SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે-“વેદપ્રામાણ્યનો સ્વીકાર કરે તે શિષ્ટ છે.'... ઈત્યાદિ શિષ્ટલક્ષણોનું નિરાકરણ કરવાથી; રાત: ક્ષીણતોષવં શિષ્ટત્વF-આ શિષ્ટલક્ષણ પ્રતિફલિત થાય છે. આ શિષ્ટત્વ અહીં-સમ્યગ્દષ્ટિ આત્માઓમાં જ સદ્ગત થાય છે. દુઃખે કરીને ભેદી શકાય એવા મિથ્યાત્વમોહનીયકર્મના ભેદનથી ઉત્પન્ન થયેલા નિરતિશય આનંદના ભાજનમાં જ શિષ્ટત્વ મનાય છે. તેવા પ્રકારનો આનંદ શિષ્ટત્વનું લિગ છે. અંશતઃ જેમના દોષો ક્ષીણ થયા છે તે શિષ્ટ છે. દોષના ક્ષયનો પ્રતિયોગી દોષ છે. તે દોષો બધા એકસરખા ન હોવાથી તેમાં ભેદ છેતરતમતા છે. તે ભેદ સકલ જનને અનુભવસિદ્ધ છે. તેથી જ આ શિષ્ટ છે; આ આનાથી શિષ્ટતર છે અને આ આનાથી શિષ્ટતમ છે... ઈત્યાદિ તરતમતાના વિષયમાં શિષ્ટત્વનો વ્યવહાર સર્વ જનોને પ્રતીત છે. આ વ્યવહાર અધિકૃત દોષક્ષયની અપેક્ષાએ અધિકાર અને અધિકતમ દોષક્ષયના કારણે સત બને છે. સર્વથા વેદપ્રામાણ્યના અભ્યપગમમાં કોઈ પણ જાતની વિશેષતા ન હોવાથી વેદને પ્રમાણ માનનારામાં કોઈ વિશેષતા ન હોવાથી અન્ય મતમાં તરતમતાસંબંધી શિષ્ટત્વનો વ્યવહાર સદ્ગત નહીં થાય. ઉપર જણાવ્યા મુજબ વેદપ્રામાણ્યાભ્યપગમસ્વરૂપ શિષ્ટલક્ષણનો નિરાશ થવાથી ‘વિહિનાથનુBતૃત્વ શિષ્ટત્વ” અર્થા વેદમાં વિહિત જે અર્થ છે તે કરનારને DEEG EEEEEEEEEE
SR No.023220
Book TitleSamyagdrashti Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy