Page #1
--------------------------------------------------------------------------
________________
ગુજરાત પ્રાંતીય શાંતિવીર દિ. જૈન સિદ્ધાંત સંક્ષિણી સભા પુષ નં -૨
શ્રી વિતરાગાયનમ:'
પુષ્ય-ધર્મ મીમાંસા
" - હિંદીમાં મૂળ લેખક:શ્રી. પં, ઇન્દ્રલાલજી શાસ્ત્રી, વિદ્યાલંકાર પ્રધાન સંપાદક: “અહિંસ જયપુર
- ગુજરાતી અમિ * શ્રી. કપિલભાઈ તક કોટડિયા
(એમ. એ. એલ . બી.) a હિંમતનગર,
પ્રકાશક 1 અંબાલાલ હાથીચંદ શેહુ,
કાંતિલાલ નેમચંદ શાહ ( પ્રચોરે મા " ગુજરાત પ્રાંતીય દિ. જૈન સિદ્ધાંત સંરક્ષણ સભા
અમદાવાદ,
૨૦૮૧, કટક્ષિાવાડ )વીર સંવત ૨૪૯ર 'મૂલ્ય
( વિક્રમ સંવત ૨૦૨૨ { વાંચન અને મનન
અમદાવાદ (ગુજરાત)
U પ્રથમવતિ ૧૦૦૦ (૧
સ–૧૯૬૬ સપ્ટેમ્બર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રારંભિક વકતવ્ય આજકાલ કેટલાક લોકેષણ આદિના મોહમાં પીને આધ્યાત્મિક સંતપણાને વાદ્યો પહેરીને, આધ્યાત્મિકતાની ઓટમાં જનતાને ધર્મકાર્યોથી ઉદાસીન અથવા વિમુખ બને તે ઉપદેશ આપી રહ્યા છે. પરિણામે ભાવુકજને ધનાન વ્યાપાર ધંધા આદી બંધના કારણે હેવાછતાં છોડતા નથી પરંતુ દેવ પૂજા વ્રતાદિ ધર્મકાર્યોને બંધનું કારણ કહીને છોડતા જાય છે. કેટલાકે (જડની ક્રીયા માનીને) રાત્રિભોજન પણ શરૂ કરી દીધાં છે. ધર્માત્માઓએ ઠપકો આપે ત્યારે જવાબ મળે કે રાત્રી ભેજનને ત્યાગ એ કંઈ ધર્મ નથી! પણ વસ્તુતઃ દેવપૂજા વ્રત તપ આદી ધર્મકાર્યો તરફ ઉદાસીનતા અને પાપાચારની પ્રવૃત્તિ એ ધર્મ ત્થા સમાજની પડતી દશાનાં સૂચક ચિન્હ છે.
જયપુરના પં. ઇન્દ્રલાલજી શાસ્ત્રી વિદ્યાલંકાર તેમની લાંબા કાળની નાદુરસ્ત તબીયત હોવા છતાં ધર્મ અને સમાજની સેવા માટે હરદમ તૈયાર હોય છે. તેઓ “અહિંસા સાપ્તાહિકનું સફળ સંચાલન કરે છે. તે સાથે તેમણે ભારતીય સંસ્કૃતિની પરિપાટી સાચવી રાખવા મંદિર પ્રવેશમીમાંસા, દિગંબર જૈન સાધુની ચર્યા, ભાવલીંગી દ્રવ્યલિંગી મુનીનું સ્વરૂપ વગેરે પુસ્તકે જે અત્યંત ઉપગી અને જરૂરી છે તે તેમની નાદુરસ્ત તબીયત હોવા છતાં લખ્યાં ને પ્રકાશિત કર્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
પુણ્યધમ-મીમાંસા પુસ્તક પણ તેઓશ્રીએ લખ્યુ છે. તેમાં પુણ્ય અને ધમ સ`ખ શ્રી માર્મિક વિવેચન કરીને તેની પરમાવશ્યકતા અને ઉપાદેયપણું સિદ્ધ કર્યું છે, અને તેથી આ પુસ્તક દરેક વ્યક્તિ માટે વાંચવા જેવું અન્યુ' છે, સાથે જીવનચર્યામાં આતપ્રેત કરવા જેવું પણ છે. આ મહાન ઉપકારના બદલામાં અમા આપના ( શ્રી શાસ્ત્રી ) ને જેટલેા આભાર માનીએ તેટલા આછા છે................
3
આશા છે કે આ પુસ્તકથી ભ્રામક વિચારશને નિર્મૂળ કરવામાં સારી એવી સહાયતા મળશે અને સમ્યકદર્શીનના સ્થિતિકરણુ અંગની સાચી સુરક્ષા થશે.
લિ. ધમ સમાજસેવી
૫-૧૨-૫૬
}
કાલા
તનસુખલાલ નિરજનલાલ જૈન
મંત્રીઃ- ભા.દિ. જૈન સિદ્ધાંત સરક્ષિણી સભા મુંબઇ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
श्री परमात्मने नम:
પુણ્ય-ધ મીમાંસા
मीमांसा
अर्हस्सिध्धादिकान्पच प्रणम्य परमेष्ठिन : क्रियते पुण्यधर्म योरागमानुगा । અદ્ભુત, સિધ્ધ આચાય, ઉપાધ્યાય અને સાધુ એવા પાંચ પરમેષ્ઠિને નમસ્કાર કરીને આશ્માનુસાર પુણ્ય અને ધર્મની મીમાંસા કરૂ છુ
પુણ્ય શબ્દની વ્યુત્પતિ
પુણ્ય શબ્દ સંસ્કૃત ભાષાના છે. જે ભાષાને જે શબ્દ હોય તેનું જ્ઞાન તે ભાષાનાં તાત્ત્વિક અને માર્મિકજ્ઞાન વિના થતું નથી. પુણ્ય શબ્દનાં અ સમજવા માટે તે શબ્દ કેવી રીતે બન્યા અને તેને શે। અ છે તે વાત જાણવાની અત્યંત આવશ્યક્તા છે.
r
શબ્દ ત્રણ પ્રકારના હોય છે. :-- યૌગિક, યાગરૂઢ અને અને રૂઢ પુણ્ય શબ્દ યૌગિક અથવા યોગરૂઢ છે, યૌગિક રાબ્દ એને કહે છે કે જે પ્રકૃતિ અને પ્રત્યયાથી બન્યા હોય, પુણ્ય શબ્દ પૂન પર્યંત” અથવા પુષ્ણ જળિ શુમેક પ્રકૃતિ (ધાતુ) થી અન્યા છે. પુખ્ત ધાતુથી યળ નુજ અને હવ થવાથી પુણ્ય શબ્દ અને છે. અથવા પુણ્ ધાતુમાં યત્ પ્રત્યય લાગવાથી પુણ્ય શબ્દ બને છે. પુત્ર ધાતુથી ખનેલા પુણ્યના અથ છે. “જેનાથી આત્મા પવિત્ર થાય” જીવતે ચૈન બ્રાહ્મા તત્તુખ્ય અને પુણ્ય ધાતુથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
બનેલા પુય શબ્દને અર્થ છે જે આત્માને શ્રેષ્ઠ કર્મમાં પ્રયુક્ત કરે તેનું નામ પુણ્ય.” આમ બંને અર્થ સમાન જેવા છે. “સર્વાર્થ સિદ્ધિ” પણ કહે છે કે જે આત્માને પવિત્ર કરે અગર જેનાથી આત્મા પવિત્ર થાય તે પુણ્ય છે. ધર્મ શબ્દની વ્યુત્પત્તિ
ધર્મ પણ સંસ્કૃત ભાષાનો શબ્દ છે અને યૌગિક અથવા ગરૂઢ છે. ઘમ થઇ “પુર ધાને” અર્થાત જા જા વાળા ” ધાતુને મન પ્રત્યય લગાવવાથી બને છે. તેને અર્થ થાય છે. જે ધારણ કરી શકાય તે ધર્મ “ન જ દિવસે જ પરં; ધર્મ અને પુણ્ય બંને એકાથી છે.
પુણ્ય અને ધર્મ શબ્દભેદથી જુદા જુદા ધાતુઓમાંથી બન્યા છે, છતાં એકજ અર્થવાળા છે. સારા આચરણનું નામ ધર્મ છે. સારા આચરણ વિના કઇ પુણ્ય સ્વરૂપ પવિત્રાત્મા) થઈ શકતું નથી અને પુણ્ય સ્વરૂપ થયા વિના કે સદાચારને ધારણ કરી શકતું નથી, એટલા માટે પુણય અને ધર્મ બંને અવિનાભાવી તે છે જ, સાથે એકજ અથ છે. શબ્દકોમાં પણ ધર્મ અને પુણ્ય બંનેને પરસ્પર પર્યાયવાચી અને એકાથી બતલાવ્યા છે. રા. તાશા જીવ પુoથા સુi gs: અરદti
-અમરકેષ પ્રથમકાંડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
એટલે કે ધર્મ. પુષ, સુકૃત, શ્રેયસ અને વૃષ એ પાંચ વર્ષના જ નામ છે. આ વાક્યથી સિદ્ધ થાય છે કે પુણ્ય અને ધર્મમાં શબ્દભેદ છે અર્થભેદ નથી. '
ન અથવા આવકને માટે આઠ મૂળ ગુરુ ધારણ કરવા અને છ આવશ્યક પાળવાં પુણ્ય સ્વરૂપ છે. આ ૧૪ થી આત્મામાં પવિત્રતા આવે છે અને પવિત્રતમ બનવાની શકિત પ્રાસ થાય છે. અષ્ટમૂળ ગુણેને ધારણ કરવા અને દેવપૂજાદિ છે આષક્ષકોને હળવાથી પુણ્ય મળે છે. જેને આચાર્ય શ્રી મંતભદ્ર સ્વામી ધર્મ રહ્યો છે
જિવૃત્તનિ यदीयमस्वनीकानि भवति भवपद्धतिः ॥
એટલે કે ધર્મેશ્વર-તીર્થકર ભગવાન સભ્યશેખ, સમ્યકજ્ઞાન અને સમ્યકચરિત્ર ધર્મ કહે છે. એથી ઉ૬૭ મિચ્છાદન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રને અધર્મ કહે છે, અને આ મિથ્યાદર્શનાદિ સંસાર દુઃખનાં કારણ છે, રત્નકરંડ શ્રાવકાચાર શ્રાવકેના ખાચરણનું પ્રતિપાદન કન્ના૨ શાસ્ત્ર અગર આગમ છે. અને અહીં આચાયે શ્રાવા નિત્યકર્માદિ પુણ્યબંધનાં કારણોને ધર્મ કાલાો છે.
દેવપૂત્ર, ગુરૂઉપાસના, સ્વાધ્યય, સંયમ, તપ અને દાન એ શ્રાવકનાં નિત્યક્રમ છે. શ્રાવકના આ છ ધમે વિષય અથવા કષાયરૂપ નથી એટલે એ કાર્યોથી બંધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
થતી નથી છતાં આ કાર્યોના સમયે શ્રાવકને જેટલા અશમાં રાગ થાય છે, તેટલા અંશમાં શુભબંધ થાય છે, અને જેટલા અંશોમાં વિતરાગતા છે તેટલા અંશમાં સંવર અને નિર્જરા થાય છે.' વસ્તુ સ્વભાવ એજ ધર્મ છે
જેમ મનુષ્ય એક વસ્તુ છે, તેમ તેને પર્યાય શ્રાવક પણ એક વસ્તુ છે. તે શ્રાવકરૂપ વસ્તુને સ્વભાવ જ તેને ધર્મ છે. પોતાના ઉપકારી પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવી અને તેને આદર, સત્કાર અને અર્ચનાદિ કરવાં કૃતજ્ઞ શ્રાવકનું કર્તવ્ય અથવા ધર્મ છે. ભગવાનની પૂજા કરવી એજ કૃતજ્ઞતાનું અગત્યનું અંગ છે. એટલા માટે દેવપૂજા કરવી તે કૃતજ્ઞ માનવનું કર્તવ્ય-ધર્મ અથવા સ્વભાવ છે. એટલે તે હેય નહીં પણ સર્વથા ઉપાદેય છે. અથવા શ્રાવકને વિતરાગતા રૂચે છે એટલે વિતર ગતાની પ્રાપ્તિ માટે વિતરાગ દેવની ઉપાસના કરે છે. જેમ દેવપૂજાદિ શ્રાવકને ધર્મ છે તેમ દાન આપવું અર્થાત ત્યાગ પણ ધર્મ છે. ધર્મ કદી હેય હોય નહિ પણ ઉપાદેય હેયજ, જે દેવપુજા દાનાદિને બંધના કારણ કહી હેય બતાવે છે તે છે તે જ હેય અને શોચનીય છે. પુણ્ય હેય નથી, ઉપાદેય છે.
