Book Title: Punyadharm Mimansa Author(s): Indralal Shastri Publisher: Gujarat Prantiya Digambar Jain Siddhant Samrakshini Sabha View full book textPage 6
________________ બનેલા પુય શબ્દને અર્થ છે જે આત્માને શ્રેષ્ઠ કર્મમાં પ્રયુક્ત કરે તેનું નામ પુણ્ય.” આમ બંને અર્થ સમાન જેવા છે. “સર્વાર્થ સિદ્ધિ” પણ કહે છે કે જે આત્માને પવિત્ર કરે અગર જેનાથી આત્મા પવિત્ર થાય તે પુણ્ય છે. ધર્મ શબ્દની વ્યુત્પત્તિ ધર્મ પણ સંસ્કૃત ભાષાનો શબ્દ છે અને યૌગિક અથવા ગરૂઢ છે. ઘમ થઇ “પુર ધાને” અર્થાત જા જા વાળા ” ધાતુને મન પ્રત્યય લગાવવાથી બને છે. તેને અર્થ થાય છે. જે ધારણ કરી શકાય તે ધર્મ “ન જ દિવસે જ પરં; ધર્મ અને પુણ્ય બંને એકાથી છે. પુણ્ય અને ધર્મ શબ્દભેદથી જુદા જુદા ધાતુઓમાંથી બન્યા છે, છતાં એકજ અર્થવાળા છે. સારા આચરણનું નામ ધર્મ છે. સારા આચરણ વિના કઇ પુણ્ય સ્વરૂપ પવિત્રાત્મા) થઈ શકતું નથી અને પુણ્ય સ્વરૂપ થયા વિના કે સદાચારને ધારણ કરી શકતું નથી, એટલા માટે પુણય અને ધર્મ બંને અવિનાભાવી તે છે જ, સાથે એકજ અથ છે. શબ્દકોમાં પણ ધર્મ અને પુણ્ય બંનેને પરસ્પર પર્યાયવાચી અને એકાથી બતલાવ્યા છે. રા. તાશા જીવ પુoથા સુi gs: અરદti -અમરકેષ પ્રથમકાંડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52