Book Title: Samyagdrashti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 45
________________ વિરહ, પ્રથમ બ્રાહ્મણના ભાવસંબંધી વેદપ્રામાણ્યાભ્યપગમસમાનકાલીન, સાવ અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરના સંબંધના અભાવના અસમાનકાલીન છે. કારણ કે વચ્ચેના કાગડાના ભવના કારણે કાકશરીરના સંબંધનો પ્રાગભાવ(વિરહ) નાશ પામ્યો છે. આથી આ બ્રાહ્મણમાં શિટનું લક્ષણ જતું નથી. તેથી અવ્યામિ આવે છે. યદ્યપિ કાગડાના ભવ પછીના બ્રાહ્મણના ભવમાં જ્યાં સુધી એણે વેદપ્રામાણ્યનો સ્વીકાર કર્યો નથી ત્યાં સુધી તે અશિષ્ટ જ હોવાથી તે લક્ષ્ય નથી અને લક્ષ્યભિન્ન-અલક્ષ્યમાં લક્ષણ ન જાય તે તો ઈષ્ટ જ છે. તેમ જ જ્યારે તે વેદપ્રામાણ્યનો સ્વીકાર કરશે ત્યારે તો લક્ષણ સદ્ગત થવાનું છે જ. એટલે અવ્યામિ નહીં આવે. આ પ્રમાણે કહી શકાય છે. પરંતુ આનો અર્થ એ થયો કે કોઈ એક વિશેષ જ વેદપ્રામાણ્યના અભ્યપગમનું ગ્રહણ કરવું જોઈએ... (તેમ કરવાથી જે દોષ આવે છે; તે આગળના શ્લોકથી જણાવાય છે.) ૧૫-૨૪ ઉપર જણાવ્યા મુજબ તે બ્રાહ્મણને અલક્ષ્ય માનીને અવ્યામિનું વારણ કરવાથી જે દોષ આવે છે-તે જણાવાય છે यत्किञ्चित्तद्ग्रहे पश्चात्, प्राक् च काकस्य जन्मनः । विप्रजन्मान्तराले स्यात्, सा ध्वंसप्रागभावतः ॥१५-२५॥ S|D],EN,DEESE DEF\ V EDIEEEEEEEEEEEED

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66