શ્રી ગુણભદ્રાચાર્ય શ્રી આત્માનું શાસન ગ્રંથરાજના ૨૩ માં શ્લોકમાં ઉપદેશ છે કે :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
परिणाममेव कारणमाहुः खलु पुण्यपापयेाः प्राज्ञाः । तस्मात्पापापचयः पुण्योपचयश्च सुविधेय ॥२३॥
“સર્વ બુદ્ધિમાનેા પુણ્ય અને પાપનું કારણુ આત્માના પરિણામ (ભાવા) છે તેમ કહે છે માટે પાપને નાશ અને પુણ્યને સ`ગ્રહ (પ્રાપ્તિ) સદૈવ કરવી જોઇએ ” અહી` પુછ્યોજષય ને કરવા જેવુ' કહ્યું છે. એટલે તેને તુ વિશેષણ લગાવી ખાસ કરીને ભારપૂર્વક આચરવા જેવું કહ્યું છે. પુણ્યે પચયના અર્થ પુણ્યસચય છે આગળ આ જ ગ્રંથના શ્લાક ૩૧માંપણ આચાર્ય શ્રી કહે છે કે
पुण्यं कुरुष्व कृतपुण्यनीशोऽपि
नोपद्रवेाऽभिभवति हि प्रभवेच्च भूत्ये । संतापयन् जगदशेषमशीत रश्मिः
पदमेषु पश्य विदधाति विकास लक्ष्मीम ||३१५
• હે ભવ્ય! તું પુણ્ય કર કારણ કે પુણ્ય કરનાર જીવને કઠિનમાં ડિન ઉપદ્રવ પણ સ`કલેશકારીન અનતાં ઉલ્ટી વિભૂતિપ્રદ થઈ જાય છે, જેમ સૂર્ય સારા સંસારને તાપકારી હોવા છતાં કમળાને ખીલવાનું કારણ છે.
દેશન અને ઘૂમ
દરેક માન્યતાને બે બાજુ હાય છે. એકને દેશન અને બીજાને ધર્મ કહે છે. દર્શનને અંગ્રેજીમાં ફ્રીલેાસેાફી કહે છે અને તે કોઈપણ સિદ્ધાંતનુ' પ્રતિષ્ઠાન કરવાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
કામ કરે છે. દર્શનને સંબંધ વિચાર સાથે છે જ્યારે ધર્મને સંબધ આચાર અગર આચરણ સાથે છે.
દ્રવ્ય, તત્ત્વ, પાર્થ વગેરે કેટલાં છે અને તેમનું સ્વરૂપ શું છે? આત્મા છે કે નથી, છે તે તેનું સ્વરૂપ કેવું છે? પુર્નજન્મ છે કે નથી, છે તે કેવી રીતે છે? કાઈ સૃષ્ટિકર્તા છે કે નહિં, છે તે કેવી રીતે છે? આવા આ પ્રશ્નો લઈને જયાં યુક્તિ અને પ્રમાણેથી કેઇ સિદ્ધાંતને સિદ્ધ કરવાનું હોય છે તેને દર્શન કહે છે, જે વિચાર સાથે સંબંધ ધવે છે. ધર્મમાં ઉપાદેય શું છે. અને હેય શું શું છે. આપણે શું ખાવું પીવું અને કેમ ખાવું પીવું. પૂજન, સામાયિક, પ્રતિક્રમાણાદિ કેવી રીતે કરવા, જુઠ બોલવું નહિ, ચોરી કરવી નહિ, હિંસા આચરવી નહિ વગેરે વાતનું વિધાન હોય કે પ્રતિપાદન થતેનું નામ ધમ અને તેથી ધર્મને સંબંધ આચાર યાને આચરણ સાથે છે.
સિદ્ધાંત અથવા વિચાર અને ધર્મ અથવા આચ ૨ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે મેટા ભાગે સંસારમાં આચાર અનુસાર વિચાર અને વિચાર અનુસાર આચાર દેખવામાં આવે છે. વિચાર પ્રમાણે જ મનુષ્યનું આચરણ ઘડાય છે. જે ભગવાનની પૂજા કરવામાં કર્મ બંધ માને છે તે ભગવાનની પૂજા શા માટે કરશે ? જે જીવદયા અગર અહિંસામાં ધર્મ માનતું નથી તે કોઈને મરતે શા માટે બચાવશે અગર મારતે રોકશે કેમ? જેને સત્ય બેલવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
ધર્મ નથી તે અસત્ય બોલવામાં શા માટે અચકાશે ? એ ચોરી કરવામાં અપરાધ ન માનનાર ચેરી અને તેના અતિચારેથી શા માટે ગભરાય? જે વ્યભિચારને જડની ક્રિયા માને છે તે બ્રહ્મચર્યનું પાલન શા માટે કરે? તે જ રીતે જે જીવ પરિગ્રહને પાપ તથા સંસારનું કારણ માનતે. નથી તે સંગ્રહખોરી નહિ કરે તે શું કરો ? આમ આચરણ અને વિચાર એક બીજાનાં કાર કાર્ય છે.
સંસારમાં સ્પષ્ટ દેખાય છે કે આચરણ પરથી વિચારો ઘડાય છે. જેમ કે જે માંસભક્ષી છે તેના વિચારે ક્રૂર હેવાના જ. અને શાકાહારીના વિચારમાં મૃદુતા હશેજ. કોઈપણ શાકાહારી હિંસાને જોઈને કે જાણીને દુઃખી થશે - જયારે માંસાહારીને તેની કંઈ અસર થવાની નહિ.
વિચાર બદલવામાં મુખ્યત્વે દર્શન ઉપગી છે જ્યારે અડચણ બદલવામાં ધર્મ સહાયક છે. દા. ત. કેઈ નાસ્તિક છે અને તે પુર્નજન્મ અને પરલોકમાં માનતો નથી તે પણ જે તેની સાથે દિનરાત આસ્તિકતા પોષક યુક્તિ અને પ્રમાણેની ચર્ચા કરાય છે તે આસ્તિક બની જવાને સંભવ છે, ને તેથી ઉલટુ આસ્તિક નાસ્તિકપણાના વાતાવરણમાં દીર્ઘ કાળ રહે તે તે નાસ્તિક થઈ જવાને. હાલ પવન નાસ્તિકતાને છે તેથી ધર્મ-કર્મ-આચાર વગેરેને મીટીએ ટીંગાડવામાં આવે છે, આમ બહારના વાતાવરપણને પ્રભાવ આત્મા પર પડયા વિના રહેતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
"તેજ પ્રમાણે ધર્મ પણ આચાર બદલવામાં સહાયભૂત - બને છે. સારી એના સંપર્કમાં રહેનારનુ મન કોમળ બને છે. તેનાં ખાનપાન સાત્વિક અને શુદ્ધ હોય છે જ, તેના ભાવમાં કૂરતા દેતી નથી અને લાંબા કાળે તેને કોઈપણ હિંસક પ્રદ્ધતિ તરફ ધૃણ પેદા થશે. આમ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવનો મહિમા અવર્ણનીય છે. અને તેને મહિમા તથા પ્રભાવ પ્રબળ છે. સંસારમાં બે પ્રકારનાં કામે થાય છે; પાપકર્મ અને પુણ્યકર્મ, હિંસા, જુઠ, ચેરી, વ્યભિચાર, માયાચાર વગેરે પાપ કામે છે; અને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને સરળતા વગેરે પુણ્યનો કામે છે. આ બધાં પુણ્યકામે ધર્મ સ્વરૂપ છે. આત્માને પવિત્ર કરનાર તમામ કામે પુણ્યકામે કહેવાય છે અને તેને જ ધર્મ કહે છે. ધર્મકાર્ય અને પુણ્યકાર્યમાં કેઈ અંતર નથી. સૂમરીતે જોતાં એક અંતર બે વચ્ચે છે, જે ધર્મકાર્ય દ્વારા યશકીર્તિ મેળવવાની કે કઈ સાંસારિક સ્વાર્થની ભાવના છે. તેને પુણ્ય કહેવાય અને તેવી કોઈ ભાવના કે ઈછા વગરના કાર્યને ધર્મ કહેવાય. * * ભાવ સંગ્રહના ૪૦૪ ઑકમાં શ્રી. ૧૦૮ આચાર્ય દેવસેને કહે છે કે -- . · सम्माइट्टी पुण्णं ण होइ संसार कारण णियमा । मोक्खस्स हार हेऊ जर वि णियाणं सेो कुणई ॥४०४||
સમ્યકર્દષ્ટિ દ્વારા કરાતું પુણ્ય નિયમથી સંસારનું કારણ નથી પરંતુ મોક્ષનું જ કારણ છે જે તેમાં નિદાન કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
સાંસારિક વાંચ્છા ન હોય તે. ધમનું બીજું નામ કdવ્ય પાલન પણ છે. કર્તવ્ય સમજી કોઈપણ શુભક્રિયા કરાય તે તે ઘનજ છે. પણ જો તેમાં યશ વાછા, સાંસારિક એષણાની લાલસા હશે તો તે પુણ્ય કહેવાશે. આ લાલસા યાને રાગ ભાવ બંધનું કારણ છે તેથી પુણ્ય સાથે બંધ શબ્દ વપરાય છે જેમ કે પુણ્યબંધ પરંતુ ધર્મ સાથે બંધ શબ્દ વપરાતું નથી. પણ સાધન અગર આચરણ શબ્દ જોડાય છે જેમ કે ધર્મ સાધન અથવા ધર્માચરણ તરત ધર્મ અને પુણ્ય એકાથી છે. તે વાત પુષાર્થ સિધુપાયમાં શ્રી ૧૦૮ આચાર્ય શ્રી અમૃતચંદ્રસુરિ મહારાજે શ્લેક નં ૨૧૨-૨૧૩ અને ૨૧૪માં જણાવી છે:
। येनांशेन सुदृष्टिस्तेनांशेनास्य बंधन नास्ति येनांशेन तु रागस्तेनास्य बंधन भवति ॥२१२॥ येनांशेन ज्ञानं तेनांशेनास्य बंधन नास्ति। येनांशेन तु रागस्तेनास्य बंधन भवति ॥२३॥
येनांशेन चरित्र तेन शेनास्य बंधन नास्ति । - ના તુ દળોનના બંધન મતિ | રકમ
જેટલા અંશે સમ્યક્દષ્ટિપણું છે તેટલાં અંશે બંધ નથી પણ જેટલા અંશે રાગભાવ છે તેટલા અંશે બંધ હોય છે. વિગેરે વિગેરે, એટલે કે સમ્યકદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યક ચાત્રિ રૂપ રત્નત્રય તેની ઉત્કૃષ્ટ ધર્મ અવસ્થામાં બંધનું કારણ હોઈ શકે નહિ પરંતુ જઘન્ય અવસ્થામાં તેને અવિનાભાવી રાગભાવ હેય છે તેજ બંધનું કારણ બને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
સમ્યક ચારિત્રના અંગભૂત દેવપૂજા, દાન ઉપવાસ વ્રતાદિ છે તેનાથી કદીયે બંધ થતું નથી. પણ હા, આ ક્રિયાઓમાં સ્વ-પર સંબંધી રાગભાવ હોય છે તેજ બંધનું કારણ બને છે. રાગભાવ યુકત ધર્મના પરિણામેને જ પુણ્ય કહેવાય છે. રાગભાવ વિનાના ધર્મનાં પરિણામને ધર્મ કહેવાય છે. પરંતુ આત્માની અબંધ અર્થાત્ વિતરાગ અવસ્થા તે બારમા ગુણસ્થાને થાય છે. ત્યાં સુધીની શુભક્રિયાનું શું ? આજકાલ અધ્યાત્મને ઉપદેશ કરવા વાળા બંધનાં કારણો ને હેય અને ત્યાજય બતાવે છે પણ પિતાની અને ઉપદેશ સાંભળી ગદ ગદ થઈ જનાર સૌની અખંધ અવસ્થા નથી તેને વિચાર કેમ કરતા નથી ! શિષ્ય અને ગુરૂ બને એક કોટિમાં છે સમ્યકદર્શનાદિમાં પર નિમિત્તે થતા હેયાંશ-રાગભાવ છે તે તજવા જેવા છે તેમ કહેવાય તે તે ઠીક છે પણ દેવપૂજા દાનાદિને હેય કહેવાં એ એક ભારે આશ્ચર્ય છે. દેવપુજા વગેરે બંધનાં કારણે નથી છતાં તેને હેય બતાવાય છે. જયારે ખાનપાન, સુવું બેસવું. વિષય ભેગાદિ વગેરે જે સર્વથા સાંસારિક અને બંધના કારણે છે તેને પોતે છોડતા નથી અને બીજાને છોડવાને ઉપદેશ દેતા નથી તે તેનાથી પણ વધુ આશ્ચર્ય છે વળી તેના કરતાં તે ઔર અધિક આશ્ચર્યની વાત એ છે કે આવાં હેય-સાંસારિક પાપકાર્યોથી જે વિરકત છે, ઉદાસીન છે. એવા દિગંબર મુનીને તિરસાર કરે છે અને તેમને પોતાનાથી નીચા માને છે અને જણાવે છે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
