Book Title: Samvada
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 162
________________ હોય. હર્ષશોકરહિત હોય આનંદ-વિષાદરહિત હોય. અરૂપી આત્માનું પણ પ્રત્યક્ષ દર્શન હોય. આ પૂર્ણ તત્ત્વદૃષ્ટિવાળું કેવળજ્ઞાન કહેવાય. ‘વર્ણ, ગંધ, રસ, રૂપ અને ગંધમાં મોહાસક્ત ન બનો, આત્મસ્વરૂપમાં રમણ કરનારા બનો, તો જ પૂર્ણતા પ્રાપ્ત થાય.” આ ઉપદેશનો સાર છે. આત્મસ્મરણ, આત્મરતિ, આત્મસ્વરૂપમાં લીનતા પ્રાપ્ત કરવા સમ્યગુ શ્રુતજ્ઞાનમાં લીનતા પ્રાપ્ત કરવી પડે. સમ્યક ચારિત્રથી જીવનને સંયમી કરવું પડે. અવિવેકી એટલે ઊંઘતો જીવાત્મા ! તે બાહ્યદષ્ટિ હોય. તે બ્રાન્તિનાં વિષવૃક્ષોની વાડીમાં જ પડ્યોપાથર્યો રહે ! જ્યારે તત્ત્વદૃષ્ટિસંપન્ન જાગૃત આત્મા એ ભ્રાન્તિનાં વૃક્ષોની છાયામાં આરામ પણ ન કરે. નિર્ભય બનીને સૂઈ જાય. એ જાણતો હોય છે કે અહીં સૂવામાં પ્રાણનું પણ જોખમ છે. કદાચ એ વિષવૃક્ષોની ઘટામાંથી પસાર થવું પડે, પણ એના તરફ એ આકર્ષાય નહીં. - અવિવેકમાં - અજાગૃતિમાં ઉ “મÉઅને “મમ'ના વિકલ્પો આવે, જ ઉપાય હેય સમજાય, હેય ઉપાદેય સમજાય, જ સાચાં સુખનાં સાધનો દુઃખરૂપ લાગે જ દુર્ગતિના કારણો સુખરૂપ લાગે. * ઇન્દ્રિયોનાં વિષય ભોગ પ્રિય લાગે. રક કષાયમાં કર્તવ્ય બુદ્ધિ આવે. ક્ષમાદિ ગુણમાં નિ:સારતા લાગે. નિર્ભય કોણ? જાગૃત ૦ ૧૪૫

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198