर्त्ति च ॥१५- ७॥ “છેલ્લું કરણ પ્રાપ્ત થયે છતે પ્રાણીઓને એવા પ્રકારનું સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. પરિણામને આશ્રયીને તે કરણ ત્રણ પ્રકારનાં છે. યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ.’’-આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. તેનો આશય સ્પષ્ટ છે કે, આત્માના પરિણામવિશેષને ‘કરણ’ કહેવાય છે. યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ : આ ત્રણ ભેદથી કરણના ત્રણ પ્રકાર છે. આ ત્રણ કરણોનું સ્વરૂપ અન્યગ્રંથોથી સમજી લેવું જોઈએ... 1194-011 888 ઉપર જણાવેલા આત્મપરિણામવિશેષ સ્વરૂપ કરણમાંથી કયું કરણ ક્યારે હોય છે-તે જણાવાય છેग्रन्थिं यावद् भवेदाद्यं, द्वितीयं तदतिक्रमे । भिन्नग्रन्थेस्तृतीयं तु, योगिनाथैः प्रदर्शितम् ।। १५-८॥ “જ્યાં સુધી ગ્રંથિ છે ત્યાં સુધી પ્રથમ યથાપ્રવૃત્તિકરણ હોય છે. ગ્રંથિનું ઉલ્લંઘન કરતી વખતે બીજું અપૂર્વકરણ હોય છે અને ગ્રંથિનો ભેદ કરી લીધા પછી ત્રીજું અનિવત્તિ(અનિવૃત્તિ) કરણ હોય છે : એમ યોગીઓના નાથ એવા શ્રી તીર્થંકરપરમાત્માઓએ જણાવ્યું છે.’’-આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. ૧૨ E QZ D] Page #18 -------------------------------------------------------------------------- ________________ અહીં શ્લોકાર્થ સમજવા માટે એ યાદ રાખવું જોઈએ કે-અનાદિકાળથી જીવને કર્મનો યોગ છે. મિથ્યાત્વ અવિરતિ... વગેરે હેતુઓને લઈને જીવ સમયે સમયે કર્મબંધ કરે છે. અનવરતપણે આ કર્મબંધનો પ્રવાહ ચાલુ છે. અત્યાર સુધીમાં જે કર્મો બંધાયાં છે; એ બધાં કર્મોની સ્થિતિનો જો વિચાર કરીએ તો સમજાશે કે અનંતકાળનો એ કર્મનો સંચય છે. નદીઘોળપાષાણન્યાયે (અથડાતા અથડાતા જેમ નદીમાંના પથ્થરો ગોળ સુંવાળા થઈ જાય છે તેમ) જ્યારે આયુષ્યકર્મ સિવાયનાં સાત કર્મોની સ્થિતિ; એક કોડાકોડી(એક કરોડ X એક કરોડ = એક કોડાકોડી) સાગરોપમથી થોડી ન્યૂન વર્ષ પ્રમાણ થાય છે ત્યારે જીવને ગ્રંથિદેશની પ્રાપ્તિ થાય છે. કુદરતી રીતે પ્રાપ્ત થયેલી સ્થિતિના કારણે જીવને ગ્રંથિદેશે આવેલા કહેવાય છે. અભવ્યોના આત્માઓ પણ આવી સ્થિતિ અનંતી વાર પામે છે. આ કાળ દરમ્યાન જીવને યથાપ્રવૃત્તિકરણ હોય છે. આ રીતે ગ્રંથિદેશે આવેલા જીવો ગ્રંથિને ઓળખવા વગેરેનો પ્રયત્ન ન કરે તો કોઈ વાર કર્મસ્થિતિને વધારીને ‘ગ્રંથિદેશ’થી પાછા બહાર પણ જતા રહે છે. અહીં સુધી આવેલા જીવો પણ ગ્રંથિને ઓળખવા માટે સમર્થ બને જ એવું નથી બનતું. આ યથાપ્રવૃત્તિકરણ પછી શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત થાય તો જ તેઓ રાગ-દ્વેષની તીવ્ર પરિણતિ સ્વરૂપ ગ્રંથિને ઓળખી શકે છે. ગ્રંથિને ઓળખ્યા પછી એ પરિણામનું ઉલ્લંઘન DEESE C ૧૩ Page #19 -------------------------------------------------------------------------- ________________ (ઓળંગી જવું) કરવા સ્વરૂપ જે અતિક્રમણ (હુમલો કરવો) છે, તેને જ ગ્રંથિનો ભેદ કહેવાય છે. આ ગ્રંથિભેદ કરતી વખતે બીજું અપૂર્વકરણ હોય છે અને ગ્રંથિનો ભેદ થઈ ગયા પછીની અવસ્થામાં અનિવર્તિ(અનિવૃત્તિ)કરણ (ત્રીજું કરણ) હોય છે. સામાન્ય રીતે શત્રુ નજરે ચઢવો, તેને શત્રુસ્વરૂપે ઓળખવો, તેની ઉપર અતિક્રમણ કરવું અને શત્રુનો નાશ થવો : આ ચાર અવસ્થાઓનો જે ફરક છે તેને સમજી શકનારાઓ યથાપ્રવૃત્તિકરણ, શુદ્ધયથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ-આ ચારમાંનો ફરક પણ સમજી શકે છે. રાગ-દ્વેષનો પરિણામ નજરે ચઢે, તેને ભયંકર સ્વરૂપે ઓળખવામાં આવે, તે પરિણામ ઉપર અતિક્રમણ કરવામાં આવે અને તેનો સર્વથા નાશ થાય. આ ચારેય અવસ્થામાં ઘણું અંતર છે. રાગદ્વેષની તીવ્ર પરિણતિ સ્વરૂપ ગ્રંથિ અનાદિ કાળની હોવા છતાં તે નજરે દેખાતી નથી. રેશમના સુતરના દડામાં ગાંઠ હોવા છતાં તે નજરે ચઢતી ન હતી. પરંતુ જેમ જેમ દડો ઉકેલાય તેમ તેમ તે ગાંઠ દેખાતી જાય છે. તેવી રીતે કર્મની સુદીર્ઘ સ્થિતિની વચ્ચે ગ્રંથિ દેખાતી જ ન હતી. પાછળથી કર્મસ્થિતિ અલ્પ થવાથી તે નજરે દેખાતી જાય છે. સદ્દગુરુભગવંતોના અચિંત્ય પ્રભાવથી તે ઓળખાય છે. એક દિવસ અચિંત્ય વર્ષોલ્લાસથી તેને ભેદવા માટે આંતર પ્રયત્ન થાય છે અને તેથી તે અનાદિની પરિણતિ નાશ પામે છે... જેના કાર્યરૂપે આત્માને સમ્યગ્દર્શનની DEFENDEDDED GSTONES/ST/SC/ST/ SÒSMSMSMSMSMSMS Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ થાય છે. ૧૫-૮।। K સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થયા પછી કોઈ વાર સફ્લેશવિશેષના કારણે સમ્યગ્દર્શનથી પતન થાય તોપણ ગ્રંથિભેદના સમયે થતા કર્મબંધથી અધિક કર્મબંધ થતો નથી-એ જણાવાય છે. અર્થાર્ ગ્રંથિભેદના કારણે પ્રાપ્ત થનારી સિદ્ધિને જણાવાય છે पतितस्यापि नामुष्य, ग्रंथिमुल्लङ्घ्य बन्धनम् । स्वाशयो बन्धभेदेन, सतो मिथ्यादृशोऽपि तत् ।। १५-९।। ‘“આ ભિન્નગ્રંથિવાળા(ગ્રંથિનો ભેદ જેમણે કર્યો છે તે) આત્માને; સમ્યગ્દર્શનથી પતન થાય તોપણ; ગ્રંથિનો ભેદ કરતી વખતની કર્મસ્થિતિનું ઉલ્લંઘન કરીને કર્મ(જ્ઞાનાવરણીયાદિ)નો બંધ થતો નથી. તેથી સમ્યગ્દર્શનથી પતન પામેલા મિથ્યાદષ્ટિ હોવા છતાં તેમણે ગ્રંથિનો ભેદ કરેલો હોવાથી કર્મબંધવિશેષના કારણે તેમનો આશય સારો છે.’’-આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ગ્રંથિનો ભેદ કરનારા આત્માઓને ભિન્નગ્રંથિક કહેવાય છે. તેઓ કોઈ વાર તેવા પ્રકારના સફ્લેશના કારણે સમ્યગ્દર્શનના પરિણામથી પરિભ્રષ્ટ પણ થાય; તોપણ ગ્રંથિભેદ કરતી વખતે જે કર્મસ્થિતિનો તેઓ બંધ કરતા હતા, તેનું ઉલ્લંઘન કરીને સિત્તેર કોટાકોટિ વગેરે સાગરોપમ પ્રમાણ કર્મોની સ્થિતિનો CEEDIN ૧૫ G Page #21 -------------------------------------------------------------------------- ________________ તેઓ ક્યારેય બંધ કરતા નથી. અર્થા જ્ઞાનાવરણીયાદિ કર્મપુલોનું તેઓ તે રીતે ગ્રહણ કરતા નથી. તેથી ગ્રંથિનો ભેદ કર્યા પછી કોઈ વાર તેવા પ્રકારના સકલેશના કારણે સમ્યત્વથી પડવા છતાં તે મિથ્યાદષ્ટિના પરિણામ સારા છે. કારણ કે તેઓ અલ્પસ્થિતિવાળો કર્મબંધવિશેષ કરે છે. ગ્રંથિનો ભેદ કર્યા પૂર્વે અને પછી : આ બંન્ને અવસ્થાઓમાં બાહ્ય અસ અનુષ્ઠાન પ્રાયઃ સમાન હોવા છતાં કર્મબંધમાં વિષમતા ઘણી છે. મિથ્યાત્વપ્રત્યયિક કર્મબંધ હોવા છતાં એકત્ર અધિક કર્મબંધ અને બીજે અલ્પર્મબંધ એમાં મુખ્યપણે તે તે આશયવિશેષ જ કારણ છે, જે ગ્રંથિનો ભેદ ન થવાના અને થવાના કારણે છે. આ વિષયમાં યોગબિંદુકારશ્રીએ ફરમાવ્યું છે કેભિન્નગ્રંથિક આત્માઓને ત્રીજું અનિવર્સિકરણ હોય છે. આ ત્રણ કરણના લાભના કારણે, સમ્યગ્દષ્ટિ એવા તે આત્માઓને કોઈ વાર સમ્યત્વથી પડવા છતાં પણ ગ્રંથિનું ઉલ્લંઘન કરીને જે સિત્તેર કોટાકોટિ સાગરોપમાદિ પ્રમાણ સ્થિતિવાળો કર્મબંધ આગમમાં જણાવ્યો છે તે કર્મબંધ થતો નથી. આ રીતે ગ્રંથિનું ઉલ્લંઘન કરીને ભિન્નગ્રંથિક મહાત્માઓ કર્મબંધ કરતા નથી, તેથી સામાન્યથી મહાબંધની અપેક્ષાએ તેઓના પરિણામ; મિથ્યાત્વનો ઉદય હોવા છતાં સારા છે. મોહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કોટાકોટી સાગરોપમ પ્રમાણ જણાવેલી છે. જેમણે ગ્રંથિને ભેદી નથી એવા GEEEEEEEEEEEEE \EFEEDGENEFENDED Page #22 -------------------------------------------------------------------------- ________________ અભિન્નગ્રંથિક આત્માઓ જ એવો ઉત્કૃષ્ટ સ્થિતિવાળો કર્મબંધ કરે છે. ભિન્નગ્રંથિક આત્માઓ તો મિથ્યાદષ્ટિ હોય તો ય એક કોટાકોટી સાગરોપમ પ્રમાણ પણ કર્મબંધ કરતા નથી. તેથી ભિન્નગ્રંથિક અને અભિન્નગ્રંથિક : આ બન્નેમાં કર્મબંધને આશ્રયીને જે ભેદ છે તેનું ચોક્કસ કારણ પરિણામવિશેષ છે. બાહ્ય અર્થોપાર્જનાદિ અસદ્ અનુષ્ઠાન તો પ્રાય: તુલ્ય(સમાન) જ હોય છે. પરિણામને આશ્રયીને તેમાં થોડો ફરક હોવાથી પ્રાયઃ એ બન્ને આત્માઓના અનુષ્ઠાનમાં ભેદ નથી પરંતુ તુલ્ય છે- આ પ્રમાણે જણાવ્યું છે. ઉત્કૃષ્ટ કર્મસ્થિતિના બંધ વડે; ભિન્નગ્રંથિવાળા જીવો ગ્રંથિનું ઉલ્લંઘન કરતા નથી... ઈત્યાદિ અર્થને જણાવનારાં વચનોને અનુસરનારા સિદ્ધાંતીઓના મતને આશ્રયીને ઉપર જણાવેલી વાત સમજવી. કર્મગ્રંથના મતને અનુસારે ભિન્નગ્રંથિવાળા આત્માઓ ઉત્કૃષ્ટ સ્થિતિ (૭૦ કોટાકોટિ... વગેરે)નો પણ કર્મબંધ કરે છે પરંતુ ઉત્કૃષ્ટ રસનો કર્મબંધ કરતા નથી. તેથી તેમના પરિણામ સારા છે-એમાં કોઈ જ વિવાદ નથી... ઈત્યાદિ સમજી લેવું. I૧૫-૯ BALABA અન્યદર્શનકારોએ પણ જીવોની એવી અવસ્થા જે વર્ણવી છે તે અવસ્થા અહીં સમ્યગ્દષ્ટિ આત્મામાં સદ્ગત છે : તે જણાવાય છે ) A[ G) BEDDED, Dj Daણ ૧૦ DિED]D]D]\ D]D]DF\ D] Page #23 -------------------------------------------------------------------------- ________________ एवं च यत्परैरुक्तं, बोधिसत्त्वस्य लक्षणम् । विचार्यमाणं सन्नीत्या, तदप्यत्रोपपद्यते ॥१५-१०॥ બીજાઓએ “બોધિસત્ત્વનું જે લક્ષણ જણાવ્યું છે; તે સારી રીતે વિચારવામાં આવે તો આ રીતે તે પણ; અહીં સમ્યગ્દષ્ટિ આત્મામાં સદ્ગત બને છે.” આ પ્રમાણે દશમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે બૌદ્ધ લોકોએ ‘બોધિસત્ત્વ’ જીવોનું જે લક્ષણ જણાવ્યું છે, તેનો મધ્યસ્થદષ્ટિએ વિચાર કરીએ તો સમજાશે કે ભિન્નગ્રંથિવાળા આત્માઓના મિથ્યાત્વમોહનીયકર્મની ઉદયાવસ્થામાં પણ સારા પરિણામ હોય છે તેથી બોધિસત્ત્વ જીવોની હવે પછી વર્ણવવામાં આવતી અવસ્થા સમ્યગ્દષ્ટિ આત્માઓમાં ઉપપન્ન થાય છે. મારા કે તારા પણાનો વિચાર કર્યા વિના માત્ર તત્ત્વનો વિચાર કરવાથી સમજાશે કે, બોધિસત્ત્વોનું વર્ણવેલું સ્વરૂપ અને સમ્યગ્દષ્ટિ આત્માઓનું અહીં વર્ણવેલું સ્વરૂપ : બંન્ને એકરૂપે જણાવાયું છે. તત્ત્વપ્રતિપત્તિ માટે માધ્યય્યદષ્ટિ ઉપયોગી છે. આ દર્શન મારું છે અને આ દર્શન તારું છે.'-આવી રાગદ્વેષમૂલક દષ્ટિથી તત્ત્વપ્રતિપત્તિ થતી નથી. શ્લોકમાંનું સન્નીત્યા આ પદ એ અર્થને જણાવનારું છે. તત્ત્વ અને અતત્ત્વનો ભેદ માધ્યય્યદષ્ટિથી કરી શકાય છે. ૧૫-૧છે. SOURCE બોધિસત્ત્વનું લક્ષણ જે રીતે સમ્યગ્દષ્ટિમાં સંગત DEFEEEEEEEEEEEEEEEEEEEEDED Page #24 -------------------------------------------------------------------------- ________________ થાય છે, તે જણાવાય છેतप्तलोहपदन्यासतुल्या वृत्तिः क्वचिद् यदि । इत्युक्तेः कायपात्येव, चित्तपाती न स स्मृतः ॥१५-११॥ “પરંતુ; તપેલા લોઢા ઉપર પગ મૂક્વા જેવી કોઈ પણ સ્થાને સમ્યગ્દષ્ટિ આત્માની પ્રવૃત્તિ હોય છે. આ પ્રમાણે વચન હોવાથી તે સમ્યગ્દષ્ટિ આત્મા કાયપાતી જ છે, પણ ચિત્તપાતી નથી.”-આ પ્રમાણે અગિયારમા શ્લોકનો શબ્દશઃ અર્થ છે. કહેવાનો આશય એ છે કે સમ્યગ્દષ્ટિ આત્માઓને સર્વથા પાપથી વિરામ પામવાની ભાવના હોય છે. પરંતુ કર્મપરવશ સંયોગોમાં ગૃહારંભાદિની જે પ્રવૃત્તિ કરવી પડે છે, તે અત્યંત કમ્પવાળી હોવાથી તપેલા લોઢા ઉપર પગ મૂક્વા જેવી છે. તેઓ આ પ્રવૃત્તિ માત્ર કાયાથી કરે છે. પણ ચિત્ત(મન)થી કરતા નથી. આથી સ્પષ્ટ છે કે બોધિસત્ત્વ જીવો કાયપાતી(કાયાથી જ સંસારમાં રહેલા) જે હોય છે.'-આ બોધિસત્વ જીવોનું લક્ષણ અહીં સમ્યગ્દષ્ટિ આત્મામાં ઉપપન્ન-સદ્ગત થાય છે. એ પ્રમાણે યોગબિંદુમાં પણ ફરમાવ્યું છે કે “આ જગતમાં બોધિ છે પ્રધાન જેમને એવા બોધિસત્વ જીવો કાયપાતી (કાયાથી જ સાવઘક્રિયા કરનારા) જ હોય છે પરંતુ ચિત્તપાતી હોતા નથી-આ પ્રમાણે બૌદ્ધોએ જે જણાવ્યું છે તે અહીં સમ્યગ્દષ્ટિમાં પણ યુક્તિસગ્ગત છે.” I૧૫-૧૧ 88X2EBO SિENEG EEEEEEEEEE EEEEEEEEEEEE|D lal Dalal | DBMS 1 Jul B//B00 પS Page #25 -------------------------------------------------------------------------- ________________ બોધિસત્ત્વ-જીવોનાં બીજાં પણ લક્ષણો સમ્યગ્દષ્ટિ આત્મામાં સદ્ગત છે, તે જણાવાય છેपरार्थरसिको धीमान्, मार्गगामी महाशयः । गुणरागी तथेत्यादि, सर्वं तुल्यं द्वयोरपि ॥१५-१२॥ શ્લોકાઈ સ્પષ્ટ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે બોધિસત્ત્વ છવો પરાર્થરસિક, ધીમાન, માર્ગગામી, મહાશય અને ગુણરાગી હોય છે. પરોપકાર કરવાના ચિત્તવાળા આત્માને પરાર્થરસિક કહેવાય છે; સામગ્રી મળે કે ના મળે પરંતુ નિરંતર તેમનું ચિત્ત પરોપકારમાં લાગેલું હોય છે. તેઓ માર્ગાનુસારી બુદ્ધિવાળા-ધીમાન હોય છે અને તેથી જ માર્ગગામી એટલે કે કલ્યાણને પ્રાપ્ત કરાવનારા માર્ગે (મોક્ષમાર્ગે) જનારા હોય છે. ઉદાર-પ્રશસ્ત આશયવાળા હોવાથી તેમને મહાશય કહેવાય છે. તેમ જ આ બોધિસત્ત્વ આત્માઓ ગુણી જનોના ગુણો પ્રત્યે અનુરાગી હોય છે... આવા અનેકાનેક ગુણો શાસ્ત્રાંતોમાં તે બોધિસત્વ જીવોના વર્ણવ્યા છે. તે બધા જ ગુણો અહીં સમ્યગ્દષ્ટિ આત્મામાં હોવાથી બોધિસત્વ અને સમ્યગ્દષ્ટિ : એ બન્નેમાં એ બધા ગુણો તુલ્ય-સમાન છે. ૧૫-૧૨ SAURUS સમ્યગ્દષ્ટિ આત્મામાં બોધિસત્ત્વ જીવોના ગુણોની અપેક્ષાએ તુલ્યતા જણાવીને હવે બોધિસત્વ'-આ નામના અર્થની અપેક્ષાએ પણ તુલ્યતા છે, તે જણાવાય છે DEEPENDEDDED GS/ST/SC/ST/SC/ST /S. \D D D D DEFEND GSSSSSSSSSB/ST/ Page #26 -------------------------------------------------------------------------- ________________ बोधिप्रधानः सत्त्वो वा, सद्बोधिर्भावितीर्थकृत् । तथाभव्यत्वतो बोधिसत्त्वो हन्त सतां मतः ॥१५- १३॥ “બોધિ-સમ્યગ્દર્શનના કારણે પ્રધાન એવો બોધિથી યુક્ત જે સત્ત્વ(જીવ); તેને સાધુજનો બોધિસત્ત્વ કહે છે. અથવા તથાભવ્યત્વના કારણે ભવિષ્યમાં જે તીર્થંકર થવાનો છે; એવો સુંદર બોધિવાળો જે જીવ છે તેને બોધિસત્ત્વ કહેવાય છે.’’-આ પ્રમાણે તેરમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે-સમ્યગ્દર્શનને બોધિ કહેવાય છે. તે જેને પ્રધાન(સારભૂત) જણાય છે; એવા આત્માને સાધુપુરુષો બોધિસત્ત્વ તરીકે વર્ણવે છે. એ પ્રમાણે યોગબિંદુમાં જણાવ્યું છે કે-જેથી સમ્યગ્દર્શનને બોધિ કહેવાય છે; તે છે સારભૂત જેમાં એવો મહોદય (પ્રશસ્તગુણોના આવિર્ભાવવાળો) જીવ બોધિસત્ત્વ થાય, તેથી બોધિસત્ત્વ આ નામના અર્થને આશ્રયીને પણ (માત્ર લક્ષણને આશ્રયીને જ નહિ) સમ્યગ્દષ્ટિ અને બોધિસત્ત્વ : આ બંન્નેમાં સામ્ય છે. અથવા તીર્થંકરનામકર્મના બંધ દ્વારા તીર્થંકરપદની પ્રાપ્તિ કરાવનાર એવા સમ્યગ્દર્શનને સદ્બોધિ કહેવાય છે. એવા સદ્બોધિથી યુક્ત તથાભવ્યત્વના કારણે ભવિષ્યમાં જે શ્રીતીર્થંકર થવાનો છે, તે આત્માને બોધિસત્ત્વ કહેવાય છે. એ પ્રમાણે યોગબિંદુમાં જણાવ્યું છે કે-વરબોધિથી યુક્ત તથાભવ્યત્વના યોગે ભવિષ્યમાં જે શ્રી તીર્થંકર થશે તે, સાધુજનોને બોધિસત્ત્વ તરીકે ઈષ્ટ છે. મોક્ષગમનની UDD ૨૧ DILD LI D Page #27 -------------------------------------------------------------------------- ________________ યોગ્યતા સ્વરૂપ અનાદિપારિણામિક ભાવ ભવ્યત્વ છે અને કાળ તથા નિયતિ વગેરે કારણસામગ્રીના યોગે વિચિત્ર પરિણામને પામેલું ભવ્યત્વ તથાભવ્યત્વ છે. આ તથાભવ્યત્વ-વિશેષના કારણે જ બીજ(યોગબીજ), તેનો પ્રરોહ અને ફળ વગેરેની સિદ્ધિ થાય છે. અન્યથા માત્ર ભવ્યત્વને જ કારણ માનવામાં આવે અને તથાભવ્યત્વને કારણ માનવામાં ન આવે તો ભવ્યત્વસ્વરૂપ યોગ્યતા સમાન જ હોવાથી બધા જ શ્રી તીર્થંકરપદાદિને પ્રાપ્ત કરનારા બનશે. પરંતુ આવું બનતું નથી. આશય એ છે કે ભવ્યત્વ સમાન હોવા છતાં સહકારી કાલાદિ કારણસામગ્રીના સમવધાનના કારણે ફળની પ્રાપ્તિમાં વિષમતા થાય છે. તેથી તથાભવ્યત્વ માનવાની આવશ્યક્તા નથી-આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે ભવ્યત્વ તુલ્ય હોતે છતે સહકારી કારણો પણ તુલ્ય જ હોવાં જોઈએ અને તેથી બધાને ફળ પણ એકસરખું જ મળવું જોઈએ. પરંતુ એવું બનતું ન હોવાથી સહકારીઓમાં વિશેષતા માનવી જોઈએ અને તેના માટે તથાભવ્યત્વ પણ માન્યા વિના ચાલે એવું નથી. આથી સમજી શકાશે કે સબોધિથી યુક્ત એવા આત્માઓમાં યોગ્યતાવિશેષ છે; કે જેને લઈને પરંપરાએ તેમને શ્રી તીર્થંકરપણું પ્રાપ્ત થાય છે. શ્રી તીર્થંકરપણાની પ્રાપ્તિનું કારણ યોગ્યતાવિશેષસ્વરૂપ તથાભવ્યત્વ છે... ઈત્યાદિ વિચારવું જોઈએ. ૧૫-૧૩ S88288 Page #28 -------------------------------------------------------------------------- ________________ સબોધિથી યુક્ત એવા આત્માઓ તથાભવ્યત્વના યોગે જે રીતે શ્રી તીર્થંકરપણું પ્રાપ્ત કરે છે, તે જણાવાય છે तत्तत्कल्याणयोगेन कुर्वन् सत्त्वार्थमेव सः । तीर्थकृत्त्वमवाप्नोति परं कल्याणसाधनम् ॥१५-१४॥ “તે તે કલ્યાણના વ્યાપાર વડે મોક્ષના બીજાધાનાદિ સ્વરૂપ સત્ત્વાર્થ(જીવોના કાર્યને કરનારા તે સમ્યગ્દષ્ટિ આત્માઓ; ભવ્યજીવોના કલ્યાણના શ્રેષ્ઠ સાધનભૂત એવા શ્રી તીર્થંકરપણાને પ્રાપ્ત કરે છે.”-આ પ્રમાણે ચૌદમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રી તીર્થંકરપદને પ્રાપ્ત કરાવનાર સબોધિ(વરબોધિ-સમ્યત્વવિશેષ)થી યુક્ત પુણ્યાત્માઓ, પરિશુદ્ધ પ્રવચનના જ્ઞાનથી શ્રેષ્ઠ એવી ધર્મકથા વડે અવિસંવાદિ(ચોક્કસ ફળને આપનાર) નિમિત્ત સ્વરૂપ કલ્યાણની પ્રવૃત્તિથી; મોક્ષનાં બીજો(સમ્યગ્દર્શનાદિ)ને પ્રાપ્ત કરાવવા સ્વરૂપ જીવોના પ્રયોજનને સિદ્ધ કરે છે. ભાવાર્થ એ છે કે જેમને વરબોધિ પ્રાપ્ત થયું છે; તે પુણ્યાત્માઓ સતત પરકલ્યાણમાં પ્રવૃત્ત હોય છે. તાત્ત્વિક રીતે કલ્યાણ મોક્ષનાં બીજોની પ્રાપ્તિથી થતું હોય છે. સામાન્યથી મોક્ષનાં બીજોનું આધાર કરવા સ્વરૂપ જ અહીં સત્ત્વાર્થ(પરાર્થ) છે. આ સત્ત્વાર્થને વરબોધિવાળા જીવો કરતા હોય છે. માત્ર પોતાનું જ કલ્યાણ કરનારા તેઓ હોતા નથી. તેથી તેઓ માત્ર સત્ત્વાર્થને કરતા હોવાથી આત્મભરી પણ નથી. S|DDિDGENEFEEDGE, GENERGEEEEEED Page #29 -------------------------------------------------------------------------- ________________ આ રીતે સત્ત્વાર્થને કરનારા તેઓ ધર્મદેશનાસ્વરૂપ અવિસંવાદિ નિમિત્ત અને પ્રવૃત્તિ વગેરે સ્વરૂપ કલ્યાણને કરે છે. ધર્મદેશના; અતિશયવાળી-અચિંત્ય સામર્થ્યવાળી હોય છે. કારણ કે તે પરિશુદ્ધ પ્રવચનના જ્ઞાનથી થયેલી છે. બીજા જીવોને મોક્ષના બીજની પ્રાપ્તિ કરાવવા માટે એ પ્રબળ નિમિત્ત છે. તદુપરાંત આ આત્માઓની તે તે ઉચિત પ્રવૃત્તિ પણ પરોપકારના આશયથી ગર્ભિત હોય છે. તેથી આવી કલ્યાણકારિણી ધર્મકથાદિની પ્રવૃત્તિ દ્વારા સત્ત્વાર્થને કરતા આ વરબોધિથી સમન્વિત આત્માઓને; ભવ્યજીવોના શુભ પ્રયોજન(કાર્ય)ને કરનાર એવા કલ્યાણના સાધનભૂત શ્રી તીર્થંકરપદની પ્રાપ્તિ થાય છે. આવી જ સબોધિથી યુક્ત પ્રવૃત્તિ; સમસ્ત સત્ત્વ(જીવ)ના વિષયના બદલે સ્વજનાદિને ભવથી પાર ઉતારવા સંબંધી હોય તો તે વરબોધિવાળા આત્માને ગણધરપદની પ્રાપ્તિ થાય છે. કારણ કે એ પ્રમાણે યોગબિંદુમાં જણાવ્યું છે-“આ બધાને વરબોધિથી યુક્ત એવો હું સંસારથી પાર ઉતારું !-આ પ્રમાણે જ જેઓ સ્વજનાદિના વિષયમાં ચિંતવે છે, તેઓ તે મુજબના પરોપકારસ્વરૂપ અનુષ્ઠાનથી પ્રશસ્ત બુદ્ધિવાળા ગણધર થાય છે.” ૧૫-૧૪ પ્રાણીમાત્રને અથવા તો સ્વજનાદિને સંસારથી પાર ઉતારવાની ચિંતા જેમને ન હોય તેઓ કેવા થાય છે ?આ જિજ્ઞાસામાં જણાવાય છે SOULOSISODIUDUDIO Page #30 -------------------------------------------------------------------------- ________________ संविग्नो भवनिर्वेदादात्मनिःसरणन्तु यः । आत्मार्थसम्प्रवृत्तोऽसौ सदा स्यान्मुण्डकेवली ॥१५- १५।। ‘ભવના નિર્વેદના કારણે જે સંવિગ્ન આત્મા ભવથી પોતાના આત્માને બહાર કાઢવા માટે ચિંતવે છે, તે પોતાના જ પ્રયોજનમાં પ્રવૃત્ત હોવાથી મુણ્ડ-કેવલી બને છે.’’આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે-હિંસાનો પ્રબંધ જેમાંથી ધ્વસ્ત થયો છે; એવા તથ્ય ધર્મને વિશે; રાગ, દ્વેષ અને મોહથી રહિત એવા દેવને વિશે તેમ જ બાહ્ય અને આત્યંતર પરિગ્રહથી સર્વથા રહિત એવા સાધુ મહાત્માને વિશે નિશ્ચલ જે અનુરાગ છે; તેને સંવેગ કહેવાય છે. આવા સંવેગને પામેલા આત્માને સંવિગ્ન કહેવાય છે. સંસારની વિરસતાને ભવનૈર્ગુણ્ય કહેવાય છે અને જરા-મરણાદિ સ્વરૂપ ભયંકર અગ્નિસ્વરૂપ ભવથી પોતાના આત્માને દૂર કરવા સ્વરૂપ અહીં આત્મનિ:સરણ છે. સંસારની વિરસતાથી જે સંવિગ્ન આત્મા પોતાના આત્માને સંસારથી દૂર કરવાનું ચિંતવે છે, તે આત્મા સદા પોતાના જ પ્રયોજનમાં પ્રતિબદ્ધ ચિત્તવાળો હોવાથી મુણ્ડકેવલી બને છે. દ્રવ્યથી અને ભાવથી મુંડનની પ્રધાનતા હોવાથી તેને મુણ્ડ કહેવાય છે. કેવલજ્ઞાની બનતા હોવાથી તેઓ કેવલજ્ઞાની છે. પરંતુ બાહ્ય અતિશયથી રહિત હોવાથી તેઓ મુણ્ડકેવલી છે. સાધુપણામાં સંયમની સુંદર આરાધના કરવાથી પીઠ અને મહાપીઠ સર્વાર્થસિદ્ધવિમાનમાં દેવ બનીને બીજા ભવમાં કેવલજ્ઞાની થયા. પરંતુ શ્રી તીર્થંકર BLR L 17 GO 7 ૨૫ ED D Page #31 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માદિ ન થયા. કારણ કે તેઓ પોતાના જ અર્થમાં પ્રતિબદ્ધ ચિત્તવાળા હતા... ઈત્યાદિ સ્પષ્ટ છે. ૧૫-૧પ શિષ્ટપુરુષનું લક્ષણ પણ સમ્યગ્દષ્ટિમાં સદ્ગત છે તે જણાવાય છેअंशतः क्षीणदोषत्वाच्छिष्टत्वमपि युक्तिमत् । अत्रैव हि परोक्तं तु तल्लक्षणमसङ्गतम् ॥१५-१६॥ “સમ્યગ્દષ્ટિ આત્માના આંશિક દોષોનો ક્ષય થયો હોવાથી શિષ્ટત્વ પણ અહીં સબોધિવાળા આત્મામાં જ યુક્તિસદ્ગત છે. બીજા લોકોએ જણાવેલું શિષ્ટ પુરુષોનું લક્ષણ અસદ્ગત છે.''-આ પ્રમાણે સોળમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનો આશય એ છે કે, “ક્ષીણ થઈ ગયા છે દોષો જેના એવા પુરુષને શિષ્ટ કહેવાય છે. આ શિષ્ટ પુરુષનું લક્ષણ સમ્યગ્દષ્ટિ આત્મામાં જ યુક્તિસદ્ગત છે. કારણ કે અંશતઃ અર્થાદ્દ દેશથી રાગાદિ દોષોનો ક્ષય સમ્યગ્દષ્ટિ જીવોમાં છે. તેથી તેવું શિષ્ટત્વ પણ તેમનામાં ન્યાયસદ્ગત છે. સર્વથા શિષ્યત્વ સર્વ દોષોના ક્ષયથી પ્રાપ્ત થતું હોય છે. શ્રી સિદ્ધ પરમાત્માઓમાં અથવા થી કેવલી ભગવંતોમાં એવું શિષ્ટત્વ હોવા છતાં દેશથી ભિન્ન ભિન્ન જાતિનું શિષ્યત્વ તે તે આત્માઓમાં સમ્યગ્દષ્ટિ આત્માઓથી આરંભીને સદ્ગત છે. ચોથા ગુણસ્થાનથી આરંભીને DEEEEEEEEEED DADO DO DA DA DA DA DAC GECEMBED/UNCEME Page #32 -------------------------------------------------------------------------- ________________ સાતમા ગુણસ્થાનક સુધીના આત્માઓમાં આ રીતે શિષ્ટત્વનો વ્યવહાર થઈ શકે છે. “આ રીતે દોષોના ક્ષય સ્વરૂપ શિષ્ટત્વને માનવામાં આવે તો દોષોનો ક્ષય અતીન્દ્રિય(બાહ્ય ચક્ષુ વગેરે ઈન્દ્રિયોથી જેનું પ્રત્યક્ષ ન થાય તેવો) હોવાથી શિષ્ટત્વનો ગ્રહ અશક્ય છે અને તેથી શિષ્ઠના આચારથી જે પ્રવૃત્તિ થાય છે તે નહીં થાય. કારણ કે શિષ્ટાચારનું જ્ઞાન જ થાય તેમ નથી.'' આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે શિષ્ટત્વ અતીન્દ્રિય હોવા છતાં પ્રશમ, સંવેગ અને નિર્વેદ વગેરે લિજ્જ્ઞો દ્વારા તેનું અનુમાન થતું હોવાથી શિષ્ટત્વનો સારી રીતે ગ્રહ(જ્ઞાન) કરી શકાય છે. “રાગ, દ્વેષ અને મોહ વગેરે દોષો છે. દિવ્યજ્ઞાનની પૂર્વે(અવધિજ્ઞાનાદિની પૂર્વે) તે દોષોના ક્ષયનો ઉપલંભ શક્ય નથી. તેમ જ તે દોષોના કોઈ અવયવો નથી કે જેથી તેનો અંશત:-દેશત: ક્ષય વર્ણવી શકાય’’-આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે ઉચિત પ્રવૃત્તિ તેમ જ સંવેગ અને નિર્વેદ વગેરેના કારણે જણાતો એવો પ્રબળ દોષોનો જે ક્ષય છે; તેને જ અંશતઃ ક્ષય કહેવાય છે. તેમ જ આત્માને અનુગ્રહ અને ઉપઘાત કરનારા કર્મનો ચય અને ઉપચય થતો હોવાથી કર્મ સાવયવ છે-એ વાત પ્રસિદ્ધ છે. અન્યત્ર એ વાત વિસ્તારથી સમજાવેલી છે. વેદને અનુસરનારા બ્રાહ્મણોએ જે શિષ્ટનું લક્ષણ કર્યું છે, તે અસગત છે. ।।૧૫-૧૬  ૨૭ 小可 En DDDD Page #33 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મણોએ જે શિષ્ટનું લક્ષણ જણાવ્યું છે; તે અસફ્ળત કઈ રીતે છે-તે જણાવાય છે वेदप्रामाण्यमन्तृत्वं, बौद्धे ब्राह्मणताडिते । अतिव्याप्तं द्विजेऽव्याप्तं, स्वापे स्वारसिकं च तत् ॥१५- १७॥ ‘‘વેલ્રામાળ્યમન્ત્ત્ત્વ-અર્થાર્ વેદને પ્રમાણ માનવા– આ પ્રમાણે શિષ્ટ પુરુષનું લક્ષણ કરવામાં આવે તો જે બ્રાહ્મણથી તાડિત(બલાત્કાર કરાયેલ) બૌદ્ધ છે તેને લઈને લક્ષણમાં અતિવ્યાપ્તિ આવે છે. ‘સ્વારસિક વેદને પ્રમાણ માનવા' આ લક્ષણ માનવામાં આવે તો શયનાવસ્થાપન્ન બ્રાહ્મણને લઈને લક્ષણમાં અવ્યામિ આવે છે.’’– આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે ‘વેદને પ્રમાણ માનનારા શિષ્ટ છે.’-આ પ્રમાણે શિષ્ટપુરુષોનું લક્ષણ બ્રાહ્મણોએ કર્યું છે. પરંતુ એ લક્ષણમાં અતિવ્યાપ્તિ આવે છે. કારણ કે બ્રાહ્મણ દ્વારા મારપીટ કરવાના કારણે જે બૌદ્ધે પરાણે વેદના પ્રામાણ્યનો સ્વીકાર કર્યો છે; તે બૌદ્ધ શિષ્ટ ન હોવા છતાં તેમાં વેદપ્રામાણ્ય-મતૃત્વસ્વરૂપ લક્ષણ સદ્ગત થાય છે. પરાણે વેદને પ્રમાણ માનનારા બૌદ્ધને લઈને આવતી અતિવ્યાપ્તિનું નિવારણ કરવા લક્ષણમાં ‘સ્વાસિષ્ઠ' આ પદનો નિવેશ કરવાથી અતિવ્યાપ્તિ નહીં આવે. કારણ કે તે બૌદ્ધમાં વેદપ્રામાણ્યમન્ત્રત્વ હોવા છતાં તે સ્વારસિક (પોતાની ઈચ્છાથી સ્વીકૃત) નથી. પરંતુ તે સ્વારસિક વિશેષણના નિવેશથી અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ આવશે. ૨૮ 577 7 777777 Page #34 -------------------------------------------------------------------------- ________________ કારણ કે સ્વારસિકવેદપ્રામાણ્યમનૃત્વ કોઈ વાર માટે વિવક્ષિત છે કે સદાને માટે વિવક્ષિત છે ?' આ બે વિકલ્પમાંથી પ્રથમ વિકલ્પને માનીએ તો જે પ્રથમ બ્રાહ્મણ હતો અને પછીના જન્મમાં બૌદ્ધ થયો. તે બૌદ્ધને લઈને લક્ષણમાં અતિવ્યામિ સ્પષ્ટ છે. કારણ કે બ્રાહ્મણના જન્મમાં તેણે ચોક્કસ જ વેદના પ્રામાણ્યનો સ્વીકાર કર્યો હતો. સદાને માટે વેદપ્રામાણ્યમનૃત્વ હોવું જોઈએ : આ બીજો વિકલ્પ સ્વીકારીએ તો તે બૌદ્ધને લઈને અતિવ્યામિ નહીં આવે; કારણ કે સદાને માટે તેણે વેદપ્રામાણ્યનો સ્વીકાર ર્યો નથી. પરંતુ એવી વિરક્ષામાં સૂતેલા બ્રાહ્મણને લઈને અવ્યામિ આવશે. કારણ કે શયન દરમ્યાન બ્રાહ્મણે તેવા પ્રામાણ્યનો સ્વીકાર કર્યો ન હોવાથી બ્રાહ્મણમાં સ્વારસિક સર્વકાલીન વેદપ્રામાણ્યમનૃત્વ નથી. આથી સમજી શકાશે કે વારિકવેમાથમનૃત્વ શિષ્ટત્વમ્ આ લક્ષણ અસદ્ગત છે. શિનું લક્ષણ શિષ્ટ અને અશિષ્ટ’ બન્નેમાં હોય તો અતિવ્યામિદોષ હોય છે. શિષ્ટનું લક્ષણ કોઈ શિષ્ટમાં ન ઘટે તો અવ્યામિદોષ હોય છે અને શિષ્ટમાત્રમાં એ લક્ષણ સદ્ગત ન બને તો અસંભવદોષ હોય છે... ઈત્યાદિ યાદ રાખવું. ૧૫-૧ળા બ્રાહ્મણોએ જાત પત્તિ જણાવાય છે શિટના લક્ષણમાં એનું DિIBBEAIિDEBAE B ETTE|D]EGEET ETER, D Page #35 -------------------------------------------------------------------------- ________________ तदभ्युपगमाद् यावन तव्यत्ययमन्तृता । तावच्छिष्टत्वमिति चेत्तदप्रामाण्यमन्तरि ॥१५-१८॥ “તેના સ્વીકારથી માંડીને જ્યાં સુધી તેના અભાવનો સ્વીકાર કરવામાં આવતો નથી ત્યાં સુધી(તેનું) શિષ્ટત્વ છે : આ પ્રમાણે જો કહેવામાં આવે તો તેના અપ્રામાણ્યનો સ્વીકાર કરનારમાં(અવ્યામિ આવશે... તેનું અનુસંધાન શ્લો.નં. ૧લ્માં છે.)-” આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે-વેદના પ્રામાણ્યનો સ્વીકાર ક્ય પછી જ્યાં સુધી વેદના અપ્રામાણ્યનો સ્વીકાર ક્ય ન હોય ત્યાં સુધી તે વ્યક્તિમાં શિષ્યત્વ મનાય છે. શિષ્ટત્વના એવા પ્રકારના સ્વરૂપથી શયનદશામાં બ્રાહ્મણે વેદના અપ્રામાણ્યનો ગ્રહ કરેલો ન હોવાથી સૂતેલા બ્રાહ્મણને લઈને અવ્યામિ નહીં આવે. યદ્યપિ વેદના પ્રામાણ્યનો સ્વીકાર કર્યા પછી બૌદ્ધની ધાકધમકીથી જે બ્રાહ્મણને વેદના અપ્રામાણ્યનો સ્વીકાર કરવો પડ્યો હોય તે બ્રાહ્મણને લઈને આવ્યામિ આવે છે, કારણ કે તેમાં વેદાપ્રામાયમન્સુત્વ છે; તેનો અભાવ નથી. પરંતુ અહીં પણ સ્વારસિક જ વેદાપ્રામાણ્યમનૃત્વ વિવક્ષિત હોવાથી, બૌદ્ધારા પરાણે વેદના અપ્રામાણ્યનો સ્વીકાર કરાવેલો બ્રાહ્મણમાં રિપિોતાની ઈચ્છાથી સ્વીકારેલ) વેદના અપ્રામાણ્યના મત્વનો અભાવ હોવાથી તેને લઈને આવ્યામિ નહીં આવે. આથી સમજી શકાશે કે જ્યાં સુધી વેદને પ્રમાણ માનવામાં આવે છે અને અપ્રમાણ * - ન S||DF\ BREADDED 30 SEEDEDDED_Dિ, Ba]D GS/SC/ST/SC/SONU SON S HE/SHEMES SMSMSMS Page #36 -------------------------------------------------------------------------- ________________ માનવામાં આવતા નથી, ત્યાં સુધી તે આત્મામાં શિષ્ટત્વ છે. વેદનું પ્રામાણ્ય પ્રમાકરણત્વ સ્વરૂપ છે અને અપ્રામાણ્ય અપ્રમાકરણત્વ સ્વરૂપ છે. અપ્રામાણ્યના ગ્રહનો અભાવ અને પ્રમાકરણત્વનો ગ્રહ બન્ને શિષ્ટત્વપ્રયોજક છે અને તેના અભાવ અર્થાઃ અપ્રમાકરણત્વ અને પ્રમાકરણત્વાભાવ શિષ્ટત્યના પ્રયોજક નથી. તેના અભાવ શિષ્ટત્વપ્રયોજક છે. વેતા સામાન...ઈત્યાદાકારક જ્ઞાનને અપ્રામાણ્યગ્રહ તરીકે અહીં વર્ણવ્યું છે અને તેવા પ્રમાણ...ઈત્યાદાકારક જ્ઞાનના અભાવ સ્વરૂપ; પ્રમાકરણત્વાભાવ છે. ઉપર જણાવ્યા મુજબ શયનાદિદશામાં વેદના અપ્રામાણ્યના ગ્રહનો અભાવ હોવાથી તેવા બ્રાહ્મણને લઈને અવ્યામિ આવતી નથી. પરંતુ જ્યાં અપ્રમાકરણત્વનું અને પ્રમાકરણત્વનું જ્ઞાન આહાર્ય(બાધકાલીન ઈચ્છાના કારણે ઉત્પન્ન થયેલું) હોય ત્યારે પ્રમાકરણત્વના ગ્રહની સાથે અપ્રમાકરણત્વનો ગ્રહ હોય તેમ જ અપ્રમાકરણત્વના ગ્રહની સાથે તેના અભાવનો પણ ગ્રહ હોય-એ બને. તેથી જે બૌદ્ધને અપ્રમાકરણત્વના જ્ઞાન પછી વેદના પ્રામાણ્યનો તેવો(આહાર્યગ્રહ) બોધ થાય તો તેને લઈને અતિવ્યામિ આવશે. તેના નિવારણ માટે અપ્રમાકરણત્વ અને પ્રમાકર ત્વાભાવ પ્રામાણ્યના વિરોધી વિવક્ષિત છે. આહાર્યાદિજ્ઞાન તેમ જ શયનાદિદશામાંનું પ્રમાકરણત્વાભાવાદિ પ્રામાયનું વિરોધી નથી. તેથી તેને લઈને અતિવ્યામિ વગેરે નહિ આવે. આ પ્રમાણે કહેવામાં આવે તો... અન્યત્ર દોષ Page #37 -------------------------------------------------------------------------- ________________ આવે છે. ||૧૫-૧૮ 88888 આ પ્રમાણે વેદને અપ્રમાણ નહિ માનનારને શિષ્ટ માનવામાં આવે તો જે દોષ આવે છે તે તપ્રામાયમન્તરિ...ઈત્યાદિ ગ્રંથથી જણાવાય છે अजानति च वेदत्वमव्याप्तं चेद विवक्ष्यते । वेदत्वेनाभ्युपगमस्तथापि स्याददः किल ।। १५-१९॥ ‘‘(વેદના અપ્રામાણ્યને માનનારા) અને વેદને નહિ જાણનાર એવા બ્રાહ્મણમાં લેવાપ્રામાખ્યમન્ત્ત્વનો વિરહ ન હોવાથી શિષ્ટલક્ષણ તે બ્રાહ્મણમાં અવ્યાસ છે. આ અવ્યામિદોષના નિવારણ માટે વેદસ્વરૂપે વેદના અભ્યુપગમની પણ વિવક્ષા કરાય તોપણ આ લક્ષણ... (આગળના વીશમા શ્લોકમાં જણાવ્યા મુજબ કાગડામાં અતિવ્યાસ છે.) આ પ્રમાણે ઓગણીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે જે બ્રાહ્મણ વેદને પ્રમાણ માનતો નથી અર્થાદ્ વેદને અપ્રમાણ માને છે અને વેદને વેદસ્વરૂપે જાણતો નથી; તે બ્રાહ્મણમાં શિષ્ટલક્ષણ સદ્ગત થતું ન હોવાથી અવ્યાપ્તિ આવે છે. આ અવ્યાકિના નિવારણ માટે શિષ્ટના લક્ષણમાં વેદસ્વરૂપે વેદના અભ્યુપગમનો નિવેશ કરી લેવો જોઈએ, તેથી અવ્યામિ નહીં આવે. કારણ કે જે બ્રાહ્મણે વેદના અપ્રામાણ્યનો સ્વીકાર કર્યો છે, તેણે વેદને વેદસ્વરૂપે જાણ્યા નથી. તેથી વેદને EZED UGC DOLO ૩૨ EEEEEEEE DO/D Page #38 -------------------------------------------------------------------------- ________________ વેદસ્વરૂપે જાણીને તેમાં અપ્રામાણ્યનો ગ્રહ બ્રાહ્મણે કર્યો ન હોવાથી વેદત્યેન વેદાભ્યપગમવિશિષ્ટ વેદાપ્રામાણ્યમતૃત્વનો વિરહ બ્રાહ્મણમાં છે જ, જેથી તાદશ શિષ્ટલક્ષણમાં બ્રાહ્મણને લઈને અવ્યામિ નહીં આવે. ‘વેદને વેદસ્વરૂપે જાણ્યા વિના વેદમાં અપ્રામાણ્યનો ગ્રહ કઈ રીતે થયો.’-આવી શંકા નહીં કરવી જોઈએ; કારણ કે વેવા અપ્રમાળમ્ આવા પ્રકારનો ગ્રહ ન હોવા છતાં રૂમપ્રમાળમ્ આ રીતે ઈદન્ત્યાદિ સ્વરૂપે વેદમાં અપ્રામાણ્યનો ગ્રહ થઈ શકે છે. વેદને વેદસ્વરૂપે જાણ્યા હોત તો તેમાં બ્રાહ્મણે અપ્રામાણ્યનો ગ્રહ કર્યો ન હોત. જો તેમ છતાં એવો ગ્રહ કર્યો જ હોત તો તેને શિષ્ટ માનવાની આવશ્યકતા ન હોવાથી તે બ્રાહ્મણમાં શિષ્ટલક્ષણ ન જાય તે ઈષ્ટ જ છે. આથી સમજી શકાશે કે ‘વેવત્તેન વેલા મ્યુપામવિશિષ્ટવેવાપ્રમાળ્યમતૃત્વવિદ્દ: શિષ્ટત્વમ્' આ પ્રમાણે શિષ્ટનું લક્ષણ છે. પરંતુ આ લક્ષણ આગળના શ્લોકથી જણાવાશે તેમ કાગડામાં અતિવ્યાસ બને છે. ૧૫-૧૯ા K કાગડામાં લક્ષણ જે રીતે અતિવ્યાસ બને છે, તે જણાવાય છે - ब्राह्मणः पातकात् प्राप्तः, काकभावं तदापि हि । व्याप्नोतीशं च नोत्कृष्टज्ञानावच्छेदिका तनुः || १५-२०॥ ‘‘બ્રાહ્મણ પાપના યોગે કાગડાના જન્મને પ્રાપ્ત કરે EEEEEEE DODODO ૩૩ Page #39 -------------------------------------------------------------------------- ________________ ત્યારે પણ તેમાં લક્ષણ સદ્ગત થશે. (અર્થાત્ એવા કાગડાને લઈને અતિવ્યાપ્તિ આવશે. તેના નિવારણ માટે) ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદક શરીરઘટિત લક્ષણ ઈશ્વરમાં નહિ જાય.''આ પ્રમાણે વીશમા શ્લોકનો સામાન્ય અર્થ છે. આશય એ છે કે, જ્યારે બ્રાહ્મણ કાગડાના જન્મની પ્રાપ્તિના કારણભૂત પાપવિશેષે કાગડાની અવસ્થાને પ્રાપ્ત કરે છે ત્યારે પણ શિષ્ટનું લક્ષણ તેમાં સદ્ગત થશે. કારણ કે બ્રાહ્મણના ભવમાં વેદના પ્રામાણ્યનો સ્વીકાર કર્યો હતો અને કાગડાના ભવમાં વેદના અપ્રામાણ્યનો સ્વીકાર કર્યો નથી. આ રીતે કાગડાને લઈને અતિવ્યાપ્તિ આવે છે; તેના નિવારણ માટે લક્ષણમાં ‘ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદશરીરવત્ત્વ’નો વેિશ કરાય તો કાગડામાં લક્ષણ નહિ જાય. કારણ કે કાગડાનું શરીર ઉત્કૃષ્ટ જ્ઞાનનું અવચ્છેદક નથી. એવું શરીર મનુષ્યાદિનું હોય છે. તિર્યંચોનું શરીર અપકૃતજ્ઞાનાવચ્છેદક હોય છે. એ લોકોની(નૈયાયિકાદિની) માન્યતા મુજબ આત્મા વિભુ છે. આત્માના દરેક પ્રદેશમાં જ્ઞાનની ઉત્પત્તિ થતી નથી. સમસ્તજગવ્યાપી આત્મા હોવા છતાં શરીરપ્રમાણ આત્માના પ્રદેશમાં જ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. તેથી શરીરને જ્ઞાનનું અવચ્છેદક કહેવાય છે. તિર્યંચોનું જ્ઞાન મનુષ્યાદિના જ્ઞાનની અપેક્ષાએ અપકૃષ્ટ હોવાથી કાગડાનું શરીર ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદક ન હોવાથી ‘ઉત્કૃષ્ટજ્ઞાનાवच्छेदकशरीरवत्त्वे सति वेदत्वेन वेदाभ्युपगमविशिष्टवेदाપ્રામાણ્યમન્ત્રવિરહઃ શિષ્ટત્વમ્' આ લક્ષણ કાગડામાં જતું OLD LO OLD ૩૪ CL AL CL RLDDD Page #40 -------------------------------------------------------------------------- ________________ નથી. પરંતુ આવું શિનું લક્ષણ ભવાનીપતિ(શંકર)-ઈશ્વરમાં જતું નથી. કારણ કે પરમાત્મા-ઈશ્વરને શરીર જ હોતું નથી. તેથી ઈશ્વરને લઈને આવ્યામિ આવે છે. ઈત્યાદિ સમજી લેવું. ૧૫-૨૦ 88888 એ અવ્યામિના નિવારણ માટેના ઉપાયથી જે દૂષણ છે, તે જણાવાય છેअन्याङ्गरहितत्वञ्च, तस्य काकभवोत्तरम् । देहान्तराग्रहदशामाश्रित्यातिप्रसक्तिमत् ॥१५-२१॥ પૂર્વે જણાવ્યા મુજબ ઈશ્વરને લઈને આવતી અવ્યામિના નિવારણ માટે અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદક-શરીરરહિતત્વની વિવક્ષા કરાય તો બ્રાહ્મણના ભવ પછી મળેલા કાગડાના ભવ પછી શરીરમંતરનું ગ્રહણ કર્યું ન હોય તે દશાને લઈને અતિવ્યામિ આવે છે.''-આ પ્રમાણે એક્વીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. આશય સ્પષ્ટ છે કે પૂર્વે જણાવ્યા મુજબ પરમાત્મા અશરીરી હોવાથી ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરવવ(શરીર) તેઓમાં નથી. એ રીતે શિનું લક્ષણ પરમાત્મા-ઈશ્વરમાં ન જવાથી અવ્યામિ આવે છે. તેના નિવારણ માટે ઉત્કૃષ્ટજ્ઞાનવછેરાશારીરત્વે સતિ-એના બદલે અન્યાગૈરહિતત્વ અર્થી ઉપષ્ટજ્ઞાનવિષે શારીરહિતત્વે સતિ આવો નિવેશ કરવો જોઈએ. જેથી કાગડામાં અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીર ટિIિDEPENIBEN DEE DEDHEADDDDD GES/C/ST/SC/ST/SC/S Page #41 -------------------------------------------------------------------------- ________________ રહિતત્વ ન હોવાથી અને ઈશ્વરમાં તે હોવાથી અનુક્રમે અતિવ્યામિ અને અવ્યામિ નહીં આવે. પરંતુ તાદશ વિવક્ષાથી પ્રથમ જે બ્રાહ્મણ હતો ત્યાર પછી તે તેવા પ્રકારના પાપના યોગે કાગડો થયો અને ત્યાર પછી બીજા ભવમાં જતાં પૂર્વે તે ભવનું શરીર ગ્રહણ કરતાં પૂર્વે જે શરીરરહિત અવસ્થા છે; (કાગડાનું શરીર જતું રહ્યું છે અને બીજું હજુ ગ્રહણ ક્યું નથી.) તે અવસ્થાપન્ન બ્રાહ્મણજીવમાં શિષ્ટનું લક્ષણ જવાથી અતિવ્યાપ્તિ આવે છે. ૧૫-૨૧૫. GALAU અતિવ્યામિનું નિવારણ કરાય છેअवच्छेदकदेहानामपकृष्टधियामथ । सम्बन्धविरहो यावान्, प्रामाण्योपगमे सति ॥