Book Title: Punyadharm Mimansa
Author(s): Indralal Shastri
Publisher: Gujarat Prantiya Digambar Jain Siddhant Samrakshini Sabha

View full book text
Previous | Next

Page 44
________________ ૪૦ ચેાટીથી પગની પેડી સુધી પરસેવા વહાવે પરંતુ ભાવિ પેઢી માટે ધાર્મિક દૃષ્ટિએ આ વષુવિચારેલ પ્રયત્ના અને નિષ્કારણની ધમાચકડી અનથકારકજ સાખીત થશે. તે સારૂ દૂરદર્શી વિવેકશીલ દિગબર જૈન જનતાએ અને તેમના અગ્રેસરાએ આ ભવિષ્યમાં ધમ વિધ્વંસકારિણી અને ચારે દિશામાં માંકાડ રીતે વધતી પ્રવૃત્તિને ડામવા મથવુ જોઈએ અને ચેનકેન પ્રકારેણુ એ આધ્યાત્મિક સત અને તેમના અનન્ય અનુયાયિએને સમજાવવા જોઇએ કે લેાકેષણાના માહ સારૂ આવા મિથ્યામાગ અને જૈનધમ વિરૂદ્ધનુ' આ ધીમુ ઝેર સર્વત્ર પ્રસરતુ” શકે. મારે તે સવ મહાનુભાવા સામે કાઈ દ્વેષ નથી પણ એમના દ્વારા સન્માને રાકવા અચૈાગ્ય પ્રયત્ન થઈ રહ્યા છે તે સર્વને પ્રકાશમાં લાવવાજ આ પુસ્તિકા મારી અસ્વસ્થ અવસ્થામાં પણ લખવી પડી છે. જો જન સમાજ આને! કોઇ લાભ લેશે તેા મા। આ પ્રયાસ સફળ થયે ગણીશ. दुर्जनः सज्जनो भूयात् सज्जनः शांतिमाप्नुयात् शांतो मुच्यते बधेभ्यो मुक्तश्चान्याम् विमोचयेत् जैन जयतु शासनम् Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52