સમયસાર ગ્રંથના મહાન વેત્તા-અરે! તેના ઉપર કળશ ચઢાવનાર શ્રી ૧૦૮ અમૃતચંદ્રાચાર્ય મહારાજ તેમના ગ્રંથ પુરુષાર્થ સિધયુપાય ગ્રંથના ગ્લૅક નં. ૨૧૭૨૧૮ માં જણાવે છે કેસરનામાં સ્વાર્થrgin :
गेऽप्युपदिष्ट समये न नयविदां साऽपि दे षाय ॥२१७॥ सति सम्यकरित्रे तीर्थकराहारबंधकौ भवतः। જેનાથ, નાનfત તપુનરિમનુણામ ૨૮
તીર્થકર પ્રકૃતિને બંધ ચોથા ગુણસ્થાનથી આઠમા ગુણસ્થાનના છઠ્ઠા ભાગ સુધી ત્રણે સમ્યકથી થાય છે અને આહાર પ્રકૃતિનો બંધ ચારિત્રથી થાય છે. આવું વર્ણન સિદ્ધાંત શાસ્ત્રોમાં છે પરંતુ જેઓ જીનાગકત તપવિભાગને જાણે છે તેમને માટે આ કથન આપત્તિકારક જ નહિ પણ વિરોધનું છે કારણ કે સમ્યકત્વ અને ચારિત્રની સત્તામાં જે પરિણામમાં ભાગ અને કષાય રહે છે તે બંધનું કારણ છે અને નહિ કે સમ્યકત્વ અને ચારિત્ર.ચેગ અને કષાયના અભાવમાં સમ્યકત્વ અને ચારિત્ર કર્તા-અકર્તા બનતાં નથી પણ ઉદાસીન જ છે. આ કથન સાબિત કરે છે કે યોગ અને કષાયને સદ્ભાવ ૧૦ મા ગુણસ્થાન સુધી અને વેગને સાવ ૧૩ મા ગુણસ્થાન સુધી હોય છે જ. નય-જ્ઞાનની આવશ્યકતા
સિદ્ધાંત પ્રતિપાદક ઉપદેશક માટે નયપ્રમાણજ્ઞાનની બહુજ જરૂર છેજે જાતના જ્ઞાન વિના જે કઈ ઉપદેશક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
બની બેસે છે તે પત્થરના નાવડામાં બેસે છે ને પરિણામે પિતે ડૂબે છે અને શિષ્યોને પણ ડૂબાડે છે. કોઈપણ જીવે ભાષા કે વિજ્ઞાનને જાણવું હોય તે અનુક્રમથી તેનું યોગ્ય ગુરુ દ્વારા શિક્ષણ લેવું પડે છે ત્યારે જ તેનામાં લાયકાત આવે છે. શરૂમાં પહેલી ચોપડીથી શરૂ કરાય છે ને તે ઠેઠ એમ. એ. કે તેવી બીજી ઉપાધિની કક્ષા સુધી ભણવું પડે છે. શરૂથી જ એમ.એ.નાં પુસ્તકે કંઈપણ કાર્યકારી નથી. માત્ર મુમુક્ષુ મંડળમાં એવું અંધેર ચાલે છે કે પિતાની યોગ્યતા અ
ગ્યતાનો વિચાર કર્યા વિના કે પિતાના જ્ઞાનનો પશમ કેટલું છે તેનું માપ કાઢયા વિના સૌ કેઈ સમયસાર લઈ બેસી જાય છે ને પરિણામે પંડિત બનારસીદાસજીની શરૂઆતની દશાની જેમતે એકાંતિક મિસ્યા દષ્ટિ બની જાય છે ને શ્રેતા વર્ગને પણ પતનની ખાઈમાં ધકેલે છે. આ બધાં ભાઈબહેને ચારે અનુગના ગ્રંથને સમન્વય અને નિષ્પક્ષ દૃષ્ટિએ સાપેક્ષ સિદ્ધાંતને નજર સમક્ષ રાખી અભ્યાસ કરે અને તેમાં પણ લોકેષણા, ધનેષણા, કીર્તિ-વાંચ્છા વગેરે ન હોય તો તે પછી સમયસારનું પઠન પાઠન અને સ્વાધ્યાય પણ કલ્યાણનું કારણ બન્યા વગર રહે નહિ. શ્રી ૧૦૮ અમૃતચંદ્ર આચાયે એજ ૨૧૭ મી ગાથામાં કહ્યું છે કે “7 Rafi as તોષ” એટલે કે નય પ્રમાણના જાણનારાઓ માટે આ કથન પરસ્પર વિરોધી નથી. એટલે ઉપદેશક અગર વકતા નય અને પ્રમાણુનું જ્ઞાન ધરાવતા હો જરૂરી છે તે સાબીત થાય છે. કહ્યું છે કે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૩ .
जे णयदिदिविहणा ताण बत्थूसहावउवलद्धो। કહ્યુfષદૂ સમાજf તિ .
જે નયદષ્ટિથી વિહિન છે. તેમને વધુ સ્વભાવની પ્રાપ્તિ થતી નથી અને જે વસ્તુ સ્વભાવની પ્રાપ્તિથી શૂન્ય છે તેમને સમ્યક દ્રષ્ટિ કેવી રીતે કહેવાય?
સમયસારમાંનું બધું કથન મોટા ભાગે મુનિયો માટે શુદ્ધ એક નયની મુખ્યતાથી કરવામાં આવ્યું છે. માત્ર સમયસાર વાંચવાવાળે એકજ નયનો વિચાર કરશે કારણકે તેની સમક્ષ એ એકજ છે અને પરિણામે તે એકાંતિક મિથ્યા દષ્ટિ બની જશે અને બીજાઓને બનાવશે. પરંતુ જેમણે બીજા બધાજ પ્રકારનાં શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે અને જે લોકવણાદિથી દર છે તે જે વાસ્તવિક તત્ત્વજ્ઞ યાને તપદેશક બની શકે છે. જેને શ્રી ૧૦૮ અમૃતચંદ્રાચાર્ય મહારાજે “નયવિત” શબ્દ દ્વારા ઓળખાવ્યો છે. સમય સારાદિને વાંચ્યા પહેલાં જે તેઓ પુરુષાર્થસિદ્ધયુપાય, રત્નકરંડ શ્રાવકાચારદિ ગ્રંથો વાંચ-સંભળાવે તે એમનું અને શ્રેતા એવી જનતાનું અધિક કલ્યાણ થઈ શકે. નિશ્ચય અને વ્યવહાર
વસ્તુ સ્વભાવને વિચાર નિશ્ચય અને વ્યવહાર એમ બંને પ્રકારથી હોય છે. કોઈ વખત એક ગૌણ અને બીજી મુખ્ય તે બીજી વખત પેલી મુખ્યને જે ગૌણ હતી તે મુખ્ય બને છે, બનાવાય છે. દા. ત. એક માણસને બે છોકરા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
તેમાંથી જેનું લગ્ન છે તેનાં ગીત ગવાય છે તેને અર્થ એ નથી કે બીજાનાં કદી ગવાવામાં જ નથી પણ અહીં એક મુખ્ય છે બીજે ગૌણ છે આજ વાતને શ્રી અમૃતચંદ્રાચાર્યે પુરુષાર્થ સિદ્ધયુપાયના લેક ૨૨૫માં સ્પષ્ટપણે જણાવી છે કે
एकेमाकर्षन्ती इलथवती वस्तुतस्थमितरेण । अन्तेन जयति जैनी नोतिर्मथाननेवामिष गोपी ॥२२५।।
- જેમ દહીં વલોવી તેમાંથી માખણ કાઢવાવાળી ગોવાલણ લેણાની રાસ એક હાથે ખેંચે છે ને બીજો હાથ ઢોલો મૂકે છે આમ બેમાંથી કયારેક એકની શિથિલતા અને બીજાની દઢતાને ક્રમશઃ ઉપયોગ કરીને માખણ મેળવે છે. તે જ પ્રમાણે બંને-નિશ્ચય અને વ્યવહારમાંથી એકને મુખ્ય અને બીજાને ગૌણ કરીને વસ્તુતત્વને મેળવવાવાળી જૈન નીતિ સદા જયવંત રહો. વાસ્તવમાં માનવજીવનને સાર આ ચારિત્ર જ છે. પુણ્ય અથવા ધર્મ જ સમ્યકચારિત્ર છે. જ્ઞાનની અંતિમ સીમા કેવળ જ્ઞાન છે જે ચારિત્ર્યથી જ પ્રાપ્ત થાય છે ને તેની ક્યાં સુધી રાહ જોવી? આ પંચમકાળમાં મનઃ પર્યજ્ઞાન, અવધિજ્ઞાનની તે વાત જ નથી અરે પૂર્ણ શ્રુતજ્ઞાનના પણ સાંસા છે તેથી જ્ઞાનને ગૌણ રાખવાનું કહ્યું છે અને દર્શનને મુખ્ય કરી ચારિત્રની સિદ્ધિ કરવા જણાવ્યું છે.
અહીં પ્રાતઃ સ્મરણીય પૂજ્યપાદ શ્રી ૧૦૮ અમૃતચંદ્રાચાર્ય મહારાજે જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન છે તેની પ્રણાલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૫
ખૂબ જ સુંદર રીતે મતાની છે. આપે પુરૂષાથ સિદ્ધયુપોચ નામક ગ્રંથની શરૂઆતમાં જ નિશ્ચય અને વ્યવહારને ખૂબ જ સ્પષ્ટ પણે સમજાવ્યા છે.
मुख्योपचार विवरण निरस्तदुस्तर विनेयदुर्बोधाः । કલાનિ વધાઃ પ્રયન્તે અતિ સીઈમ્ |
જ્ઞાનના નાય અને નિશ્ર્ચયને
મુખ્ય અને ગૌણુનુ. વિવેચન કરીને જેમણે શિલ્પાના અજ્ઞાન અથવા દુભેદ કર્યાં છે. એવા ( ગુરૂ ) વ્યવહાર જાણવા વાળા જ ધર્મતીર્થ'ની પ્રવૃતિ કરે છે. આજ આચ ચે સમયસાર ગ્રંથની શ્લાઘ્ધ અનુપમ ટીમ કરી છે તેથી જો પુણ્યકાય હેય હોય તેા અથવા કરવા જેવું ન હોત તા તેઓ ‘પુરૂષાર્થ સિદ્ધયુપાય' ની રચના નહિ અને દેવપુજા, દાનાદિ કરવાને ઉપદેશ ન આપત ખેત છે કે આજના આધ્યાત્મિક સત, જેમનુ જ્ઞાન એ આચાર્ય શ્રીના જ્ઞાન સમુદ્ર આગળ એક ટીંપા સમાન છે, દેવપુજા વગેરેમાં મધનુ` કારણુ ખતાવી ધ્યેય જાહેર કરે છે. ગળ આચાર્ય મહારાજ કહે છે :
કરત
निश्चयमिह भूतार्थ व्यवहारं वर्णयंस्यभृतार्थम् | भूतार्थबोधषिमुख प्रायः सवेडिपि संसारः ||५||
ભાવાર્થ:- નિશ્ચય નયનો વિષય ત્રૈકાલિક સત્ય અથાત દ્રવ્ય છે. વ્યવહાર નય અદ્ભુતા પર્યાયન' કથન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
કરે છે. જે ભૂતાર્થ અર્થાત દ્રવ્યષ્ટિથી વિમુખ છે એટલે કે પર્યાય વિમૂઢ છે તે બધા પ્રાયઃ સંસારમાં ભ્રમણ કરે છે
આજ શ્રી. ૧૦૮ અમૃતચંદ્ર આચાર્યો સમયસર ગાથા પદની ટીકામાં કથાન: રિપાકાત
વ્યવહાર નયને પર્યાય આશ્રિત બતાવે છે અને નિશ્ચય નયને દ્રવ્યાશ્રિત બતાવ્યો છે કાલિક સતને અર્થાત દ્રવ્યને ભુતાથ કહયું છે, કાલિક સત્ય નથી અર્થાત પર્યાયને અભુતાર્થ કહ્યું છે. અહીં અભુતાને અર્થ ખોટો જ એમ નથી. આ
પૂજા, દાન વગેરે કરવાવાળે આત્મા અને શરીરને ભન્ન જાણે છે. અને દેખે છે તેથી તે તે વિતરાગ પરમાત્માની પૂજા કરે છે અને પિતાની સંપત્તિ તરફનો મેહ એ છે કરી તે બીજાઓને દાન તરીકે આપે છે. આત્મામાં આવ્યુ દર્શન અંશે પણ પ્રગટ થયા વિના કોણ ભગવાનની પૂજા કરશે? ધનદૌલતની અનિત્યતા-ચંચળતાનું જ્ઞાન થયા વિના કેણું દાન આપશે ? જેઓ પોતાને સમ્યકદષ્ટિ કહે છે અને માને મનાવે છે અને છતાં ભગ- 1 વાનની પૂજા-ભક્તિ તથા દાનાદિને હેય ગણવે છે તેઓ પૂજા કરે-કરાવે છે, મંદિર બનાવે-બનાવરાવે છે, પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરે કરાવે છે. તે માત્ર બાહ્ય લેક છે. દેખાડ પુરતું છે, કેમકે અંતરંગમાં તેમણે તેને હેય માની રાખ્યું છે.