१५-२२॥ “વેદના પ્રામાણ્યનો સ્વીકાર કર્યો છતે અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરોનો જ્યાં સુધી સંબંધનો અભાવ છે...” બાવીસમા શ્લોકનો આટલો અર્થ છે. જે અપૂર્ણ છે. તેનો બાકીનો અંશ ત્રેવીસમા શ્લોકમાં જણાવાશે. તેથી શ્લોકાર્થનું અનુસંધાન કરીને એને યાદ રાખી આગળના શ્લોકનો અર્થી વિચારવો. ૧૫-૨૨ા 8888 ઉપર જણાવ્યા મુજબ બાકીના અર્થને જણાવાય છે Page #42 -------------------------------------------------------------------------- ________________ अप्रामाण्यानुपगमस्तावत्कालीन एव हि । शिष्टत्वं काकदेहस्य, प्रागभावस्तदा च न ।। १५-२३॥ ‘...તેટલા કાળનો જ વેદના અપ્રામાણ્યના અભ્યુપગમનો અભાવ, શિષ્ટત્વ છે. કાગડાના શરીરનો પ્રાગભાવ ત્યારે નથી.’’–આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે સ્થૂલ રીતે અહીં એટલું યાદ રાખવું કે જે વખતે વેદને પ્રમાણ માનવાનું કાર્ય કર્યું છે તે સમય વેદના પ્રામાણ્યના અભ્યુપગમનો કાળ છે. જે કાળમાં વેદને વેદસ્વરૂપે જાણીને તેના અપ્રામાણ્યને સ્વીકાર્યું નથી, તે વેદત્યેન(વેદસ્વરૂપે) વેદના અપ્રામાણ્યના અપગમના વિરહનો કાળ છે અને જ્યાં સુધી અપહૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરની(કાગડાદિના શરીરની) પ્રાપ્તિ થઈ નથી; તે બધો કાળ અપહૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરના સંબંધનો વિરહકાળ છે. આ ત્રણેય કાળ, સમાન(એક) કાળ હોય ત્યારે શિષ્ટત્વ હોય છે. અન્યથા શિષ્ટત્વ હોતું નથી. વેદપ્રામાણ્યના અશ્રુપગમનો કાળ; અહીં કાગડો થવાની પૂર્વે એટલે કે કાગડાના પ્રાગભાવ વખતે હતો. તે, કાગડાના મરણ પછી બીજા શરીરને ગ્રહણ કરવાની પૂર્વે(વિગ્રહ-ગતિમાં) નથી. તેથી અતિવ્યામિ નથી આવતી... ઈત્યાદિ સમજી શકાય એવું છે. આથી નિશ્ચિત થાય છે કે “જેટલા કાળ સુધી વેત્લેન વેદના અપ્રામાણ્યના અભ્યુપગમનો વિરહ; વેદપ્રામાણ્યના અલ્યુપગમ સમાનકાલીન યાવદ્ અપહૃષ્ટ GRLD VCDR ૩૭ 66 Page #43 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાવચ્છેદકશરીરસંબંધ ભાવ(પ્રાગભાવ)સમાનકાલીન છે, તેટલા કાળ માટે તે શિષ્ટ છે.” આ મુજબ બ્રાહ્મણ પણ બૌદ્ધ થયો. જ્યાં સુધી તેણે વેદના અપ્રામાણ્યનો સ્વીકાર ક્ય નથી, ત્યાં સુધી તે શિષ્ટ છે જ. બૌદ્ધ પણ બ્રાહ્મણ થયો. પરંતુ જ્યાં સુધી તેણે વેદના પ્રામાણનો સ્વીકાર ક્ય નથી, ત્યાં સુધી તે અશિષ્ટ જ છે. આ પ્રમાણે પદ્મનાભનામના વિદ્વાને જણાવ્યું છે. યદ્યપિ; શિષ્ટ એવા બ્રાહ્મણમાં; વેદપ્રામાણ્યાભ્યપગમસમાનકાલીન અન્ય(સ્વભિન્ન બૌદ્ધાદિ બીજા ભવમાં કાગડાદિ થયેલા) અપકૃષ્ણજ્ઞાનાવચ્છેદકશરીરના સંબંધનો વિરહ ન હોવાથી(તાદશ સંબંધ હોવાથી) શિનું લક્ષણ સદ્ગત થતું ન હોવાથી અવ્યામિ આવે છે. પરંતુ તેના નિવારણ માટે વેદપ્રામાણ્યાભ્યપગમસમાનકાલીનત્વની જેમ અર્થાત્ કાલિસામાનાધિકરણ્યની જેમ; દેશિક સામાનાધિકરણ્યનો પણ નિવેશ સમજી લેવો જોઈએ. તેથી અન્યકાલીન વેદપ્રામાણ્યનો અભ્યપગમ, અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરસંબંધનો વિરહ અને વેદના અપ્રામાણ્યના અભ્યપગમનો અભાવ : આ ત્રણે ય જેમ એક(સમાન)કાલવૃત્તિ લેવાય છે તેમ એક(આત્મસ્વરૂ૫) અધિકરણવૃત્તિ લેવાય છે. જેથી ઉપર જણાવ્યા મુજબ અન્ય(સ્વભિન્ન) અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરસંબંધને(શરીરસંબંધના વિરહના અભાવને) લઈને આવ્યામિ નહીં આવે. આથી સમજી શકાશે કેयावन्तं कालं वेदत्वेन वेदाप्रामाण्याभ्युपगमस्य विरहो वेद GEEEEEEEEEEEEEEEEE , GEEEEEEEEEEEEED Page #44 -------------------------------------------------------------------------- ________________ प्रामाण्याभ्युपगमसमानकालीनतत्समानाधिकरण- (वेदप्रामाण्याभ्युपगमसमानाधिकरण) - यावदपकृष्टज्ञानावच्छेदकशरीरસંબંધામાવસમાનાજીનસ્તાવનું વ્યાજ મેં શિષ્ટઃ ... ઈત્યાદિ અધ્યાપક પાસેથી બરાબર સમજી લેવું જોઈએ. 888 લક્ષણના ઉપર્યુક્ત તાત્પર્યમાં દોષ જણાવાય છે नैवं तदुत्तरे विप्रेऽव्याप्तेः प्राक्प्रतिपत्तितः । प्रामाण्योपगमात् तन्न, प्राक् तत्रेति न सेति चेत् ॥ १५-२४॥ ઉપર જણાવેલું શિષ્ટનું લક્ષણ બરાબર નથી. કારણ કે કાગડાના ભવની પછીના બ્રાહ્મણના ભવમાં પૂર્વભવસંબંધી વેદપ્રામાણ્યના અભ્યુપગમને આશ્રયીને અવ્યામિ આવે છે. વેદપ્રામાણ્યનો સ્વીકાર કરે નહીં ત્યાં સુધી તે બ્રાહ્મણમાં શિષ્ટત્વ મનાતું નથી. તેથી અવ્યાપ્તિ નથી.-આ પ્રમાણે કહેવામાં આવે તો... (જે દોષ છે તે આગળ જણાવાશે)’’–આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો શબ્દાર્થ છે. 1194-2311 કહેવાનો આશય એ છે કે ત્રેવીસમા શ્લોકના અંતે શિષ્ટલક્ષણનું જે તાત્પર્ય જણાવ્યું છે, તે યુક્ત નથી. કારણ કે જે બ્રાહ્મણ હતો. ત્યાર પછી કાગડો થયો અને પછી બ્રાહ્મણ થયો. આ બ્રાહ્મણે; પ્રથમ બ્રાહ્મણના ભવમાં વેદના પ્રામાણ્યનો અભ્યુપગમ કર્યો હતો અને વર્તમાનમાં વેદના અપ્રામાણ્યના અભ્યુપગમનો વિરહ છે. પરંતુ તે L LLLLL 小可可 RECE 可可 ૩૯ Page #45 -------------------------------------------------------------------------- ________________ વિરહ, પ્રથમ બ્રાહ્મણના ભાવસંબંધી વેદપ્રામાણ્યાભ્યપગમસમાનકાલીન, સાવ અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરના સંબંધના અભાવના અસમાનકાલીન છે. કારણ કે વચ્ચેના કાગડાના ભવના કારણે કાકશરીરના સંબંધનો પ્રાગભાવ(વિરહ) નાશ પામ્યો છે. આથી આ બ્રાહ્મણમાં શિટનું લક્ષણ જતું નથી. તેથી અવ્યામિ આવે છે. યદ્યપિ કાગડાના ભવ પછીના બ્રાહ્મણના ભવમાં જ્યાં સુધી એણે વેદપ્રામાણ્યનો સ્વીકાર કર્યો નથી ત્યાં સુધી તે અશિષ્ટ જ હોવાથી તે લક્ષ્ય નથી અને લક્ષ્યભિન્ન-અલક્ષ્યમાં લક્ષણ ન જાય તે તો ઈષ્ટ જ છે. તેમ જ જ્યારે તે વેદપ્રામાણ્યનો સ્વીકાર કરશે ત્યારે તો લક્ષણ સદ્ગત થવાનું છે જ. એટલે અવ્યામિ નહીં આવે. આ પ્રમાણે કહી શકાય છે. પરંતુ આનો અર્થ એ થયો કે કોઈ એક વિશેષ જ વેદપ્રામાણ્યના અભ્યપગમનું ગ્રહણ કરવું જોઈએ... (તેમ કરવાથી જે દોષ આવે છે; તે આગળના શ્લોકથી જણાવાય છે.) ૧૫-૨૪ ઉપર જણાવ્યા મુજબ તે બ્રાહ્મણને અલક્ષ્ય માનીને અવ્યામિનું વારણ કરવાથી જે દોષ આવે છે-તે જણાવાય છે यत्किञ्चित्तद्ग्रहे पश्चात्, प्राक् च काकस्य जन्मनः । विप्रजन्मान्तराले स्यात्, सा ध्वंसप्रागभावतः ॥१५-२५॥ S|D],EN,DEESE DEF\ V EDIEEEEEEEEEEEED Page #46 -------------------------------------------------------------------------- ________________ “યત્કિંચિદ્ વેદપ્રામાણ્યના અભ્યપગમનો લક્ષણમાં નિવેશ કરાય તો કાગડાના જન્મની પૂર્વે અને પછીના બ્રાહ્મણના બન્ને જન્મોના અંતરાલમાં કાગડાના શરીરસંબંધના ધ્વંસ અને પ્રાગભાવને આશ્રયીને અતિવ્યામિ આવશે.”-આ પ્રમાણે પચીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. આશય એ છે કે પૂર્વે જે રીતે અલક્ષ્ય માનીને તેમ જ ભવિષ્યમાં વેદપ્રામાયનો સ્વીકાર કરશે એટલે લક્ષણ સમન્વય થશે-એમ કહીને અવ્યામિનું નિવારણ કર્યું હતું તે રીતે તો અલક્ષ્યમાં પણ લક્ષણસમન્વય થવાથી અતિવ્યામિ આવશે. યત્કિંચિ–ગમે તે વેદપ્રામાણ્યના અભ્યપગમના નિવેશથી; કાગડાના પૂર્વેનો અને પછીનો જે બ્રાહ્મણનો જન્મ છે, તે જન્મના શરીરને ગ્રહણ કરવા પૂર્વેની અંતરાલવચ્ચેની અવસ્થાને લઈને શિષ્ટલક્ષણમાં અતિવ્યામિ આવે છે. કારણ કે અપકુટજ્ઞાનાવચ્છેદક કાગડાના શરીરના સંબંધના ધ્વસ અને પ્રાગભાવને લઈને ત્યાં લક્ષણ સદ્ગત થાય છે. આશય એ છે કે જે બ્રાહ્મણ મરીને કાગડો થયો અને ત્યાર બાદ મરીને બ્રાહ્મણ થવાનો છે, તે કાગડાના મરણ પછી; જે ઉત્તર ભવ સ્વરૂપ બ્રાહ્મણનો ભવ થવાનો છે, તે બ્રાહ્મણના શરીરને હજુ ગ્રહણ કર્યું નથી ત્યાં સુધીની અંતરાલદશામાં ઉત્તરકાળના બ્રાહ્મણના ભવસંબંધી વેદપ્રામાણ્યના અભ્યપગમસમાનકાલીન જે કાગડાના GENESIDEBDિGET BE DEEDED]D]D]D]DF\D Page #47 -------------------------------------------------------------------------- ________________ શરીરનો ધ્વંસ છે; (અપકુટજ્ઞાનાવચ્છેદકશરીરસંબંધાભાવ છે) તેને લઈને લક્ષણ સદ્ગત બને છે. તેથી અતિવ્યામિ આવે છે. પૂર્વબ્રાહ્મણભવ દરમ્યાનનો(કાગડાના ભવની પૂર્વેનો) કાગડાના શરીરનો પ્રાગભાવ; ઉત્તરકાલીન બ્રાહ્મણના ભવસંબંધી વેદપ્રામાણ્યાભ્યપગમ સમાનકાલીન જ નથી; તેથી તે પ્રા બ્રાહ્મણના મરણ પછી; બ્રાહ્મણના શરીરનો ત્યાગ કર્યા પછી જ્યાં સુધી કાગડાના શરીરનું ગ્રહણ કર્યું નથી ત્યાં સુધીની અંતરાલદશામાં પ્રથમ બ્રાહ્મણ-ભવકાલીન વેદપ્રામાણ્યાભ્યપગમસમાનકાલીન કાગડાના શરીરના પ્રાગભાવને લઈને લક્ષણ સદ્ગત બને છે. તેથી અતિવ્યામિ આવે છે. આ બન્ને અતિવ્યામિ શરીરાગ્રહણ-દશામાં આવતી હોવાથી તેના નિવારણ માટે શરીરવત્ત્વનો નિવેશ કરવાથી અતિવ્યામિ નહીં આવે. તેથી વિશ ઈત્યાદિ ગ્રંથથી અન્યત્ર દોષ જણાવાય છે. આશય એ છે કે જે પૂર્વે બ્રાહ્મણ(જન્મથી બ્રાહ્મણ) હતો. પછી તે, તે જન્મમાં જ બૌદ્ધ થયો; તેને શયનાબ સ્થાદિ દશામાં વેદાપ્રામાણ્યના અભ્યપગમનો વિરહ છે. તે વિરહમાં બ્રાહ્મણભવસંબંધી વેદપ્રામાણ્યાભ્યપગમસમાનકાલીન વાવ અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરસંબંધાભાવસમાનકાલીનત્વ હોવાથી તેવા બૌદ્ધમાં લક્ષણ સંગત થાય છે. તેથી અતિવ્યામિ આવશે. ઈત્યાદિ સ્પષ્ટ છે.