________________
૩૧
આજ વાત શ્રી. ઉમાસ્વામિજીએ શ્રી તરવાર્થ સૂત્રના નવમાં અધ્યાયના ૪૬ માં સૂત્રમાં કહી છે.
ઉત્તમrriાયરનાકજમતાત્તિજન્ય ब्रह्मचर्याणि धर्मः । (अ० ९६)
જે અણુવ્રતાદિનું પાલન કરે છે અને દેવ પૂજા ૧૦ છે આવશ્યક કમેં નિરંતર કરે છે તે જ શ્રાવક છે. આમ છતાં વ્રત પૂજાદાનાદિને બંધનું કારણ જાહેર કરતાં અને માનતા રહેવાથી અને હેય હેઈ તજવા જેવાં છે. તેવા આલાપ કર્યા કરવાથી તવનું અશ્રધ્ધાપણું થઈ જાય છે અને તેને જ મિથ્યાત્વ કહેવાય છે.
૪૬માં સૂત્રની વ્યાખ્યા કરતાં ભગવાન અકલંકદેવજીએ શ્રી તત્વાર્થ રાજવાતિક નામક પરમાગમમાં કહ્યું છે :
અથવા પૂરત પર ફવિપિન પરक्षोभितमति: उपलब्धलदभावों माहातमिरपटविप्रयुक्तिदृष्टि. जैने द्रपूजा प्रवचनवात्सल्यसयमादिप्रशसादिपरतया क्षापतोप शमितदेशधातिकर्मा यमप्राप्त्या श्रावकोऽपि म्यात् पूर्व निर्दिष्टस्तता विशुद्धिप्रकर्षात्पुनरपि सर्व गृहस्थसंगविमुक्तो निर्मथतामनुभवन् बिरत इत्यभिलप्यते ।
એટલે કે પહેલાં સાતમાં અધ્યાયમાં કહેલા શ્રાવકના સ્વરૂપ પ્રમાણે શંકારિક આઠ દે રહિત, કુશાસ્ત્રોથી પિતાની મતિને શ્રુતિ ન થવા દેવા વાળો, આત્મિક સદ્દભ થી યુકત, મેહાંધકારના પટલથી રહિત દ્રષ્ટિવાળો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com