*
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
ભેદવિજ્ઞાન એટલે આત્મા અને શરીરને જુદાં માન તેવા જ્ઞાનથી રહિત એટલે કે બંનેને એક માનવાવાળાને અવહાર બધેજ અપ્રસ્ત વ્યવહાર છે અને તેજ હેય છે અને જ્ઞાનીઓએ તેને હેય ગયો છે. તેથી આવા અપ્રશસ્ત વ્યવહારીને ઉપદેશ લાભકારી નથી અને તેને દેશના આપવા નિષેધ ગણી છે. આજ વાત આચાર્યો હેક ૬માં જણાવી છે.” अबुघस्य बोधनार्थ मुनीश्वरा देशयत्यभूतार्थम् । व्यवहार मेव केवलमवैति यस्तस्य देशना नास्ति ॥६॥
તીર્થકર ભગવાને અજ્ઞાનીઓને સમજાવવા માટે અધૂતાર્થ અર્થાત્ પર્યાયનયથી વ્યાખ્યાન કર્યું છે. જે ગાત્ર અપ્રશસ્ત વ્યવહારમાં જ રચ્યા પચે છે પર્યાય વિમુદ્ર છે એવા જીવોને વ્યવહાર અર્થાત પર્યાય નયથી ઉપદેશ ન આપવો જોઈએ અહીં દેશનાયાને ઉપદેશ એટલે સમ્યક ચારિત્રને ઉપદેશ તેવો અર્થ છે. માજીવ પર સિt wથા મારવારિકા ન व्यवहार एवहि तथा निश्चयतां यात्यनिश्चयज्ञस्य ॥७॥
વળી જેણે કદી સિંહ જ નથી તેને તે સિંહ આકાર વિલા જ સિંહ છે જ્યાં સુધી તેણે સાચે સિંહ જે નથી. તે જ પ્રમાણે જેણે જયાં સુધી ભૂતા નિશ્ચયન બોધ પ્રાપ્ત કર્યો નથી ત્યાં સુધી તેના માટે વ્યવહાર ભૂતાર્થ યાને નિશ્ચય છે. આજ વાત વધુ સ્પષ્ટતાથી આઠમા શ્લોકમાં જણાવી છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
व्यवहारनिश्चयो य: प्रबुध्य तत्वेन भवति मध्यम्थः। प्राप्नोति देशनाया: स एव फलमविकल शिष्यः ।।८।।
જે તત્ત્વજ્ઞાનપૂર્વક વ્યવહાર અને નિશ્ચય એમ બંને નને પુરેપુરા સમજી બંનેમાં મધ્યસ્થભાવ કેળવે છે તેજ (શિષ્ય) દેશનાના સંપૂર્ણ ફળને પામે છે. આમ ખુદ આચાર્ય મહારાજે પ્રશસ્ત વ્યવહારને ઉપાય બતાવ્યું છે. જે તે ઉપાદેય ન હોત તો તેમના ગ્રંથમાં પુરૂષાર્થની સિદ્ધિના ઉપાય તરિકે શ્રાવકના ચારિત્રને ગણાવત નહિ; એટલું જ નહિ પણ આવા ગ્રંથની રચનામાં સમય બગાડત નહિ.
ભગવાન કુંદકુંદાચાર્યે રયણસારના ૧૧મા કલેકમાં
दाणं पूजा मुक्खं सावयधम्म ण साषया तेण विणा । भ्याणाजभ्ययणं मुक्ख जइधम्म ण तं विणासावि ।।११।।
દાન અને પૂજા શ્રાવક ધર્મમાં મુખ્ય કર્તવ્ય અથવા ઉપાદેય કાર્ય છે. તેના વિના શ્રાવક કહેવાય નહિ. તેજ પ્રમાણે મુનિધર્મમાં મુખ્ય ધ્યાન અને સ્વાધ્યાય છે. તે વિના મુનિ કહેવાય નહિ. જે પૂજા અને દાનાદિ બંધનાં કારણ હતું એટલે કે હેય હેત તે સ્વયં સમય સારના કર્તા શ્રી કુંદકુંદાચાર્યું આવું કહ્યું ન હોત. તેથી ખરેખર ખેદની વાત છે કે સમયસાર તરફ અહેભાવ પ્રગટ કરનાર અને આધ્યાત્મિક સંત હોવાનો ઢઢેરે પીટવાવાળા ખુદ ભગવાન કુંદકુંદાચાર્યના કથનની વિરૂદ્ધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
બોલી દાનપૂજા વગેરે શ્રાવકના ખટકર્મોને હેય તથા બંધનાં ધરણે બતાવે છે ! ! અહીં ખાસ નોંધવા જેવી વાત તો એ છે કે આ શ્લોકમાં સાવધો શબ્દો દ્વારા દાન અને પૂજ વગેરે ક્રિયાને શ્રી કુંદકુંદાચાર્ય મહારાજ ધર્મ કહે છે.
શચનીય બના તે એ છે કે સમયસારનું વાંચન માત્ર થાય છે પણ તેજ આચાર્યનું રચણસાર બીલકુલ વાંચવામાં આવતું નથી ( જાણે કે તમામ શ્રોતાઓ ૭મા ગુણસ્થાને પહોંચી ન ગયા હોય !) કેવળ “સમયસારમાં બધી વાતે સમાયેલી નથી જેમ કેઈપણ એક દુકાનમાં સંસારમાં ઉપયોગી બધી ચીજો વેચાતી નથી દયા એ પણ ધર્મ છે.
આધ્યાત્મિક સંત કહે છે કે દયા કરવામાં રાગાંશ હોવાથી દયા કરવી એ ધર્મ નથી. પણ તે પુણ્યરૂપ હે ઈ બંધનું કારણ છે. પરંતુ શ્રી ૧૦૮ કુંદકુંદાચાર્ય ભગવાને બોધપાહુડની ૨૫મી ગાથામાં કહ્યું છેઃ ઘi fagar vજ સરિતા देवो ववमयमाहेर उदयय भव्धजीवाणं ॥२५॥
જે દયા ભાવથી પરિપૂર્ણ અને વિશુદ્ધ હોય તે ધર્મ, સર્વ પ્રકારના પરિગ્રહો રહિત અવસ્થા તે સાધુત્વ, અને જેને કોઈપણ પ્રકારને મોહ ન હોય તેજ દેવ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
२०
આવા ધમ, આવી દિક્ષા અને આવા દેવ જ ભવ્ય જવા માટે અભ્યુદયકારી છે. આમ આ શ્લોક દયા સહિતની ભાવનાને અને તેવી પ્રવૃતિને ધર્મ કહે છે.
સદ્ગુરુ બની બેઠેલા સંતત્રતાચરણ, તપશ્ચરણ વગેરેને પણ સ્વાઁનું કારણ-સ'સારને વધારનાર જાહેર કરે છે અને તેમ કરી વ્રતીએ અને ત્યાગીએના શિર પર બેસવા માગે છે પણ મેાક્ષપાહુડના ૨૫મા શ્લેાક દાંડીના ટોચ પર ખેલે છે.”
वर तव येहि सग्गो मा होउ णिरय इयरेहिं । छायातवठिपाणं पडिवालंवाण गुरु भेयं ॥ २५ ॥
(વેબદુ૬)
“ અત્રત અતપ, અને નિગલ વિષય ભેગાંમાં પ્રવૃતિ કરવાથી નરક ગતિ મળે છે જ્યારે તપ, સંયમ અને વ્રતથી સ્વર્ગ લાભ થાય છે. માટે હું ભળ્યેા ! નરક કરતાં સ્વર્ગ સારૂં છે તડકામાં અને છાયામાં બેસવા જેટલે ફરક નરક અને સ્વગમાં છે.”
જો ત્રત, તપ વગેરેને સ્વર્ગનુ કારણ જાણી માડી દેવામાં આવે તેા સમ્યકત્વ પણ સ્વર્ગ નું કારણ છે તે તે પણ છેાડી દેવું પડે? અને તે છેડતાં માનવપર્યાયમાં આકી રહેશે શું ? તપ વ્રતાદિથી ઘણી વખત તેજ ભવમાં મેાક્ષ મળ્યા છે. જેટલાજેટલા માક્ષે ગયા અને મનુ પર્યાયમાંથી જેમણે મુક્તિ લાભ મેળબ્યા તે બધાયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
તપ અને વ્રતધારી હતા (માત્ર દર્શનધારી કદીયે મુક્તિ પામ્યા નથી.) આમ વ્રત તથા તપાદિ સાક્ષાત્ અને પરંપરા મોક્ષનું કારણ છે. અહીં શ્રી કુંદકુંદઆચાર્યનું કહેવું છે કે કાલાદિના પ્રભાવે વતતપથી મોક્ષ નહિ મળે તો સ્વર્ગ તે મળવાનું જ જે નરક કરતાં અસંખ્ય ઘણું સારું છે. ખરેખર પત્થરોના ભાર કરતાં રત્નને ભાર ઘણુંજ સુખકારી છે. ને બંને ભાર છે છતાં બંનેમાં ભારે અંતર છે.
દર્શનપાહુડના ૩૦મા શ્લોકમાં આજ વાતને જુદા શબ્દોમાં મૂકી છેઃ
ફળ ૪ તળ જળ સમgrow च उहिपि समाजोगे मोक्खा जिणसासणे दिठो ॥३०॥
સંયમગુણયુક્ત જ્ઞાન, દર્શન, તપ અને ચારિત્ર એ બધાને સમજવલ સુંદર ગ જ જૈન શાસનમાં મોક્ષ પ્રાપ્તિનું કારણ માન્યું છે. અહીં તપને સ્પષ્ટપણે મેક્ષનું કારણ કહ્યું છે. તેથી તેને સ્વર્ગનું કારણ માનવું એ મેટી ભૂલ છે. હડાવસપણી કાલમાં આ ભરતક્ષેત્રથી મોક્ષ પ્રાપ્તિ થતી નથી. તેમાં વ્રત તપ બાધક નથી પણ તતપની ચરમ સીમામાં દ્રવ્ય ક્ષેત્ર અને કાળ બાધક છે. णाण णरस्स सारो सारोधि णरस्स होइ सम्मत्त । सम्मत्ताओ चरण चरणाओ होइ णिव्याण ॥३१॥
મનુષ્ય માટે સર્વથી પ્રથમ સારભૂત પદાર્થ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન છે જ્ઞાનથી અધિક સાભૂત સમ્યકત્વ છે અને સમ્યકત્વથી અધિક સારભૂત ચારેત્ર (વ્રત તપ સંયમાદ) છે તેમ કહી ચારિત્રના કારણરૂપ તપાદિની મહત્તા બતાવી છે.
णाणम्मि दंसणम्मि य तवेण चरियेण सम्मसहियेण । चोणहं पि समाजोगे सिध्धा जीवा ण संदेहो ।३।।
સમ્યકત્વ સહિત જ્ઞાન, દર્શન, તપ અને ચારિત્રને સગ થવાથી જ અવશ્ય જીવ સિધધપદ પામે છે. આમ અહીં નિ:સંદેહ શબ્દની સાથે તપ અને ચારિત્રને સિદ્ધ પદનું કારણ બતાવ્યું છે. અધ્યાત્મની વાતો કરનારા સાક્ષાતને જોરદાર શબ્દોમાં મહત્વ આપે છે અને પર પરાની ભારે ઉપેક્ષા કરે છે પણ કોઈ પણ ચેય ઉપાય વિના સાક્ષાત એકદમ કેવી રીતે સિદ્ધ થઈ શકશે ? પ્રાથમિક કક્ષાના અભ્યાસ વિના કોઇ એમ. એ થયાનું કદી સાંભળ્યું છે ?
