Book Title: Samvada
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 191
________________ છે. આપણે એમના ઉપકારના બદલા વાળી શકીએ એમ નથી... માત્ર શ્રદ્ધાથી એમને ભાવપૂર્વક વંદના કરી શકીએ અને એમના ધર્મોપદેશને યથાશક્તિ આપણા જીવનમાં ઉતારીને જીવન સાર્થક કરીએ. વિશ્વોપકારી, છેવટે, પરોપકાર ક૨વા આપણે સમર્થ ન હોઈએ તો વાંધો નહીં, પણ બીજાનું દુઃખ સાંભળીને આપણી આંખ ભીની તો થવી જોઈએ. તો આપણામાં માનવતા તો કહેવાય ! બીજાના દુ:ખે દુ:ખી થવાનું તો બની શકે ને ? સત્પુરુષો પરોપકાર માટે સ્વભાવથી જ કટિબદ્ધ હોય છે. આપણે એમના ચરણે ભાવપૂર્વક વંદના તો કરીએ ! ૧૭૪ ૦ સંવાદ

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198