Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co

View full book text
Previous | Next

Page 480
________________ પ્રકરણ ૪ છું. વીરનિર્વાણુ ૪૦૫ થી ૪૭૦ સુધીના સંક્ષિપ્ત ઇતિહાસ, રાજકાળગણના સાથે સબંધ ધરાવતા સમ રાજવીઓના સક્ષિપ્ત હેવાલ. યુગપ્રધાન પટ્ટાવળીના આચાર્યા. વીર નિર્વાણુ નિગેાદ વ્યાખ્યાતા શ્રી કાલકાચાય શ્રી શાંડિલ્યમૂરિ શ્રી રેવતીમિત્રસૂરિ. શ્રી આĆમંગુસૂરિ. પુષ્યમિત્ર `ણુ અને 2 ગભીલ "" × . "" x 95 99 53 X માળવાની ગાદી ઉપર આ કાળે થએલ રાજવીઓની નોંધ. "" ૩૩૫ થી ૩૭૬-૪૧ વર્ષી. ૩૭૬ થી ૪૧૪–૩૮ વ વીર નિર્વાણ ૩૭૦ થી ૪૦૫-૩૫ વર્ષી ૪૦૫ થી ૪૫૩-૪૮ વ ૪૧૪ થી ૪૫૦-૩૬ વ ૪૫૦ થી ૪૦૦-૨૦ વર્ષ * 23 "" શક રાજા ક્ષત્રપ. મહારાજા વિક્રમ. મહારાજા પુષ્યમિત્રના રાજ્યના કરુણ અંત— વીરનિર્વાણુ ૩૭૦ માં મહારાજા બૃહદનું ખૂન કરી મગધની રાજગાદી શૃગીવંશી પુષ્યમિત્ર હાથમાં લીધી. તેણે ૩૫ વર્ષ સુધી અમલ કર્યો. દરમિયાન ધર્મઝનૂની ખની એક સનાતની રાજા તરીકે ઐતિહાસિક પાટલિપુત્ર નગરના દેવકાપે વિનાશ કરાયે; અને સાથેાસાથ પેાતાના પણુ વિનાશ વહેારી લીધા. ( વીરનિર્વાણુ ૪૦૫ ). 99 ૪૫૩ થી ૪૫૭-૪ વ ૪૫૭ થી ૪૭૦-૧૩ વ "9 આ સાથે ભારતના ઇતિહાસમાં માટુ પરિવર્ત્તન થયું અને રાજકાળગણનાના ચેાથેા આંક પાટલિપુત્રના પતન સાથે કાળગણુત્રીને અંગે પૂરા થયા. પાટિલપુત્રના વિનાશ

Loading...

Page Navigation
1 ... 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548