તત્વાર્થ સૂત્રના રચયિતા ભગવાન ઉમા સ્વામીએ પણ અધ્યાય ૯ ના ૬ ડું સૂત્ર - ૩ત્તમ ક્ષમા માર્ar जव शौच सत्यस यमतपस्त्यागाकिचन्य ब्रहमचर्याणिधर्म । માં તપ વાગ વગેરેને ધર્મ કહ્યો છે. આ સ્પષ્ટ અર્થ હોવા છતાં શૌચ, તપ વગેરેને ધર્મ ન માની બધ માની લે નિતાંત ભૂલ છે. ગુપ્તિ સમિતિ, ધર્મ, અનુપેક્ષા વગેરેથી તે સંવર થાય છે પણ “તના નિત્તાવ” સુત્ર પ્રમાણે તો તપથી કર્મોની નિર્જરા થાય છે તે સિદ્ધ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૩
પુજા દાનાદિ જ નહિ, મંદિર બનાવવું તે પણ ધમ છે.
દેવ પુજા, પાત્રદાનાદિ ધર્મ છે તે ઉપર સિદ્ધ કર્યું છે તે ઉપરાંત મંદિર બનાવવું તે પણ ધર્મ છે તેનાં શાસ્ત્રોમાં અનેક પ્રમાણ છે. જે પૈકી એક છે ધર્મામૃત શ્રાવકાચારના અધ્યાય બીજાને ૩૫ શ્લોકઃ निर्माप्य जिन चैत्यतदगृहमठस्वाध्याय शालादिकं श्रद्धाशक्तयनुरुपमस्ति महते धर्मानुवंधाय तत् । हिंसारभविवर्तिनां हि गृहिणां तत्तागालंबन प्रागल्भीलसदाभिमानिकरस स्यात्पुण्यचिन्मानसम् ॥
ધમfમૃત છાયા . ૨-૩૯) પિતાની શ્રદ્ધા અને શક્તિ મુજબ જિન પ્રતિમા જીનમંદિર, ધર્મશાળા, સ્વાધ્યાય મંદિર વગેરે શ્રાવકે બનાવવા જોઈએ કારણ કે તેમનું નિર્માણ કરાવવું તે ધર્મ છે અને ધમર્થ છે. ગૃહસ્થ શ્રાવક મોટાભાગે હિંસા અને આરંભના કાર્યોમાં મશગુલ રહે છે એટલે તે પ્રતિમા વગેરે ચતુરાઈ અને અભિમાન ખાતર પણ બનાવે તે પણ તેને મહાન પુણ્ય પ્રાપ્તિ થાય છે કારણ કે તેનાથી તેને અને બીજા અનેક જીવને ચિદાત્મલાભ થાય છે. આ પ્રમાણે ચતુરનુયાગમય જીનાગમમાં પુણ્ય કાર્યોમાં ધર્મ છે તેના સમર્થનના હજારો ઉલ્લેખ છે પણ વિસ્તા
ભયથી અત્રે આપતાં અચકાઉં છું. સ્વાધ્યાય શીલ અને વિવેકી સજનેની જાણ બહાર તે નથી તેટલું જ કહેવું પર્યાપ્ત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
પુણ્યથીજ ધી ચાલે છે.
ધમ તીર્થ ના પ્રવર્તક તીર્થંકર ભગવાનજ છે તે સુનિણીત અને નિર્વિવાદ છે. જેટલા શ્રુતકેવળી થયા અને થશે તે બધાયે ધર્મતીને ઉજ્જવલ કરનાર હતા અને હુશે. ધર્મતીર્થના પ્રવર્તક નથી હેાતા. ધમતીથ સંચાલક તે માત્ર ભગવાન તીર્થંકર જ હાય છે અને તીર્થંકર નામક પ્રકૃતિ નામકર્મની ૯૩ પ્રકૃતિમાંથી એક પુણ્ય પ્રકૃતિ છે.
કર્મીના મુખ્ય આડ પ્રકારે છે ને તેના ૧૪૮ ઉત્તર ભેદ છે જેમાં ૧૦૬ પાપ પ્રકૃતિએ અને ૪ર પુણ્ય પ્રકૃતિએ હોય છે. આ ખેતાલીસ પૈકી તી કરનામ પ્રકૃતિ પરમાત્કૃષ્ટ છે અને જેના ખધ કેવળી કે શ્રુતકેવળી સમક્ષ જ પડે છે. આ કેવળી કે શ્રતકેવળી તીર્થંકર નામ પ્રકૃતિના બંધમાં બાહ્ય નિમિત છે છતાં ધર્માંતી ના પ્રવક નથી. તીર્થંકર પ્રકૃતિના બંધ કરનારના સંસારનું કલ્યાણું કરવાના એવા તીવ્રતમ ઉત્સુકતાભર્યો પરિણામ હોય છે કે તે ઇચ્છે છે કે મને રત્નત્રયની પ્રાપ્તિ થાય જેથી સ ંસારનું કલ્યાણ કરી શકું. આ મહાન અને પ્રશસ્ત સત્ર ભાવથી જ તીથ કર પ્રકૃતિને અંધ પડે છે અને પરખૈધય સપન્ન મહાવિભૂતિ ધારી તીર્થંકર અનીને ધમતી પ્રવર્તાવે છે. આ કાળના ૨૪ ની કરા થયા ને સૌએ એ પરમ ઉપકારી ધર્મતીર્થ નભાવ્યું છે જો આ મહાપુરુષોએ આવુ. મહાનપુણ્ય ન ખાંધ્યું હત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
૫
તો ધર્મ તીર્થની પ્રવૃતિ, ધર્મ અથવા શુદ્ધપરિણતિની મને ગમ્ય ચર્ચા અને ચર્ચા કરવાવાળા ભવ્ય છે જ ન હોત ! ! એટલે પુણ્યબંધનને સર્વથા હેય બતાવનારાએ પિતે વિચાર કરવો જોઈએ અને પુણ્યબંધનની પરમ ઉપાદેપતાને સમજી ઉમાગે વિચરતા સૌને સન્માર્ગે વાળે. એટલે એમ કહેવામાં વાંધો નથી કે પુણ્ય વિના ધર્મ નથી. અરે ધર્મથી પણ પુણ્ય મેટું છે કારણ કે પુણ્ય તે ધર્મનું કારણ ઉપાદક છે. આમ પુણ્ય ધર્મને હેય બતાવવાથી તીર્થકર ભગવાનની પણ અવહેલના થાય છે. અને પરિણામે આસ્તિકો માટે તે વચનો તીર સમાન અસહ્ય બને છે. શ્રી કુંદકુંદ આચાર્યે પ્રવચન સારની ગાથા કપમાં પુણ્યનું ફળ અહંત પદ પ્રાપ્તિ બતાવ્યું છે. ધર્મધ્યાન અને મે ક્ષ
ધ્યાન ચાર પ્રકારનાં ગણાવ્યાં છે. આત, રૌદ્ર, ધર્મ અને શુકલ. જે પૈકી ધર્મધ્યાન અને શુકલધ્યાનને ભગવાન ઉમા સ્વામીએ મેક્ષનાં કારણ કહ્યાં છે. પરંતુ તત્ત્વત: ધર્મધ્યાન તે શું પણ શુકલ ધ્યાનના ચાર ભેદમાંથી શરૂના ત્રણ ભેદ (પથફત્વ વિર્તક વિચાર, એકવ વિતર્ક વિચાર, અને સુમક્રિયા પ્રતિપાતી) પણ મોક્ષનું સાક્ષાત્ કારણ નથી, કારણ કે મેક્ષનું સાક્ષાત્ કારણ તે શુકલ ધ્યાનનું ચોથું પદ-બુપરત ક્રિયા નિવતી નામને ભેદ જ છે. જે સાક્ષાત્ કારણને જ મોક્ષને હેતુ માનવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
આવે તે “vજે ક્ષ દેતુ” નામક ભગવાન ઉમાસ્વામીનું સુત્ર ખેરું ઠરે. ( આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સંસ્થાન વિચય તેથી જેમ ચાર પ્રકારના ધર્મધ્યાન અને શુકલ ધ્યાનના ચારમાંથી ત્રણ ભેદ મેક્ષનું પરંપરા કારણ છે તે જ રીતે દેવપૂજા, દાનાદિ પણ મોક્ષનાં પરંપરા કારણ ગણાય. તેથી દેવપૂજા વગેરેને બંધનું કારણ માનવું તે તત્ત્વજ્ઞાનની શૂન્યતા સુચવે છે.
ચૌદમાં ગુણસ્થાનથી ઉપર ગુણસ્થાનાતીત અવસ્થા હોય છે તે જ મોક્ષ છે. ચૌદમાં ગુણસ્થાનમાં બ્યુપરત કિયા નિવતા નાના શુકલધ્યાનના ચોથો ભેદ હોય છે ત્યારબાદ માલ થાય છે. ધર્મધ્યાન સામા ગુણસ્થાન સુધી રહે છે. શુકલ ધ્યાનના પહેલા ત્રણ પ્રકાર આઠમાથી તેરમાં ગુણસ્થાન સુધી હોય છે. અને સાતમાથી તેરમાં ગુણસ્થાન સુધીના કોઈપણ ગુણસ્થાનથી મુક્તિ થતી નથી એટલે આ સાત પ્રકારનાં ધ્યાનેને મેશનું કારણ ન માનવા ? જે તે મોક્ષનાં કારણ છે (સાક્ષાત્ નહિ હોય તો પરંપરાએ) તો તેનાં કારણ દેવપૂજા, પાત્રદાન, વ્રતપદિ મોક્ષનાં ક રણ કેમ નહિ? જેમ પિતાની ઉત્પતિમાં બાપને જ કાણુ માન અને દાદાને ન માને તેના જેવું અહો છે કે સાક્ષાત્ કારણે માનવું અને પરંપરાને કારણ ન માનવું! દાદા ન હોત તો પિતા ક્યાંથી આવતા તેમ પરંપરા કારણે થીજ સાક્ષાત્ કારણ બને છે. ભગવાન કુંદકુંદાચાર્યનાં વચને કહેનાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૭
ને ઉપકાર માની તેને નમસ્કાર કરે પણ કુંદકુંદાચાય ને નમસ્કાર ન કરે ને તે વચનામાં તે અચાય ને તે કારણ ન માને તેને મુખતાની પરાકાષ્ઠા કહ્યા વિના બીજું શું કહેવું?
ધધ્યાન અને ભદ્રધ્યાન
-
મુખ્યત :- ધર્મ ધ્યાન અપ્રમત્તવિરત નામના સાતમા ગુણસ્થાનમાં જ કયું છે. પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનમાં તેા ઉપચારથી ધર્મ ધ્યાન છે તેમ સમજવું. ” તે પછી દેવપૂજા, પાત્રાન, વ્રતતપાદિને મધ માનીને ચાલનારા અને તેને હુંય બતાવનારાઓમાં સમ્યગ્દર્શન કે ધર્મધ્યાન કયાંથી હાય? આજકાલ જીવા ભાગ પ્રધાન ખની ગયા છે ધર્મચિંતન તેા માત્ર પ્રસ`ગોચિત જ હાય છે એટલે ભાગ તરફ વધુ લક્ષ હાવ થી પુણ્યાનુબંધી પુણ્યદાતા ધર્મધ્યાન તેમને હાતું નથી પણ તે ભદ્રધ્યાન છે. શ્રી. ભાવસ ંગ્રહ ૩૬૫મા શ્લેક તેજ વાત કહે છે.
भद्दस्त लक्खणं णधम्मं चिंतेइ भोगपरिक्को । चितिय धम्मं सेवइ पुणरबि भए जहिच्छाए || ३६ ||
જ્યાં મનુષ્ય ભાગોથી છુટીને ધનુ ચિંતન કરી લે છે. ને પાટે ફરી ઈચ્છાનુસાર વિષય ભાગોમાં મગ્ન થઈ જાય છે ત્યાં ધર્મચિંતન કે ધર્મધ્યાન નહિ પણ ભદ્રધ્યાન છે. તેમ સમજવુ,
વર્તમાનમાં મેટા ભાગના ધર્માત્મા કહેવરાવવાવાળાએની આ સ્થિતિ છે થ્રેડો વખત સામાયિક, પૂજા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
વંદન, સ્તવન વગેરે ધર્મ ક્રિયાઓ કરે છે ને પછી કરી, ધંધે, ખાવું પીવું વિષયસેવન વગેરે સાંસારિક કાર્યોમાં મગ્ન થઈ જાય છે વળી પાછો ઘેડે સમય પ્રતિક્રમણ, સ્વાધ્યાય વગેરે કરે છે. આ સ્થિતિનું નામ ધર્મધ્યાન નહિ પરંતુ ભદ્રધ્યાન છે.
