Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
૪૨૦
- સમ્રાટું સંપ્રતિ રાજકાળગણનાને અંગે નંદેની સંખ્યા દર્શાવતી ગાથામાં “પુw gurણ' આ વાક્યાં. શમાંના “gr” શબ્દનું અશુદ્ધ સ્વરૂપ “” થયું; અને “guસરની સાથે તે સંધિમાં મળી જવાથી “પછાતીના પૂર્વનિરર' વાક્ય બન્યું છે. આ વાકયના ખંડના પંચવાચક પળ શબ્દનું કુળ થઈ તેમાંને તારા શબ્દ પાછળ જવાથી બંને જગ્યાએ પાંચ વર્ષને એ છોવત્ત અધિકાર થઈ ગયે છે, પરંતુ છેવટની સંખ્યા બરાબર મળતી આવી.
આ પાંચ વર્ષની અશુદ્ધ ચિરકાલીન ભૂલને અંગે નંદવંશના ૧૫૦ના બદલે ૧૫૫ વર્ષપ્રચલિત થયાં છે, પરંતુ ઐતિહાસિક પ્રમાણે અનુસાર ૧૫૦ વર્ષનો રાજ્યામલ કાળગણનામાં - બંધબેસત થાય છે, જેને લગતો સ્પષ્ટ ઇતિહાસ આ પુસ્તકના ત્રીજા ખંડમાં આપવામાં આવ્યો છે. મનાં ૧૬૦ કે ૧૦૮ ?
મોર્ય રાજયવંશને લગતા જેનગ્રંથના ઘણા ભાગોમાં મિરવંશના ૧૬૦ વર્ષને બદલે ૧૦૮ વર્ષની સંખ્યા જણાવવામાં આવી છે.
વર્તમાને મર્ય–કાળસૂચક ગાથાઓમાં “અઝુર્ઘ મુરિવાળ” આ શબ્દ મોટે ભાગે દેખાય છે તેમજ “તિગાલી પન્નય સૂત્રમાં પણ આ ગાથા નીચે પ્રમાણે છે –
“મરા(કુરિયા)i ગgણા ' આ પાઠ પણ અશુદ્ધ સમજાય છે, પરંતુ આ અશુદ્ધિને લગતી ભૂલ સહેલાઈથી પકડાઈ શકે તેમ છે.
વસ્તુસ્થિતિ એ છે કે ગુણા અpāની જગ્યાએ કુરિયા દિલ નો મૂળ પાઠ હસ્તલિખિત પ્રાચીન ગ્રંથમાં છે. કુદરતી સંજોગોમાં ગણે યા તો ભવિતવ્યતાને ગે ગણે, ઉપરોક્ત મૂળ ગાથા સરિણા દિલમાં સના સ્થાને લીઆની ભૂલથી મ થઈ ગયે. કાલાંતરે આ એક જ ભૂલનું પરિણામ સંશોધકો માટે એવું તો મતભેદક આવ્યું કે ત્યાર પછીના લેખકોએ દિલના બદલે મદિર શબ્દ ચાલુ કર્યો કે જેને અર્થ ૧૦૮ વર્ષ થાય છે.
૫ અને ૬ ને અર્ધ ઉચ્ચારક ગણ લઈ તે સમયના વ્યાકરણકારોએ ઉપરોક્ત શબ્દને નીચે પ્રમાણે વાળ કટ્ટર બનાવ્યું. આ શબ્દ વૈકલ્પિક સંધિથી કુરિયામદૃશં એ પ્રમાણે પ્રચલિત થયે. એટલે અંશેધક વ્યાકરણકારોએ આ શબ્દમાંથી કોઈ પણ સ્થળેથી માત્રા ઘટી ન જાય તેની ખાતર આ શબ્દની પાછળથી તર્કવાદે કાયાપલટ કરી મુાિળમદાઈ ના બદલે અદૂર મુરિવાજે શબ્દ પ્રચલિત કર્યો. આને પરિણામે ઘણા વખત સુધી કાળગણનાને અંગે માર્યવંશના ૧૬૦ ના બદલે ૧૦૮ વર્ષે અનેક ગ્રંથમાં દાખલ થયાં, જે વર્તમાનકાળ સુધી મતભેદક રીતે નજરે પડે છે. આ કાળગણના મુજબ થએલ બાવન વર્ષની ભૂલનું પરિણામ એવું વિપરીત આવ્યું છે કે જેના વેગે જેન