૧૫-૨પા 888888 ED BY DEEEEED Page #48 -------------------------------------------------------------------------- ________________ ઉપર જણાવેલા અતિવ્યામિ-અવ્યામિદોષના નિવારણ માટે ઉપાય જણાવીને તેમાં દોષ જણાવાય છે जीववृत्तिविशिष्टाङ्गाभावाभावग्रहोऽप्यसन् । उत्कर्षश्चापकर्षश्च, व्यवस्थो यदपेक्षया ॥१५-२६॥ “ઉપર જણાવેલા અતિવ્યામિ વગેરે દોષના નિવારણ માટે જીવમાં રહેનાર જે ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરનો અભાવ; તેના અભાવનો નિવેશ કરાય તો તે પણ અસત્ છે. કારણ કે ઉત્કર્ષ અને અપકર્ષ અપેક્ષાએ વ્યવસ્થિત છે.”-આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે વેદના પ્રામાણ્યનો સ્વીકાર કરનાર અને વેદના અપ્રામાણ્યને હજુ સુધી નહિ સ્વીકારનાર; ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદકશરીરના અભાવના અભાવવાળો હોય તો તે શિષ્ટ છે. આ પ્રમાણેના તાત્પર્યની વિવક્ષામાં કાગડામાં અતિવ્યામિ નહીં આવે. તેમ જ અંતરાલમાં પણ અતિવ્યામિ નહીં આવે. કારણ કે ત્યાં ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરનો અભાવ છે, તેનો અભાવ નથી. તેથી સામાન્ય રીતે એ નિવેશથી પૂર્વોક્ત અતિવ્યાખ્યાદિ દોષનું નિવારણ થતું હોય-એવું લાગે; પરંતુ તે નિવેશ ખરી રીતે કાગડામાં અને ઈશ્વરમાં આવતી અતિવ્યામિ અને અવ્યામિનું નિવારણ કરવા માટે સમર્થ નથી. કારણ કે ઉત્કર્ષ અને અપકર્ષ અપેક્ષાએ વ્યવસ્થિત છે. અર્થા જે ઉત્કૃષ્ટ મનાય છે; તે બીજાની અપેક્ષાએ અપકૃષ્ટ છે અને જે અપકૃષ્ટ મનાય છે તે બીજા કોઈની અપેક્ષાએ ઉત્કૃષ્ટ હોય છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ કીડીની અપેક્ષાએ કાગડાનું જ્ઞાન ઉત્કૃષ્ટ છે અને દેવની અપેક્ષાએ બ્રાહ્મણનું જ્ઞાન અપફૂટ છે. એ અપેક્ષાએ કાગડાનું શરીર અપકુટજ્ઞાનાવચ્છેદક નથી અને બ્રાહ્મણનું શરીર અપકૃષ્ણજ્ઞાનાવચ્છેદક છે. તેથી જીવવૃત્તિત્વવિશિષ્ટ (જીવમાં રહેનારો) ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરના અભાવ(કીડીમાં વૃત્તિ)નો અભાવ તો કાગડામાં પણ છે અને ત્યાં પૂર્વે જણાવ્યા મુજબ પ્રાશ્મવસંબંધી વેદપ્રામાણ્યાભ્યપગમ સમાનકાલીન વેદાપ્રામાણ્યાભ્યપગમનો વિરહ પણ છે. તેથી કાગડાને લઈને અતિવ્યામિ આવે છે. તેમ જ બ્રાહ્મણમાં તેવા પ્રકારનો; વેદાપ્રામાયના અભ્યપગમનો વિરહ હોવા છતાં; ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરનો(દેવની અપેક્ષાએ) અભાવ છે પરંતુ તેનો અભાવ નથી. તેથી બ્રાહ્મણને લઈને અવ્યામિ આવે છે. “યદ્યપિ ઉપર જણાવ્યા મુજબ અપેક્ષાએ ઉત્કર્ષ અને અપકર્ષ માનીએ તો અતિવ્યામિ વગેરે દોષનો સંભવ છે. પરંતુ ઉત્કર્ષ અને અપકર્ષને અહીં અપેક્ષાએ માનતા નથી, પારિભાષિક માનીએ છીએ. કાગડાદિ તિર્યંચોના જ્ઞાનમાં નહિ રહેનારી અને બ્રાહ્મણ-દેવ વગેરેના જ્ઞાનમાં રહેનારી મનુષ્યાદિના જ્ઞાનસાધારણ ઉત્કર્ષ નામની જાતિવિશેષ છે. (અને કાગડાદિના જ્ઞાનમાં રહેનારી અપકર્ષજાતિવિશેષ છે.) તેથી તેને આશ્રયીને કાગડાદિનું જ્ઞાન અપકૃષ્ટ(અપકર્ષાશ્રય) જ છે અને બ્રાહ્મણાદિનું જ્ઞાન ઉત્કૃષ્ટ(ઉત્કર્ષાશ્રય) જ છે. તેથી ઉપર જણાવ્યા મુજબ DEE DEEEEEEES\D DEEEEEEEEEEEEE GPSC/ST/SC/SONGS/SC/ST/E. Page #50 -------------------------------------------------------------------------- ________________ અતિવ્યામિ વગેરેનો સંભવ નથી.”-આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે આવું કહેનારાના મતે ઉત્કર્ષ અને અપકર્ષ નામની તે તે જાતિ માનવાનું શક્ય જ નથી. કહેવાનો આશય એ છે કે આ રીતે કાર્યમાત્રવૃત્તિ જાતિનો સ્વીકાર કરવામાં આવે તો જેમ “ઘટત્નાવચ્છિન્ન ઘટમાત્રની પ્રત્યે મૃત્તિકા(માટી)સામાન્ય કારણ છે.”-આ પ્રમાણે કાર્યકારણભાવ મનાય છે; તેમ ઉત્કર્ષાવચ્છિન્ન (ઉત્કૃષ્ટત્નાવચ્છિન્ન) જ્ઞાનમાત્રની પ્રત્યે મનુષ્યાદિ(મનુષ્યદેવ) સાધારણ કોઈ ધર્મવિશેષે કરી કોઈ અનુગત કારણની કલ્પના કરવી પડશે. યદ્યપિ ઈશ્વરીયજ્ઞાન નિત્ય હોવાથી તે કાર્ય સ્વરૂપ નથી અને ઉત્કર્ષ સ્વરૂપ જાતિ તો તેમાં પણ છે. તેથી તે કાર્યમાત્રવૃત્તિ જાતિ ન હોવાથી તદવચ્છિન્ન ઉત્કૃષ્ટજ્ઞાનની પ્રત્યે અનુગત કારણ માનવાની આપત્તિ નહીં આવે. પરંતુ દેવદત્તાદિજ્ઞાનનિષ્ઠ જજતાવચ્છેદક સ્વરૂપે જે અપકર્ષવિશેષ છે; તેને લઈને (તેની સાથે) તે ઉત્કર્ષ નામની જાતિવિશેષમાં સાર્ધ આવે છે. તેથી તેમાં જાતિત્વ (તેને જાતિ) નહિ મનાય. આશય એ છે કે દેવાદિની અપેક્ષાએ દેવદત્તાદિનું જ્ઞાન અપકૃષ્ટ છે. તે અપકૃષ્ટ જ્ઞાનસ્વરૂપ કાર્યસામાન્યની પ્રત્યે કોઈને પણ અનુગત કારણ માનવું પડે છે. તેમાં રહેલી કારણતાનિરૂપિતકાર્યતાનો અવચ્છેદક અપકર્ષ-વિશેષ છે, જે કાગડાદિના જ્ઞાનમાં પણ છે. ઉર્ષને છોડીને અપકર્ષવિશેષ કાગડાદિના જ્ઞાનમાં છે. અપકર્ષને (અપકર્ષ D]D]]D]D]]D]D GS/BOEMS/BOEMS/DE DિDEDIEGEEEEEED /BOEMS/GOEMSMSMSMS Page #51 -------------------------------------------------------------------------- ________________ વિશેષને) છોડીને ઉત્કર્ષજાતિવિશેષ ઈશ્વરીય જ્ઞાનમાં છે અને અપકર્ષવિશેષ તેમ જ ઉત્કર્ષ જાતિ, બંન્ને દેવદત્તાદિના જ્ઞાનમાં છે. આથી આ રીતે સાક્કર્મ આવતું હોવાથી ઉત્કર્ષવિશેષને જાતિ નહીં મનાય. તેથી ઉપર જણાવ્યા મુજબ ઉત્કર્ષ અને અપકર્ષને અપેક્ષાએ વ્યવસ્થિત માનવા જોઈએ. જેથી ઉપર જણાવ્યા મુજબ અતિવ્યામિ વગેરે દોષોનો ઉદ્ધાર શક્ય નથી. યદ્યપિ તે તે (જેને શિષ્ટ માનવાના નથી તે તે) કાગડાદિના જ્ઞાનાવચ્છેદક શરીરસંબંધાભાવકૂટ(સમુદાય) સ્વરૂપ ઉત્કર્ષને માનવાથી ઉપર જણાવેલા દોષોનો સંભવ નથી. પરંતુ તાદશ સંબંધાભાવફૂટનું જ્ઞાન થઈ શકે એમ નથી. તેથી તેને લઈને કરાતું શિષ્ટત્વનું નિર્વચન વચન માત્ર છે. ૧૫-૨૦ GALAR એક જન્મને આશ્રયીને પોતાના અધિકરણમાં રહેનાર અને પોતાના ઉત્તરકાળમાં રહેનાર જે વેદપ્રામાણ્યના અભ્યપગમનો ધ્વંસ, તેના આધારથી ભિન્ન આધારભૂત કાળમાં ગ્રહણ કરેલા વેદપ્રામાયના સ્વીકારના ઉત્તરકાળમાં રહેનાર જે વેદાપ્રામાણ્યના અભ્યપગમનો અભાવ છે તેને શિષ્ટત્વ કહેવાય છે.”-આ પ્રમાણે શિષ્ટનું લક્ષણ કરીએ તો કોઈ દોષ નથી. જે વેદને પ્રમાણ માને છે અને વેદને અપ્રમાણ માનતો નથી, તેને સામાન્ય રીતે શિષ્ટ કહેવાય છે. વેદના પ્રામાયનો અભ્યપગમ અને વેદના અપ્રામાણ્યનો અભ્યપગમ, એ બન્નેનો અભાવ, એ બંન્નેનો સમય અને Page #52 -------------------------------------------------------------------------- ________________ એ બન્નેના અધિકરણ... વગેરેને આશ્રયીને અહીં લક્ષણનો વિચાર કરવાનો છે. એક જન્મને આશ્રયીને જ અહીં વેદપ્રામાણ્યાભુપગમાદિની વિવેક્ષા હોવાથી પૂર્વભવના કે આગળના (ઉત્તર)ભવના વેદપ્રામાણ્યને લઈને કાગડાદિમાં કે અંતરાલ (વિગ્રહગતિમાં)દશામાં લક્ષણસમન્વય નહિ થાય. વેદના અપ્રામાણ્યના અભ્યાગમનો વિરહ જે આત્માનો છે તે આત્માના જ વેદપ્રામાણ્યના અભ્યપગમાં ગ્રહણ કરવા માટે સ્વમાનધિ૨ા પદનું ઉપાદાન છે. અન્યથા ચૈત્રના વેદપ્રામાણ્યના અભ્યપગમને લઈને મૈત્રના વેદાપ્રામાણ્યના અભ્યપગમને લેવાથી ચૈત્રાદિમાં લક્ષણ સંગત નહીં થાય. | વેદાપ્રામાણ્યના અભ્યપગમનો વિરહ પણ; સ્વોત્તરવેદપ્રામાણ્યના અભ્યપગમના ધ્વસના આધારભૂત કાળમાં વૃત્તિ ન હોવો જોઈએ. અન્યથા જે વેદને પ્રમાણ માનતો હતો, પછી બૌદ્ધાદિ બની વેદને પ્રમાણ માનવાનું બંધ કર્યું, પરંતુ હજુ તેણે વેદના અપ્રામાણ્યના અભ્યાગમનો સ્વીકાર કર્યો નથી, તે આત્માના વેદાપ્રામાણ્યના અભ્યપગમના વિરહને લઈને અતિવ્યામિ આવશે. પૂર્વે વેદપ્રામાયનો સ્વીકાર કરતાં પહેલાં વેદના અપ્રામાણ્યનો સ્વીકાર જેણે કર્યો ન હતો. પરંતુ પાછળથી વેદપ્રામાણ્યનો સ્વીકાર કર્યો અને પછી વેદાપ્રામાણ્યનો સ્વીકાર ક્ય, ત્યાં પૂર્વકાળમાં વૃત્તિ એવા તે વેદા ET DEEEEEEEE ELDEEND|D]D]D]E Page #53 -------------------------------------------------------------------------- ________________ પ્રામાણ્યાભ્યપગમના વિરહને લઈને અતિવ્યામિ આવશે. તેના નિવારણ માટે વેદાપ્રામાણ્યાભ્યપગમનો વિરહ, તાદશ વેદપ્રામાણ્યાભ્યપગમના ઉત્તરકાળમાં વૃત્તિ હોવો જોઈએ. તેથી અતિવ્યામિ નહીં આવે. શિષ્ટ બ્રાહ્મણ વેદને પ્રમાણ માને છે અને એ ભવમાં જ્યાં સુધી તે વેદના અપ્રામાયનો સ્વીકાર કરતો નથી, ત્યાં સુધી તેનામાં વેદાપ્રામાણ્યાભ્યાગમનો વિરહ છે. એ વિરહ-પોતાના અધિકરણમાં રહેનાર એવા પોતાનાથી ઉત્તરક્ષણમાં રહેનાર વેદપ્રામાણ્યના સ્વીકારના ધ્વસના કાળમાં નથી. તેથી તે કાળ વેદપ્રામાણ્યાભ્યપગમનો ઉત્તરકાળ છે અને તેમાં તે(વિરહ) વૃત્તિ છે. આથી સમજી શકાશે કે એક જન્મને આશ્રયીને વેદાપ્રામાણ્યના અભ્યપગમના વિરહના અધિકરણમાં રહેનાર-તેમ જ વેદાપ્રામા યના અભ્યપગમના વિરહના ઉત્તરકાળમાં રહેનાર વેદપ્રામાણ્યના અભ્યપગમના ધ્વસના અધિકરણકાળથી ભિન્ન અધિકરણકાળભૂત વેદપ્રામાણ્યના અભ્યપગમના ઉત્તરકાળમાં રહેનાર-જે વેદાપ્રામાણ્યના અભ્યપગમનો વિરહ છે; તેને શિષ્ટત્વ કહેવાય છે. અર્થાત્ તાદશ વિરહ સ્વરૂપ શિષ્ટનું શિષ્ટત્વ છે. અત્યંત સ્થૂલ રીતે સમજવું હોય તો, “એક જ જન્મને આશ્રયીને વેદપ્રામાણ્યનો અભ્યપગમ હોય તેનો ધ્વંસ થયેલો ન હોય, ત્યાર પછી વેદના અપ્રામાણ્યનો અભ્યપગમ થયેલો ન હોય તો તે એક વ્યક્તિની અપેક્ષાએ શિષ્ટત્વ છે.”