દેવપૂજા, પાત્રદાન, વ્રત, તપ આદિથી બંધ માનીને તેને હેય – છોડવા ગ્ય– બતાવવાવાળા સૂરમ દ્રષ્ટિથી વિચાર કરવામાં આવે તો સમ્યકદષ્ટિની પણ કોટિમાં આવતા નથી તે પણ પરતેષન્યાયથી તેમને પાંચમા ગુણસ્થાનવતી અથવા દેશવત ખેંચતાણ કરીને માની શકાય છે.
પાંચમા ગુણસ્થાનમાં તે શું? છઠા ગુણસ્થાનમાં પ્રમત્ત વિરતમાં પણ એટલે કે દિગંબર જૈન મુનિને પણ ધર્મધ્યાન ખરેખર નહિ પણ ઉપચારથી માનવામાં આવ્યું છે.
શ્રી ૧૦૮ દેવસેન આચાર્ય મહારાજ શ્રી. ભાવસંગ્રહમાં એજ કહે છે - मुक्ख धम्मभ्याण उत्तं तु पमायविरहिए टाणे । देसविगए पमत्त उवयारेणेब णायब्बं ॥३७१ ।। આવી પરિસ્થિતિમાં જ્યાં ધર્મધ્યાન નથી તેવા સંજોગોમાં કરેલ ધર્મ સાધન અગર ધર્મચિંતન જેને આચાર્ય ભદ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
ધ્યાન કહે છે તેને મે નું કારણ માનવું કે નહિ ? કો એ કહયું છે કે માનવું કારણ કે જેટલા અંશોમાં ધર્મચિંતન છે તેટલાં અંશેમાં સંવર નિર્જરા અને મોક્ષનું કારણ છે અને જેટલાં અંશોમાં વિષય ગ રૂપ પ્રવૃત્તિ છે તેટલા અંશેમાં આશ્રવ, બંધ અને સંસારનું કારણ છે.
શ્રાવકને ધમ દેવપૂજા, દાન, દેશવ્રતાદિરૂપ છે અને મુનિને ધર્મ મહાવ્રતાદિ રૂપ છે. એટલે આ ધર્મ છે અને ધર્મ સદાયે સુખનું અર્થાત્ મેક્ષનું કારણ છે – અસુખ યાને સંસારનું કારણ નથી આજ વાત આત્માનું શાસનના ૨૦ મા શ્લોકમાં શ્રી ગુણભદ્રાચાર્ય મહારાજ કહે છેઃधर्म : सुखस्य हेतुः हेतुन विरोधकः म्वकायस्य । तस्मात् सुखभंगभिया माभूधर्मस्य विमुखस्ताम् ॥२०॥
ધર્મ સુખનું કારણ હોય છે. કારણ કદીએ પિતાના કાર્યનું વિરોધી હેતું નથી માટે હે ભવ્ય! તું સુખ ભંગ થવાના ભયથી ધર્મથી વિમુખ મા બન.” વળી કહે છે : જેમ ખેડૂત બીથી અનાજ મેળવે છે તેનાથી ધનવાન થ ય છે ફરી અનાજ મેળવવા માટે બી બચાવે છે જે દ્વારા ગ્નાજ મેળવીને તે ભેગવે તેમ ધર્મથી સુક-સંપદા વૈભવ મેળવે ને તે ધર્મ સાધતાં સાધતાં ભેગવવું.” અહીં આચાર્ય ધર્મને પુણ્યની જગ્યાએ જ વાપરે છે. આગળ “ પુણ્ય કુરુશ્વ આદિ શ્લોકોમાં આજ વાત બતાવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
૩૦
જે પુણય યા ધર્મ કાર્યોને કેવળ બંધનું કારણ બતાવી હેય કહીને છોડી દેવામાં આવે તે તેજ ધર્મથી પ્રાપ્ત થનાર સાંસરિક સુખ-સંપદાઓથી પણ વંચિત રહેવું પડશે અને મોક્ષ પ્રાપ્તિ પણ સર્વથા અસંભવ છે કારણ કે માત્ર વાતથી કામ ચાલતું નથી.
મેક્ષ માટે પરમ ઉચ્ચકોટિના ચારિત્રની આવશ્યકતા છે. પૂજા દાન, વ્રત, તપ વગેરેને છેડવાથી સ્વગ વગેરે સંપત્તિ મળશે નહિ પણ નરક, તિર્યંચાદિ ગતિઓમાં મહાન દુઃખમાં જ અનંતભવ કાઢવા પડશે. મોક્ષને અનુરૂપ સમ્યક દર્શનાદિ ન મળે ત્યાં સુધી પાપ ક્રિયાઓમાં મન લગાવવું ઠીક નથી તપને હેય ગણવાથી મહાન તપ પણ હેય બની જાય છે જેમ કે એક પૈસે જે પરિગ્રહ હોય તે કરોડ રૂપિયા પણ પરિગ્રહ છે અને એ પણ
કર્મોની આત્યંતિક અને સમસ્ત નિર્જરા થઈ જવાને મોક્ષ કહે છે. આ નિર્જરા એકદમ થઈ જતી નથી પણ અનેક અવસ્થાઓમાં કમશઃ થાય છે. મિથ્યા દષ્ટિ કરતાં સમ્યગદષ્ટિને અસંખ્યાત ગુણી નિર્જરા થાય છે. અને અવતી કરતાં વ્રતીને તેથીયે વધુ થાય છે. આમ જેમ જેમ ગુણસ્થાન વધતું જાય તેમ તેમ નિર્જરા અસંખ્યાત ગુણી થાય છે. અને છેવટે બધાં કમ ખરી પડે છે અને નવાં આવવાનાં કે કારણે રહેતાં નથી ત્યારે મુકિત પ્રાપ્ત થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
૩૧
આજ વાત શ્રી. ઉમાસ્વામિજીએ શ્રી તરવાર્થ સૂત્રના નવમાં અધ્યાયના ૪૬ માં સૂત્રમાં કહી છે.
ઉત્તમrriાયરનાકજમતાત્તિજન્ય ब्रह्मचर्याणि धर्मः । (अ० ९६)
જે અણુવ્રતાદિનું પાલન કરે છે અને દેવ પૂજા ૧૦ છે આવશ્યક કમેં નિરંતર કરે છે તે જ શ્રાવક છે. આમ છતાં વ્રત પૂજાદાનાદિને બંધનું કારણ જાહેર કરતાં અને માનતા રહેવાથી અને હેય હેઈ તજવા જેવાં છે. તેવા આલાપ કર્યા કરવાથી તવનું અશ્રધ્ધાપણું થઈ જાય છે અને તેને જ મિથ્યાત્વ કહેવાય છે.
૪૬માં સૂત્રની વ્યાખ્યા કરતાં ભગવાન અકલંકદેવજીએ શ્રી તત્વાર્થ રાજવાતિક નામક પરમાગમમાં કહ્યું છે :
અથવા પૂરત પર ફવિપિન પરक्षोभितमति: उपलब्धलदभावों माहातमिरपटविप्रयुक्तिदृष्टि. जैने द्रपूजा प्रवचनवात्सल्यसयमादिप्रशसादिपरतया क्षापतोप शमितदेशधातिकर्मा यमप्राप्त्या श्रावकोऽपि म्यात् पूर्व निर्दिष्टस्तता विशुद्धिप्रकर्षात्पुनरपि सर्व गृहस्थसंगविमुक्तो निर्मथतामनुभवन् बिरत इत्यभिलप्यते ।
એટલે કે પહેલાં સાતમાં અધ્યાયમાં કહેલા શ્રાવકના સ્વરૂપ પ્રમાણે શંકારિક આઠ દે રહિત, કુશાસ્ત્રોથી પિતાની મતિને શ્રુતિ ન થવા દેવા વાળો, આત્મિક સદ્દભ થી યુકત, મેહાંધકારના પટલથી રહિત દ્રષ્ટિવાળો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
३२
જિનેન્દ્ર દેવની પૂજા અને ગુરૂશાસ્ત્રમાં વિશેષ અનુરાગવાળા, સંયમ ભાવ આદી ચારિત્રની પ્રશંસા કરવામાં તત્પર એવે સમ્યકણિ જીવ, આત્માના ચારિત્ર ગુણને એક દેશ ઘાત કરવાવાળા પ્રત્યાખ્ય નાવરણ કમને ઉપશમ અથવા ક્ષય કરીને એક દેશ સંયમને ધારણ કરી શ્રાવક બને છે. ત્યારે તે દેશવતી શ્રાવક પ્રથમ પશમ સમ્યગ્દષ્ટિ અને
પશમ દષ્ટિવાળા જીવ કરતાં પણ અસંખ્યાત ગુણ નિર્જરા કરે છે. તેનાથી આગળ જયારે તે વિશેષ વિશુદ્ધિની પ્રકૃષ્ટતાથી ગૃહસ્થના સંપૂર્ણ પરિગ્રહને ત્યાગ કરી નિગ્રંથ સાધુ બને છે ત્યારે તેને વિરતા કહે છે અને આ છઠ્ઠા ગુણસ્થાનવતી વિરત નિગ્રંથ મુનિને દેશ સંયમી શ્રાવક કરતાં અસંખ્યાત ગુણ નિર્જરા થાય છે. આ પરથી શાસણ, નિષ્પક્ષ અને વિવેકશીલ સજજનેએ નકિક કરવું જોઈએ, કે સમપસારની મન ફાવતી દુહાઈ આપનાર અતવ શ્રદ્ધાની અને મિથ્યાભાષી છે કે નહિ ? જેની ભકિત કરાય છે. તેને મોટો અને પૂજ્ય માનવાથી જ ભકિત ભાવ ઉપજે છે. ભકિત કરતાં કરતાં ભગવાનને કહેવું કે આપ અને હું સમાન છીએ, આપનામાં ને મારામાં કોઈ અંતર નથી તે તેને ભકિત નામ નહિ અપાય ભગવાનને પિતા સમાન માનવાથી તે ભલે રાજી થતું હોય પણ તેથી ભગવાન અને ભકતમાં જે ભેદ છે તે મટવાને નથી. જે આ ભેદનો નાશ થઈ જાય તે સાંસારિક જીવ અને મુક્ત જીવમાં જે અંતર છે તે પણ નાશ પામે તે પછી સંસારના જીવને એ મુકિત પ્રાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૩
કરવાની જરૂર જ કયાં રહી? અથવા તે માટેના પ્રયત્ન નિષ્કારણ જ ઠરે. આજકાલ આધ્યાત્મિક સંત અને તેમના અનુયાયીઓ ભગવાન અને પોતાનામાં કંઈ ભેદ માનતા નથી જેમ કેઈ પિતાને કેવળ શકિત અપેક્ષાએ ભારતના વડાપ્રધાન માનતું રહે તેનું પરિણામ શું આવે તે સુએ વિચારી લેવું. શકિત અને વ્યકિતમાં આભ જમીનનું અંતર છે અને એવા અંતરને સમજવું નહિ તે અક્ષમ્ય ઉદંડતા છે.
