________________
છે. આપણે એમના ઉપકારના બદલા વાળી શકીએ એમ નથી... માત્ર શ્રદ્ધાથી એમને ભાવપૂર્વક વંદના કરી શકીએ અને એમના ધર્મોપદેશને યથાશક્તિ આપણા જીવનમાં ઉતારીને જીવન સાર્થક કરીએ.
વિશ્વોપકારી,
છેવટે, પરોપકાર ક૨વા આપણે સમર્થ ન હોઈએ તો વાંધો નહીં, પણ બીજાનું દુઃખ સાંભળીને આપણી આંખ ભીની તો થવી જોઈએ. તો આપણામાં માનવતા તો કહેવાય ! બીજાના દુ:ખે દુ:ખી થવાનું તો બની શકે ને ? સત્પુરુષો પરોપકાર માટે સ્વભાવથી જ કટિબદ્ધ હોય છે. આપણે એમના ચરણે ભાવપૂર્વક વંદના તો કરીએ !
૧૭૪ ૦ સંવાદ