-આ રીતે સમજી શકાશે. Page #54 -------------------------------------------------------------------------- ________________ આવી વિવક્ષામાં કોઈ પણ દોષ નહીં રહે, આ પ્રમાણે કહેનારા પ્રત્યે દોષ જણાવાય છે अपि चाव्याप्त्यतिव्याप्ती, कात्यदेशविकल्पतः । आद्यग्रहे स्वतात्पर्यान्न दोष इति चेन्मतिः ॥१५-२७॥ “ઉપર જણાવ્યા પ્રમાણે શિષ્ટલક્ષણમાં જે વેદપ્રામાણ્યના અભ્યાગમનો નિવેશ કર્યો છે, તેમાં બે વિકલ્પો છે. સંપૂર્ણ વેદનું પ્રામાણ્ય વિરક્ષિત છે ? અથવા દેશથી વેદનું પ્રામાણ્ય વિરક્ષિત છે ? આ વિકલ્પને આશ્રયીને અનુક્રમે અવ્યામિ અને અતિવ્યામિ આવે છે. તેના નિવારણ માટે એમ માનવામાં આવે કે પોતપોતાની માન્યતા મુજબ સંપૂર્ણ વેદના પ્રામાણ્યની વિવક્ષા કરી છે. તો...” (આના જવાબમાં અઠ્ઠાવીસમા શ્લોકમાં જણાવાશે.)-આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શિષ્ટના લક્ષણમાં જે વેદપ્રામાણ્યાભ્યપગમનો નિવેશ છે; તે વેદનું પ્રામાણ્ય સંપૂર્ણ સ્વરૂપે વિવક્ષિત છે કે પછી દેશથી(અંશતઃ) વિવક્ષિત છેઆ વિકલ્પના વિવેચનથી લક્ષણમાં અવ્યામિ અને અતિવ્યાપ્તિ થાય છે. નૈયાયિકોને અભિમત જે શ્રુતિ છે તેને વેદાંતીઓ પ્રમાણ માનતા નથી. તેથી વેદાંતીઓ સ્વરૂપ બ્રાહ્મણમાં સંપૂર્ણ વેદના પ્રામાણ્યનો અભ્યપગમ નથી. આવી જ રીતે વેદાંતીઓને અભિમત શ્રુતિને નૈયાયિકો પ્રમાણ માનતા નથી. તેથી તેમનામાં પણ સંપૂર્ણ વેદના પ્રામાણ્યનો અભ્યપગમ નથી. તેથી બ્રાહ્મણમાં લક્ષણનો Page #55 -------------------------------------------------------------------------- ________________ સમન્વય ન થવાથી અવ્યાપ્તિ આવે છે. આ અવ્યામિના નિવારણ માટે દેશથી વેદપ્રામાણ્યાલ્યુપગમનો નિવેશ કરીએ તો બ્રાહ્મણમાં લક્ષણ સમન્વય થવાથી અવ્યામિ નહીં આવે. પરંતુ તૈયાચિકાદિની જેમ બૌદ્ધાદિમાં પણ લક્ષણસમન્વય થવાથી અતિવ્યાપ્તિ આવે છે. કારણ કે ‘ન હિંમ્યાત્ સર્વભૂતાનિ’; ‘અજ્ઞિર્તિમત્ત્વ શેષજ્ઞમ્'...ઈત્યાદિ વેદવાક્યોને તો બૌદ્ધાદિ પણ માને છે. “એ દોષોના નિવારણ માટે પોતાના અભિપ્રાયની અપેક્ષાએ સંપૂર્ણ વેદના પ્રામાણ્યના અભ્યુપગમનો લક્ષણમાં નિવેશ કરીએ તો અવ્યાપ્તિ કે અતિવ્યાપ્તિ સ્વરૂપ દોષ નહીં આવે. કારણ કે વેદાંતીઓ અને નૈયાયિકો વગેરે બ્રાહ્મણો પોતપોતાના તાત્પર્યને આશ્રયીને વેદને સંપૂર્ણ પ્રમાણ માને છે. બૌદ્ધાદિ સંપૂર્ણ વેદને પ્રમાણ માનતા નથી.’-આ પ્રમાણે જણાવવામાં આવે; તો... (તે બરાબર નથી... ઈત્યાદિ હવે પછી જણાવાય છે.)... ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ૧૫-૨ા A ઉપર જણાવેલી વાતમાં દૂષણ જણાવાય છે नैवं विशिष्य तात्पर्याग्रहे तन्मानताऽग्रहात् । सामान्यतः स्वतात्पर्ये, प्रामाण्यं नोऽपि संमतम् ॥१५- २८।। ‘‘પૂર્વ શ્લોકમાં જણાવેલી માન્યતા યુક્ત નથી. કારણ કે શ્રુતિના કોઈ વચન દુ:ખે કરી જાણી શકાય તેવા હોય EEEEE ૫૦ RL R 凍凍凍凍凍凍 Page #56 -------------------------------------------------------------------------- ________________ ત્યારે તેનું જ્ઞાન પોતાના તાત્પૂર્યના અનુસારે ન થાય તો તેના પ્રામાણ્યનો ગ્રહ ન થવાથી દોષ આવશે. ‘વિશેષ સ્વરૂપે તાત્પર્યંનો ગ્રહ ન થવા છતાં સામાન્યથી ગ્રહ(જ્ઞાન) હોવાથી દોષ નથી.’-આ પ્રમાણે કહેવામાં આવે તો એવો સામાન્યથી ગ્રહ અર્થાત્ પ્રામાણ્યનો ગ્રહ તો અમને પણ (જૈનોને) છે. તેથી તેમને પણ શિષ્ટ માનવા પડશે.’’-આ પ્રમાણે અઠ્ઠાવીશમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે પોતપોતાના તાત્પર્યના અનુસાર સંપૂર્ણપણે વેદપ્રામાણ્યનો સ્વીકાર કરનારાને શિષ્ટ માનવામાં આવે તો કેટલાંક દુરધિગમ વેદનાં વચનોનું જ્ઞાન પોતાના તાત્પર્યના અનુસારે ન પણ સમજાય ત્યારે તે બ્રાહ્મણને શિષ્ટ માની શકાશે નહિ. તેથી પૂર્વ શ્લોકમાં જણાવેલી વાત બરાબર નથી. ‘પોતાના તાત્પર્યના વિષયમાં સંપૂર્ણપણે વેદપ્રામાણ્યનો અભ્યુપગમ ઉપર જણાવ્યા મુજબ શક્ય ન હોવા છતાં; જેનું તાત્પર્ય જાણી શકાયું નથી એવી શ્રુતિમાં પ્રમોપહિતત્વ(યથાર્થજ્ઞાનવિષયત્વ)નો ગ્રહ થતો નથી. પરંતુ પ્રમાકરણત્વ(પ્રામાણ્ય), તેમાં સારી રીતે ગ્રહણ કરી શકાય છે.(કારણ કે મને સમજાતું નથી પણ તે પ્રમાણ છે.-આવું જ્ઞાન થઈ શકે છે.) તેથી સર્વાંશે વેદપ્રામાણ્યનો અભ્યુપગમ ઉપર જણાવ્યા મુજબ શક્ય છે.’-આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ કે નયસ્વરૂપે(વસ્તુના અંશને ગ્રહણ કરવાના અભિપ્રાયે) પોતાના અભિપ્રાય મુજબના LRRRRR 可 ૫૧ CRL L 可可夾小品品 Page #57 -------------------------------------------------------------------------- ________________ પ્રામાણ્યના વિષયમાં વેદનું પ્રામાણ્ય અમને જૈનોને પણ સંમત છે. જેટલાં પરદર્શનો છે; તેટલા નાયો છે.'-આવા પ્રકારની વ્યુતથી પરિકર્મિત બુદ્ધિને ધરનાર આત્માઓ સર્વ શબ્દને પ્રમાણ માને છે. તેથી વેદના પ્રામાણ્યનો અભ્યપગમ તેમના માટે અપાયરહિત છે. ૧૫-૨૦ Bakala ઉપર જણાવેલી વાતને સ્પષ્ટ રીતે જણાવાય છેमिथ्यादृष्टिगृहीतं हि, मिथ्या सम्यगपि श्रुतम् । सम्यग्दृष्टिगृहीतं तु, सम्यग् मिथ्येति नः स्थितिः ॥१५-२९॥ શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે મિથ્યાદષ્ટિ આત્માએ ગ્રહણ કરેલું આચારાડ્યાદિ સ્વરૂપ સમ્યગૂ પણ મૃત મિથ્યા છે. કારણ કે તે આત્માને તે સમ્યગૂ પણ યુત વિપરીત બોધનું નિમિત્ત બને છે. સમ્યગ્દષ્ટિએ ગ્રહણ કરેલું વેદપુરાણાદિ સ્વરૂપ મિથ્યા પણ શ્રુત સમ્યક છે. કારણ કે તે આત્માને તે શ્રુત યથાર્થબોધનું કારણ બને છે. વિપરીત બોધનું જે કારણ બને તે મૃત મિથ્યા છે અને સમ્યબોધ(યથાર્થ બોધ)નું જે કારણ બને છે તે શ્રત સમ્યક છે. આ અમારી માન્યતા છે; અર્થાત્ સિદ્ધાંત-મર્યાદા છે. યદ્યપિ આ રીતે તો વેદાદિમાં પ્રમાનિમિત્તત્વ(યથાર્થ બોધનિમિત્તત્વ)માત્રનો જ સ્વીકાર કર્યો ગણાય. પ્રમાકરણત્વસ્વરૂપ પ્રામાણ્યનો સ્વીકાર કરાયેલ નથી. તેથી GSSSSSSSSSSSSSSSB Page #58 -------------------------------------------------------------------------- ________________ તમારામાં(જૈનોમાં) વેદપ્રામાણ્યનો અભ્યપગમ ન હોવાથી કોઈ દોષ(અતિવ્યામિ) નહીં આવે-એમ કહી શકાય છે. પરંતુ તમે(નૈયાયિકાદિએ) સ્વીકારેલ પ્રમાકરણત્વસ્વરૂપ જ પ્રામાણ્ય બધા પ્રમાતાઓએ (પ્રામાણિકોએ) માન્યું નથી. અવ્યભિચારીસ્વરૂપ પ્રામાણ્યનું નિર્વચન તે તે સ્થાને કરાયેલું છે. આથી શિષ્ટલક્ષણમાં ઉપર જણાવ્યા મુજબ અતિવ્યામિ વગેરે દોષો છે જ, એ સ્પષ્ટ છે. ૧૫-૨૯ો. BBEROR ઉપર જણાવેલા દોષોના નિવારણ માટે ઉપાય જણાવીને તેમાં દોષ જણાવાય છેतात्पर्य वः स्वसिद्धान्तोपजीव्यमिति चेन्मतिः । ननु युक्त्युपजीव्यत्वं द्वयोरप्यविशेषतः ॥१५-३०॥ સ્વતાત્પર્યમાં તાત્પર્ય અમારા(નૈયાયિકોના) સિદ્ધાંતને અનુસાર હોવું જોઈએ. આ પ્રમાણે જો કહેવામાં આવે તો, તમારે અને અમારે આપણે બંન્નેને યુક્તિને અનુસરનારું તાત્પર્ય સામાન્ય છે.” આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે, પોતપોતાના તાત્પર્ય મુજબ સંપૂર્ણપણે વેદના પ્રામાણ્યના અભ્યપગમની વિવક્ષા કરવાથી જૈનોને પણ ઉપર જણાવ્યા મુજબ શિષ્ટ માનવાનો પ્રસંગ આવે છે. તેના નિવારણ માટે તૈયાયિકો દ્વારા એમ કહેવામાં આવે કે-સ્વતાત્પર્ય એટલે અમારા(નૈયાયિકના) સિદ્ધાંતને અનુસરનારું તાત્પર્ય. DિEDGEND|DF\D DEE DEE DEEDDEDGED Page #59 -------------------------------------------------------------------------- ________________ તેથી અમારા આગમને છોડીને અન્ય જૈનાદિના આગમથી ઉપજીવ્ય(અનુસરનાર) ન હોય એવા તાત્પર્યમાં વેદના પ્રામાણ્યના અભ્યપગમનો નિવેશ કરવાથી જૈનોમાં શિષ્ટનું લક્ષણ સદ્ગત નહીં થાય. કારણ કે તેઓ અન્યાનુપજીવ્યવેદના પ્રામાણ્યને સ્વીકારતા નથી. આ રીતે અતિવ્યામિનું નિવારણ યદ્યપિ થઈ જાય છે; પરંતુ આવી વિવેક્ષાથી કોઈ પણ પ્રકારની વિશેષતા વિના આપણા બંન્નેમાં યુક–પજીવ્યત્વ સમાન છે. આશય એ છે કે અન્યાગમાનુપજીવ્યત્વ અન્યાગમાસંવાદિત સ્વરૂપ છે. પોતાના આગમને છોડીને બીજાના આગમની સાથે સંવાદી ન બને તો તે તાત્પર્ય, સ્વસિદ્ધાંતોપજીવ્ય એટલે કે અન્ય આગમથી અનુપજીવ્ય કહેવાય છે. એવા તાત્પર્યની વિવક્ષા કરાય તો અન્ય આગમની સાથે સંવાદી વચનોના પ્રામાણ્યને લઈને આવ્યામિ આવશે. કારણ કે સંપૂર્ણપણે વેદના પ્રામાણ્યની વિવક્ષા અન્ય આગમથી અનુપજીવ્ય તાત્પર્યમાં અભિપ્રેત છે અને ન હિંયા[... ઈત્યાદિ અન્ય આગમની સાથે સંવાદી વાક્યાંશમાં તાદશ પ્રામાણ્ય નથી. એ અવ્યામિના નિવારણ માટે અન્ય આગમથી યુક્તિથી રહિત એવાં વચનોની અપેક્ષાએ અસંવાદિત્વ, તાત્પર્યમાં વિવક્ષિત છે.' આ પ્રમાણે કહેવાય તો જૈનોને પણ પોતાના અભિપ્રાયે યુક્તિથી રહિત વચનોની અપેક્ષાએ અસંવાદી જ તાત્પર્ય છે. કારણ કે ભગવાનના બધાં જ વચનો યુક્તિથી પ્રતિષ્ઠિત છે. મિથ્યાશ્રુત સ્વરૂપ વેદાદિનું REGDDDDDDDD GES/OGL/C/ST/SC/S/E E/SONG GEMESTEMS Page #60 -------------------------------------------------------------------------- ________________ પણ તાત્પર્ય સ્યાદ્વાદસદ્ગત યુક્તિઓથી જ ગ્રહણ કરાય છે. તેથી જૈનોમાં પણ શિત્વ માનવું પડશે... ઈત્યાદિ સ્થિરતાપૂર્વક વિચારવું. ૧૫-૩ળા. SOURCE યુત્યુપજીવ્યત્વમાં કારણ જણાવાય છેउद्भावनमनिग्राह्यं, युक्तरेव हि यौक्तिके । ... प्रामाण्ये च न वेदत्वं, सम्यक्त्वन्तु प्रयोजकम् ॥१५-३१॥ “યુક્તિથી સિદ્ધ થતા અર્થમાં યુક્તિનું જ ઉદ્ભાવન કરવું તે નિગ્રહનું સ્થાન નથી. પ્રામાણ્યમાં વેદત્વ પ્રયોજક નથી પરંતુ સમ્યક્ત પ્રયોજક છે.” આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો ભાવ એ છે કે જે પદાર્થની સિદ્ધિમાં યુક્તિનો સંભવ છે, તે પદાર્થની સિદ્ધિ માટે યુક્તિનું જ ઉદ્ભાવન કરવું જોઈએ. અન્યથા યૌક્તિક પદાર્થની સિદ્ધિ માટે યુક્તિનું ઉદ્ભાવન ર્યા વિના માત્ર આગમનું જ પ્રામાણ્ય જણાવાય તો નિગ્રહસ્થાન (વાદમાં પરાજય) પ્રાપ્ત થાય છે. તેથી યુક્તિસદ્ગત પદાર્થની સિદ્ધિ માટે યુક્તિને પ્રમાણ તરીકે ઉદ્ભાવિત કરવાથી નિગ્રહસ્થાન પ્રાપ્ત થતું નથી. આ વિષયમાં અન્યત્ર કહ્યું છે કે હેતુવાદપક્ષમાં (યૌક્તિક પદાર્થના નિરૂપણમાં) હેતુ(યુક્તિ)નું અને આગમથી સિદ્ધ થનારા આગમિક પદાર્થના નિરૂપણમાં આગમનું નિરૂપણ કરનારા સમય(સિદ્ધાંત)ના પ્રરૂપકો છે, GEEEEEEEEEE DEEEEEEDED Page #61 -------------------------------------------------------------------------- ________________ બીજા, સિદ્ધાંતના વિરાધક છે. આથી સ્પષ્ટ છે કે યૌક્તિક અર્થને પ્રમાણ માનવામાં જ શિષ્ટત્વ સમાયેલું છે. આ વિષયમાં આપણા બધામાં કોઈ જ વિશેષતા નથી. તેથી જૈનોમાં શિષ્ટત્વના વ્યવચ્છેદ માટે એમ કહેવામાં આવે કે વેદત્વ જ પ્રામાણ્યનું પ્રયોજક છે અને યાવદપ્રામાણ્યાભ્યપગમ શિષ્ટત્વ છે, તો તે કથન યુક્ત નથી. કારણ કે વેદત્વ પ્રામાણ્યનું પ્રયોજક નથી. પરંતુ સત્યત્વ (સમ્યત્વ) જ પ્રામાણ્યનું પ્રયોજક છે. લોકવ્યવહારગત શબ્દોનું પ્રામાણ્ય પણ તેની અવિસંવાદિતા(સંવાદિતા)ના કારણે છે. આથી વેદત્વને પ્રામાણ્યનું પ્રયોજક માનવાનું માત્ર શ્રદ્ધા છે, બીજું કોઈ તત્ત્વ નથી. ઈત્યાદિ ઉપયોગપૂર્વક વિચારવું. ૧૫-૩૧ GBXRUB પ્રતિફલિત શિષ્ટત્વના નિર્વચનનો ઉપસંહાર કરાય છે शिष्टत्वमुक्तमत्रैव, भेदेन प्रतियोगिनः । तमानुभविकं बिभ्रत्, परमानन्दवत्यतः ॥१५-३२॥ આથી પૂર્વે જણાવ્યા મુજબ શિષ્ટત્વ, અંશતઃ ક્ષીણદોષત્વ સ્વરૂપ છે. તેના પ્રતિયોગી એવા દોષના ભેદથી (તારતમ્યથી) સકલજનપ્રસિદ્ધ એવા તે દોષક્ષયના તારતમ્યને ધારણ કરતું શિષ્યત્વ પરમાનંદના ભાજન એવા આ સમ્યગ્દષ્ટિ આત્મામાં જ છે-આ પ્રમાણે બત્રીસમા ETEREDDEDDEDGE " EEEEEEEEEEED Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે-“વેદપ્રામાણ્યનો સ્વીકાર કરે તે શિષ્ટ છે.'... ઈત્યાદિ શિષ્ટલક્ષણોનું નિરાકરણ કરવાથી; રાત: ક્ષીણતોષવં શિષ્ટત્વF-આ શિષ્ટલક્ષણ પ્રતિફલિત થાય છે. આ શિષ્ટત્વ અહીં-સમ્યગ્દષ્ટિ આત્માઓમાં જ સદ્ગત થાય છે. દુઃખે કરીને ભેદી શકાય એવા મિથ્યાત્વમોહનીયકર્મના ભેદનથી ઉત્પન્ન થયેલા નિરતિશય આનંદના ભાજનમાં જ શિષ્ટત્વ મનાય છે. તેવા પ્રકારનો આનંદ શિષ્ટત્વનું લિગ છે. અંશતઃ જેમના દોષો ક્ષીણ થયા છે તે શિષ્ટ છે. દોષના ક્ષયનો પ્રતિયોગી દોષ છે. તે દોષો બધા એકસરખા ન હોવાથી તેમાં ભેદ છેતરતમતા છે. તે ભેદ સકલ જનને અનુભવસિદ્ધ છે. તેથી જ આ શિષ્ટ છે; આ આનાથી શિષ્ટતર છે અને આ આનાથી શિષ્ટતમ છે... ઈત્યાદિ તરતમતાના વિષયમાં શિષ્ટત્વનો વ્યવહાર સર્વ જનોને પ્રતીત છે. આ વ્યવહાર અધિકૃત દોષક્ષયની અપેક્ષાએ અધિકાર અને અધિકતમ દોષક્ષયના કારણે સત બને છે. સર્વથા વેદપ્રામાણ્યના અભ્યપગમમાં કોઈ પણ જાતની વિશેષતા ન હોવાથી વેદને પ્રમાણ માનનારામાં કોઈ વિશેષતા ન હોવાથી અન્ય મતમાં તરતમતાસંબંધી શિષ્ટત્વનો વ્યવહાર સદ્ગત નહીં થાય. ઉપર જણાવ્યા મુજબ વેદપ્રામાણ્યાભ્યપગમસ્વરૂપ શિષ્ટલક્ષણનો નિરાશ થવાથી ‘વિહિનાથનુBતૃત્વ શિષ્ટત્વ” અર્થા વેદમાં વિહિત જે અર્થ છે તે કરનારને DEEG EEEEEEEEEE Page #63 -------------------------------------------------------------------------- ________________ શિષ્ટ કહેવાય છે- આ પ્રમાણે જે શિષ્ટનું લક્ષણ છે, તેનું પણ નિરસન થઈ જાય છે. કારણ કે વેદવિહિતયાવદર્શનુષ્ઠાતૃત્વ હોવું જોઈએ કે વેદવિહિતાર્થેક-દેશાનુ ખાતૃત્વ હોવું જોઈએ-આ બે વિકલ્પોની વિવક્ષામાં અનુક્રમે અસંભવ અને અતિવ્યામિ સ્પષ્ટ છે. ‘अदृष्टसाधनताविषयकमिथ्याज्ञानाभाववत्त्वं शिष्टत्वम्' અર્થાર્ અદૃષ્ટ-ધર્માધર્મસાધનતાના વિષયમાં મિથ્યાજ્ઞાનના અભાવવાળાને શિષ્ટ કહેવાય છે- આ પ્રમાણે જે શિષ્ટલક્ષણ જણાવાય છે, તે અમારા જણાવ્યા પ્રમાણેના શિષ્ટત્વના અભિવ્યગ્ર તરીકે યુક્ત જણાય છે. કારણ કે ધર્માધર્મના સાધનના વિષયમાં શિષ્ટ પુરુષોને મિથ્યાજ્ઞાન હોતું નથી. પરંતુ અન્ય દર્શનકારોની જેમ તેને સ્વતંત્ર રીતે શિષ્ટનું લક્ષણ માનવાનું ઉચિત નથી. કારણ કે ગંગાજળમાં ફૂપજલત્વનો આરોપ કરી તું જૂપન ં નાતૃષ્ટસાધનમ્ (આ ફૂપજળ અદૃષ્ટનું સાધન નથી.) ઈત્યાકારક જેને ભ્રમ થયો છે, તેને અશિષ્ટ માનવાનો પ્રસઙ્ગ આવશે. તેમ જ કૂપજળમાં આરોપ કરી (ગાજળનો) તું ડ્રામદૃષ્ટસાધનમ્-આવો જેને ભ્રમ થયો છે તેને અશિષ્ટ માનવાનો પ્રસંગ આવશે અને ગંગાજળમાં ઉચ્છિષ્ટત્વ(એંઠાપણું)નો આરોપ કરી તું પંર્જ નાતૃષ્ટસાધનમ્ ઈત્યાદિ ભ્રમ જેને થયો છે તેમાં પણ અશિષ્ટત્વ માનવાનો પ્રસş આવશે. કારણ કે અહીં સર્વત્ર ભ્રમાત્મક જ્ઞાન છે; પરંતુ આરોપને લઈને છે અને ભ્રમવાળો શિષ્ટ છે. તેમાં અદષ્ટ-સાધનતા ૫૮ CERED DVD DOLI D Page #64 -------------------------------------------------------------------------- ________________ વિષયક મિથ્યાજ્ઞાનાભાવવત્ત્વ ન હોવાથી લક્ષણ સઙ્ગત થતું નથી. આ અશિષ્ટત્વનું વારણ કરવા માટે (એટલે કે અવ્યાપ્તિનું નિવારણ કરવા માટે) અદષ્ટસાધનતાવચ્છેદકરૂપ પુરસ્કારથી અને નિષેધરૂપે અદષ્ટસાધનતાવિરોધિરૂપના અપુરસ્કારથી અદષ્ટસાધનતાવિષયક જ્ઞાનની વિવક્ષા કરવી જોઈએ તેથી અવ્યાપ્તિ નહીં આવે. કહેવાનો આશય એ છે કે અદષ્ટસાધનતાવચ્છેદકરૂપ ગંગાજલત્વાદિ છે અને રૂપજલત્વ તેમ જ ઉચ્છિષ્ટત્વ વગેરે અદષ્ટસાધનતાવિરોધિરૂપ છે. ઉપર જણાવેલા સ્થળે ગંગાજલત્વાદિનો આરોપ કર્યો હોવાથી તે રૂપે તવચ્છિન્નમાં તાદશ ભ્રમ નથી. તેથી વિવક્ષિત મિથ્યાજ્ઞાનનો અભાવ હોવાથી લક્ષણ સદ્ગત બને છે. પરંતુ આ રીતે અવ્યામિનું નિવારણ કરવા છતાં બૌદ્ધાદિ લોકોને અદષ્ટસાધનતાવિષયક જ્ઞાન; મિથ્યાસ્વરૂપ હોવા છતાં શયનાદિદશામાં તેનો અભાવ હોવાથી તેને લઈને અતિવ્યામિ સ્પષ્ટ છે. પૂર્વોક્ત રીતે શયનાદિદશામાં (શ્લો. નં. ૧૮માં જણાવ્યા મુજબ) અતિવ્યાપ્તિનું વારણ કરવા છતાં જ્યારે અદૃષ્ટસાધનતાવિષયક તાદશ મિથ્યાજ્ઞાનના અભાવનો ગ્રહ ન હોય ત્યારે તે વ્યક્તિમાં શિષ્ટત્વનો વ્યવહાર કરવાનું શક્ય નહિ બને. આવા વખતે પ્રશમાદિ લિકોથી શિષ્ટત્વનો વ્યવહાર સર્વત્ર થઈ શકે છે. તેથી તેવા પ્રકારની દુષ્ટ કલ્પનાનું કોઈ જ પ્રયોજન નથી... ઈત્યાદિ બરાબર ૫૯ Page #65 -------------------------------------------------------------------------- ________________ જાણકારો પાસેથી સમજી લેવું જોઈએ. મારી સમજણ મુજબ શક્ય પ્રયત્ન પદાર્થ સ્પષ્ટ કરવાનો મેં પ્રયાસ કર્યો છે. ખાસ તો આ શ્લોકમાં અને અઢારમા શ્લોકમાં થોડું અનુસંધાન વધારે કરવાની આવશ્યકતા છે. પૂરતા સાધનાદિના અભાવે એ શક્ય બન્યું નથી. જિજ્ઞાસુઓએ એ માટે યોગ્ય પ્રયત્ન કરી એ ન્યૂનતાને દૂર કરી સમજી લેવું જોઈએ... ગ્રંથના પરમાર્થ સુધી પહોંચવા માર્ગાનુસારી પ્રજ્ઞા સિવાય બીજો કોઈ ઉપાય નથી. એ ન મળે ત્યાં સુધી તે મેળવવા માટે પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક સદા માટેની ફ્રભાભિલાષા... ||૧૫-૩૨ાા अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ ॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां सम्यग्दृष्टिद्वात्रिंशिका ॥ DDDDDDDDE I Page #66 -------------------------------------------------------------------------- _