પૂજ્ય આચાર્ય શ્રી વાદીરાજ સૂરિ મહારાજે “એકીભાવ સ્તોત્ર” નામની એક સુંદર ભાવવાહી સ્તુતિ રચી છે. ઉપરના પરામાં જણાવેલી સમજને મિથ્યાત્વ કહી છે. આ કલેક દ્વારા આચાર્યશ્રીએ બે સિદ્ધાંત સ્થાપિત કર્યા છે (૧) ભગવાનના જે પોતાને સમજવે, એ મિથ્યાત્વ છે-મિથ્યા અહંતા છે. (૨) ભગવાન અગર તેમની પ્રતિમાનું ધ્યાન કરવાથી દેશાત્મા પણ સફળ મનેરથી બને છે. નમસ્કાર એજ પૂજા
પૂજાને અર્થ સત્કાર કરે થાય છે. કેઈને નમસ્કાર કરવાને પણ સંસ્કારનું અંગ હઈ પૂજા ગણાય. બધાજ આચાર્યોએ અને સમયસારના સમર્થકર્તા ભગવાન કુંદકુંદ સ્વામીએ પણ શાસ્ત્રની શરૂઆતમાં મંગલાચરણ કર્યા છે ને તેમાં ઋષભાદિને નમસ્કાર કર્યા છે. જે પૂજાને બંધનું કારણ માનીએ તે આ બધા નમસ્કાર પણ બંધના કારણે બને ને? કારણ કે નમસ્કારમાં મન, વચન અને કાયને યોગ હોય છે જ. અને યોગ તે આવતું કારણ છે ! આમ ભગવાનને નમન, ધ્યાન, અર્ચન અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૪
સ્તવન આદિથી પૂજવા એ અતિ આદર્શ શાલી અને મહત્વવાળી ક્રિયા છે છતાં તેને બંધનું કારણ માની ત્યાજવા ગ્ય કહેવી તે દંડનીય અપરાધ જ છે. ભગવદભકિત અને નિગ્રંથ સાધુ
ભગવાનની ભક્તિ કરવી તે માત્ર ગૃહસ્થ-શ્રાવકનું કર્તવ્ય નથી; પણ નિગ્રંથ સાધુની પણ ફરજ છે. શ્રી સમંતભદ્રાચાર્ય, શ્રી માતંતુગાચાર્ય, શ્રી વાદિરાજસૂરિ આદિ આચાર્ય મહાન આદર્શ તત્ત્વવેત્તા, વિદ્વાન અને નિગ્રંથ સાધુરા હતા. એ બધાએ ભગવાનની અપૂર્વ ભક્ત કરી તેમના ઉપર આવેલ સંકટ-વાદળાને દૂર કર્યા હતાં તેની ચમત્કારિક વાત સર્વત્ર પ્રસિદ્ધ છે. ભક્તામર તેત્ર, સ્વયંભૂસ્તેત્ર, એકીભાવસ્તુત્ર વગેરેને આસ્તિક અને ધર્મશીલ છે ખૂબજ ભકિતપૂર્વક અહર્નિશ પાડ કરે છે. તેથી જે ભગવાનની ભકિત, અર્ચા, સ્તુતિ વગેરેને બંધનું કારણ બતાવી હેય જાહેર કરવામાં આવે તે પછી સંસારમાં ધર્મ અને આધ્યાત્મિકતાના નામ પર સંસારમાં બાકી રહેશે શું? ખરેખર તે આધ્યાત્મિકતાની જડ ભગવાનની સાચી ભકિતમાં રહેલી છે. છતાં તેને બંધનું કારણ માની હેય સમજી હલાવીને ઉખાડી દેવામાં આવે તે સમ્યકત્વનું મૂળ ચિન્હ આસ્તિકય ભાવ સંસારમાથી અલોપ થઈ જશે.
સ્વાત્માનુભૂતિ એજ સમ્યક્દશન છે. * પિતાના આત્મામાં અનુભવ અગર દર્શને જ સમ્યક્ત્વ કહે છે. આ સ્વાત્માનુભૂતિ ધ્યાનથી થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
રૂપ
સાક્ષાત્ સ્વાત્માનુભૂતિના સાક્ષાત્ મા રૂપાતીતધ્યાન જેને નિરાલંબ ધ્યાન પણ કહે છે. ગૃહસ્થને એટલે કે પરિગ્રહવાને આવું નિરાલંબ ધ્યાન થઈ શકતુ નથી. આવુ' નિરાલ બધ્યાન સાતમા ગુણસ્થાનમાંજ હોઈ શકે છે. ભાવસ'ગ્રહના રચયિતા શ્રી. દેવ સેનાચાય મહારાજે તે ગ્રંથના ૩૮૧ શ્લોકમાં કહ્યું છે કે:- “આ નિરાલંબ ધ્યાન અપ્રમત્ત ગુણસ્થાનમાં ગૃહત્યાગી યાને જિનલિગરૂપ ધારીનેજ થાય છે.” આમ ગૃહસ્થ દશામાં સાલબ ધમ ધ્યાનજ થઇ શકે છે ને તેથી તે સમયે અવલ અનરૂપ પંચપરમેષ્ઠીની જરૂર રહે છે. છતાં પચ પરમેષ્ઠીનાં ધ્યાન, પૂજન અને સ્તવનાદિને ધનુ' કારણ માની હૈય બતાવવાથી સાલ ખ ધ્યાન કેવી રીતે થશે ! અને અવલ ખન વગર ગૃહસ્થી ધ્યાન કેનું કેવી રીતે કરવાને? અને તેવું ધ્યાન નહિ કરે તે તેની પ્રગતિ કેવી રીતે થવાની ? ભાવ-સંગ્રહની ૩૮૦ ગાથા કહે છે કે:- સાલખ ધ્યાન કરવાવાળાનું ધ્યાન ધમ ધ્યાન છે અને તેવા ધ્યાન કરવાવાળાની અશુભ કર્મોની નિસ થાય છે.” આમ નિરાના હેતુભૂત ધ્યાન રમણીયભાષામાં અધ કહેવુ કેટલુ અન કારી છે તે સુન્નાએ સમજી લેવું જોઈએ. ઉપદેશ કેણુ આપી શકે ?
આજના જમાનામાં જરાક એલવાની આવડત આવતાં હરાઇ ઉપદેશ દેવા મ`ડી પડે છે ને પરિણામે પ્રાણીઓના હિતને બદલે અહિત વધુ આય છે. આવી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ શ્રી ગુણુભાચાય મહારાજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
પિતાના આત્માનું શાસન ગ્રંથમાં શ્લોક પાંચમાં ઉપદેશ આપનારનાં લક્ષણ બતાવ્યાં છે કે - “જે પ્રાજ્ઞ અથવા અત્યંત બુદ્ધિમાન હય, ન્યાય, વ્યાકરણ, સંસ્કૃત, પ્રાકૃત, પ્રથમાનુગ, કરણાનુયોગ, ચરણાનુગ, દ્રવ્યાનુયોગ વગેરે સમસ્ત શાસ્ત્રોનાં રહસ્ય જાણતો હોય, સઘળી લેકસ્થિતિને જાણકાર હોય. આશા યાને ચાહ વગરને હેય, પ્રતિભાવંત હોય, જેના પરિણામમાં પ્રશમ (શાંતિપૂર્ણ વૈરાગ્ય) હેય, પ્રશ્નકર્તાના પ્રશ્નોને સહન કરી સંતોષપ્રદ ઉત્તર આપનાર હોય, બીજાઓનાં મન સંતુષ્ટ થાય તેવો પ્રભાવ અને જેનામાં શ્રોતાજને પૂર્ણ શ્રદ્ધા મૂકે તે હેય, બીજાઓની નિંદા ન કરતે હોય, ગુણોની નધિરૂપ હય, જેની વાણી બીલકુલ સ્પષ્ટ અને મધુર હોય તેવા ગુણી યાને આચાર્ય ધર્મકથા કહેવા યોગ્ય છે, અન્યથા નહીં.
આ શ્લેકનાં લક્ષણે વગરના અધ્યાત્મના ઉપદેષ્ટાએ સંસ્કૃત-પ્રાકૃતનું જ્ઞાન મેળવ્યા વિના અને ચારે અનુગોનાં રહસ્ય જાણ્યા વિના હાકે રાખે છે! ને તેથી પ્રશ્નોના જવાબ આપતા નથી અરે ! પ્રશ્ન થાય તે સહન પણ કરી શકતા નથી ને કદાચ જવાબ આપે છે તે અધુરા હેય છે અથવા શ્રોતાને ઉતારી પાડનારા હોય છે અગર અદ્ધર તાલ હેય છે. લોકસ્થિતિનું એટલે કે અત્યારના શ્રાવકની ગતિરીતિ અને કક્ષાનું જ્ઞાન પણ તેમને નથી નહિતર દાનપૂજા વ્રતાદિને હેય જાહેર કરત નહિ ને તેમ કરવાથી શ્રોતાઓનું ધાર્મિક અને નૈતિક સ્તર કેટલું નીચું આવે છે ને તેનું કેવું માઠું પરિણામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૭
સમાજને ભોગવવું પડશે તેને પણ ખ્યાલ આવતો નથી. આવા એકાંત ઉપદેશથી ઘણા જીવાએ દેવપૂજા-વ્રત-તપ આદિ ધાર્મિક પ્રવૃતિઓ છોડી દીધી છે અને જે કંઈ લોકલાજથી કરાય છે તે પણ શ્રદ્ધા વગરની છે અગર માત્ર દેખાવ માટે કરાય છે. અસત્યને વેચવા સત્યને આશરે લેવાજ મંદિર નિર્માણની ક્રિયા થઈ રહી છે તે પણ હવે ઉઘાડું પડી ગયું છે. આ જાતના આડંબર દેખાડવા માટે જ આડ તરીકે વપરાય છે જેથી તેમની વાજાલમાં ભેળા જીવે ફસાતા રહે. | મનુષ્યોને ચાત્રિ પાલનની તરતમતા અગર અભાવમાં ચારિત્રમેહનીય ક્ષય, ઉપશમ, ક્ષયોપશમ અગર ઉદય હોય છે. પરંતુ આ તરતમતા અગર અભાવમાં તથા દેવ પૂજા વતદાનાદિ કરવામાં બંધ માન ને તેથી તેને હેય કહેવું? આ બંનેમાં ભારે અંતર છે. જે ચારિત્ર પાળતું નથી અગર ઓછુંવતું પાળે છે અને ચારિત્ર પાલનને હે માનતો નથી તથા ચારિત્ર અને ચરિત્રધારીઓમાં શ્રદ્ધા રાખે છે તેને સર્વથા મિથ્યા દ્રષ્ટિ નહિ કહી શકાય કારણ કે તે જેવી સ્થિતિ છે તેવી તે જુએ છે જાણે છે અને માને છે. પરંતુ જે જન ચારિત્ર પાળવું વગેરેને હેય માને છે, તેની નિંદા કરે છે ચારિત્રવાનની પણ નિંદા કરે છે છતાં લેકલાજે કે દેખાવ સારૂં દેવપૂજા આદી શુભ કામ કરે છે તો તે મેટામાં માટે મિથ્યાદષ્ટિ છે કારણ કે તે મહાન અતqશ્રદ્ધાની છે. એટલા માટે શું કરે છે તે જોવાને બદલે શું કહે છે તે ખાસ જેવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
કારણ કે તરવશ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શનથી જે ભષ્ટ છે તે - અધિક ભ્રષ્ટ્ર છે અને તેને કદી મુક્તિલાભ થનાર નથી
જ્યારે ચારિત્રભ્રષ્ટ તે ફરી ચારિત્ર અંગીકાર કરી સમાગે જઈ શકશે પણ દર્શન બ્રનું કદી કલ્યાણ થતું નથી. નવા પંથની રોજના
ભગવાન મહાવીર સ્વામીના સમયમાં માત્ર એકજ જૈનધર્મ હતે પણ પાછળથી શ્વેતાંબર જૈનધર્મ નામને નો પંથ યાને સંપ્રદાય સ્થાપિત થયો છે. ને તેથી આજે મુખ્ય બે પંથ છે ને બંનેની માન્યતાઓ અને પ્રવૃત્તિઓમાં ભારે અંતર છે. બંનેમાં સૈદ્ધાંતિક વિધા ઉપરાંત બીજા અનેક ઝઘડા ચાલે છે. (સમેદશિખર પહાડને ઝઘડે તેનું દષ્ટાંત છે). દિગંબર સંપ્રદાયમાં પણ અનેક પંથ વીસા, દશા, તેરાપંથીના શરૂ થયા છે ને તેને કારણે ઘણે ઠેકાણે માથાં ફૂટે છે.
વેતાંબર સંપ્રદાયમાં પણ મૂર્તિપૂજા વિધી એક સ્થાનકવાસી સંપ્રદાય થયેલ છે અને તેમાંથી સંવત ૧૮૧૫ માં એક તેરાપંથી સંપ્રદાય જુદો પડે છે જેમાં દયાદાનાદિને એકાંતિક પાપ માની નિષેધ કરવામાં આવે છે. આવી માન્યતાઓને આજે વિરોધ કરવામાં આવે છે પરંતુ જેમણે તે પક્ષને પકડો તે તેને છેડતા નથી અને તે પક્ષ પેઢી દર પેઢીએ ચાલતે રહેવાને.
દિગંબર જૈન સમાજમાં તેજ રીતે આ નિશ્ચયનય ને દ્રવ્યદષ્ટિને લક્ષમાં રાખી પ્રવચન કરનારાઓને ન સંપ્રદાય બની જવાનો અને અનેક સ્થળે અનેક તરેહના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
ઝઘડાઓનું નિમિત્ત બનવાને (ઈદેરાદિ જગ્યાએ આ બની રહ્યું છે. હિંમતનગરમાં પણ બન્યું છે).
આજકાલ રાજનૈતિક વાતાવરણ, પશ્ચિમની સંસ્કૃતિનો પ્રભાવ, જનધર્મના વાસ્તવિક પ્રચારને અભાવ, ધર્મગ્રંથના સ્વાધ્યાયની ન્યૂનતા, ધર્મશિક્ષણની અતિ મંદતા, સરળ માગપ્રિયતા વગેરે કારણોસર જનતા ધર્મ ક્રિયાઓમાં ઉદાસીન અને વિરક્ત બની રહે છે. અને પરિણામે સ્વછંદ માગને અપનાવી રહી છે એવા સમયે જે એમને દેવપૂજા, વ્રત, તપ દાનાદિને બંધળુ કારણ કહી તે બધી શુભ ક્રિયાઓને હેય અને તેથી તજવા પેશ્ય બતાવવાની અસ્વસ્થ અને અનુચિત પરંપરા ચાલે અને તેને પ્રોત્સાહન મળવાના સંગે પેદા થયા કરે તે આ ત્યાગપ્રધાન જનસમાજમાં ધર્મ અગર પુણ્ય નામની કઈ ચીજ રહશે નહિ અને આત્મસાધનાનાં આદર્શ સ્થાન જિનમંદિર જેવાં પણ ટકશે નહિ. વળી દાન વીરતા અદશ્ય બનશે. તપ, વતાવરણ. સંયમ ધારણ વગેરે આત્મશેધક આદર્શ પરંપરાએ નષ્ટપ્રાયઃ બનશે.
ભલે આજે કેટલાક શ્રીમંતે પિતાના ધનબળથી અથવા તેમની વગ અને સગાવાદના જોરથી આ સરળતાવાળે માર્ગ અપનાવે ને તેને ઠેસ પ્રચાર કરે અને તેમના આધ્યાત્મિક સંતને કેવલી, શ્રત કેવલી અગર તીર્થકર કહે અને માને અને ૨૦૦૦ વર્ષ માં આવા પુરૂષ થયા નથી કે થશે નહિ તેવી મિથ્યા જાહેર કરે અને તેમને ઊંચામાં ઊંચા આસને બેસાડવા માથાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
૪૦
ચેાટીથી પગની પેડી સુધી પરસેવા વહાવે પરંતુ ભાવિ પેઢી માટે ધાર્મિક દૃષ્ટિએ આ વષુવિચારેલ પ્રયત્ના અને નિષ્કારણની ધમાચકડી અનથકારકજ સાખીત થશે. તે સારૂ દૂરદર્શી વિવેકશીલ દિગબર જૈન જનતાએ અને તેમના અગ્રેસરાએ આ ભવિષ્યમાં ધમ વિધ્વંસકારિણી અને ચારે દિશામાં માંકાડ રીતે વધતી પ્રવૃત્તિને ડામવા મથવુ જોઈએ અને ચેનકેન પ્રકારેણુ એ આધ્યાત્મિક સત અને તેમના અનન્ય અનુયાયિએને સમજાવવા જોઇએ કે લેાકેષણાના માહ સારૂ આવા મિથ્યામાગ અને જૈનધમ વિરૂદ્ધનુ' આ ધીમુ ઝેર સર્વત્ર પ્રસરતુ” શકે.
મારે તે સવ મહાનુભાવા સામે કાઈ દ્વેષ નથી પણ એમના દ્વારા સન્માને રાકવા અચૈાગ્ય પ્રયત્ન થઈ રહ્યા છે તે સર્વને પ્રકાશમાં લાવવાજ આ પુસ્તિકા મારી અસ્વસ્થ અવસ્થામાં પણ લખવી પડી છે. જો જન સમાજ આને! કોઇ લાભ લેશે તેા મા। આ પ્રયાસ સફળ થયે ગણીશ.
दुर्जनः सज्जनो भूयात् सज्जनः शांतिमाप्नुयात् शांतो मुच्यते बधेभ्यो मुक्तश्चान्याम् विमोचयेत्
जैन जयतु शासनम्
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
પુણ્ય: હસ્તાવલંબન છે.
લેખકઃ બ્ર. મૂળશંકર દેસાઈ (“પંચરત્નસારના બે શબ્દોમાંથી સાભાર ઉધૃત)
સમયસારની ગાથા ૩૧માં લખ્યું છે કે સમ્યકદષ્ટ જીવને કમચેતના, કફલ ચતના નથી પણ માત્ર જ્ઞાન ચેતના છે. આ વાંચી અજ્ઞાની છત્ર ખાનપાનરૂપી પાપડિયા કરવામાંયે પિતાને બંધ નથી તેમ માની લઈ નિર્મલ પાપનીજ પ્રવૃતિ કરે છે અને “જ્ઞાનીના બેગ નિરાના હેતુ છે' ની દુહાઈ આપી સ્વચ્છેદ વૃત્તિને પોષી પિતાનું ભારે અહિત કરે છે.
માથા ૩૧૯ વાંચીને નય વિવક્ષાને જગ્યા વિના જીવ પાપમાં નિશંક થઈ પ્રવૃતિ કરે છે અને પિતાને સબંધ માને છે. પણ બિચારાને ખબર નથી કે આ ગામ તે કહાની અપેક્ષાએ લખી છે. જ્ઞાની સમ્યગ્દષ્ટિ આત્મા પિતાને જ્ઞાયક સ્વભાવી માને છે તેનો અર્થ એ નથી થતો કે જ્ઞાની રામને રાગરૂ૫ જાણતાજ નથી હેય અને ઉપાદેય જ્ઞાનમાં જ થાય છે શ્રદ્ધામાં હેય ઉપાદેય જેવું નથી શ્રદ્ધા તે અખંડ અનાદિ અનંત વસ્તુ સ્વભાવની જ હોય છે
પુણ્યભાવને હેય પણ કહ્યો છે અને ઘણે સ્થળે ઉપાદેય પણ કહ્યો છે. પુણ્યભાવ કરવાને કદી નિષેધ નથી કિન્તુ પુણ્યભાવને મેક્ષમાર્ગ માનવામાં નિષેધ છે. જે ગુણસ્થાનમાં જે આત્મા છે તે ગુણસ્થાનમાં તેને અનુરૂપ પુણ્યભાવ-શુભ પ્રવૃતિ કરવામાં ન આવે તે તે ગુણસ્થાનથી અવશ્ય નીચે પડવું પડે છે અને તેથી મા દ્રષ્ટિએ પુણ્યને હસ્તાવલંબનરૂપ કહેલ છે. અને જે ત્યાં પુણ્યભામાંજ અટકી જાય તેને છોડે નહિ તે આગળના ગુણસ્થાનમાં તે જઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
શકશે નહિ. આ કષ્ટએ-અપેક્ષાએ આગળ ધપવા માટે તેજ પુણ્યભાવને તજવા યોગ્ય કહ્યો છે. આ રીતે સમજ કર્યા વિના પુણ્યનેશુભ પ્રવૃતિઓને છોડી દેવામાં આવે તે નિયમથી પાપ પ્રવૃતિજ થવાની ને તેથી પિતાનું જ બુર થશે. જુઓ સમયસાર કળશ નંબર પાંચ શું કહ્યું છે?
શાળાના:........રથs ઉરિત છે ૬
જેનો અર્થ એ છે કે “જે વ્યવહારનય છે તે છે કે આ પહેલી પદવીમાં જ્યાં સુધી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી) જેમણે પોતાને પગ માંડલે છે એવા પુરૂષોને અરેરે! હસ્તાવલંબ તુલ્ય કહ્યો છે, તે પણ જે પુરૂષ ચિતન્ય ચમત્કાર માત્ર પર દ્રવ્ય ભાથી રહિત પરમ અર્થ ને અંતરંગમાં અવલેકે છે, તેની શ્રદ્ધા કરે છે તથા તદૃરૂપ લીન થઈ ચારિત્ર ભાવને પ્રાપ્ત થાય છે તેમને એ વ્યવહારની કોઈપણ પ્રજનવાન નથી.” આમ પ્રશસ્તરાગરૂપ પ્રવૃતિ મુનિ અવસ્થામાં ગૌણ તે પશુ ગૃહસ્થો માટે તે તે મુખ્ય છે એમ શાસ્ત્ર કહે છે કારણ કે તેનાથી જ ગૃહસ્થ પરમ સૌખ્યને પ્રાપ્ત થાય છે. (શ્લેક ૨૫૪)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
પુણ્ય સંબંધી નોંધપાત્ર અન્ય મતે
સંગ્રાહક કપિલ કેટડિયા-હિંમતનગર ૧. પ્રવચનસારની ગાથા ૨૫૫ ની ટીકા કરતાં શ્રી ૧૦૮ આચાર્ય જયસનજીએ કહ્યું છે કે “યથા ઘના .. .... . ...નો
-એટલે કે પૂર્વસૂત્ર કથિત ન્યાયથી હવે સમ્યકત્વપૂરક શુભપગ થાય છે ત્યારે મુખ્યતઃ પુણ્ય ઉપજે છે અને પરંપરાથી નિર્વાણ મળે છે. એટલે તેવું ન કહેવાય કે
શુભોપાગથી માત્ર બંધ જ પડે છે. ૨. શુભચંદ્રાચાર્યે જ્ઞાનાવમાં પાના ૫૦ પર ધર્મભાવનાનું વર્ણન
કરતાં શ્લોકમાં કહ્યું છે કે “લક્ષ્મી સહિત ચિંતામણી, દિય નવનિધિ, કામધેન. કલ્પવૃક્ષ આ બધાં અનંતકાલથી ધર્મ (પુણ્ય)નાં સેવક છે.” અહીં આચાર્ય પુણ્યની જગ્યાએ ધર્મ શબ્દ વાપરે છે. ભગવાન કુંદકુંદ સ્વામીએ રયણસારની ૧૪૬ મી માથામાં કહ્યું છે કે –પ્રશસ્ત પુણ્ય મેક્ષ ગતિગમનનો હેતુ છે અને તે જ વસ્તુ સ્વરૂપ છે પુણ્યના પ્રભાવથી જ જીવ અંતરાત્મા બની પરમાત્મા
બને છે (જુઓ પુણ્યફલા અરહેતા-પ્રવચનસાર ) ૪. શ્રી પદ્મનંદિ મહારાજે અને શ્રી વસુનંદિ આચાર્યશ્રીએ પણ કહ્યું
છે કે –કોથમીરના પાના જેવડું પણું જિનમંદિર બનાવી તેમાં સરસવ જેવડી પ્રતિમા બિરાજમાન કરે તે તેને તીર્થકર બનવા
યોગ્ય પુણ્ય મળે છે. ૫. ભક્તિને શુભરાગ કહી નીંદનારને શ્રી ૧૦૮ સુમંતભદ્રસ્વામીએ
તેમના ચુકયાનું શાસનમાં “ જિ: સ્તોત્રમતિ માપરામિલિ મુન દ્વારા સારે જવાબ આપ્યો છે વિચારવા અને સમજવા જેવી એક વાત છે કે જે પુણ્યને કાનજીસ્વામી વિષ્ટા કહે છે તે પુણ્યને અવયં ઉપભોગ ભરપેટ કરે છે. તેને ત્યાગીને જંગલમાં જઈ નિર્ભય, નિરાહાર, નિર્વસ્ત્ર અને કષ્ટ-સહિષ્ણ તરીકે રહેવાની તેમની તૈયારી છે? જે તે સાચેસાચ પુણ્યને વિષ્ટા માની તેને છેડે, પુણ્યપ્રભાવી બધી સુખસાહ્યબીને પરિત્યાગ કરે, અથવા પુણ્યજ રીસાઈને તેમનાથી ચાલ્યું જાય તો તેમની સ્થિતિ શું થાય તે હેજમાં સમજાય તેવી વસ્તુ છે, તેમ થાય છે તેમને દીન, દુ:ખી અને દરિદ્રનું જીવન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
વ્યતિત કરવાનું ફરજિયાત બની જાય અને તેમની વર્તમાન શુભ પ્રવૃતિઓ માટા ભાગે બંધ પડી જાય -જુગલકિશોર મુખત્યાર. ૭. જે પુરૂષ પરમભક્તિ-અનુરાગ કરીને જિનવરના ચરણકમલની
પૂજા કરે છે તે શ્રેષ્ઠ ભાવરૂપ શસ્ત્ર વડે સંસારરૂપી વેલને
સમલ કાપે છે. શ્રી કંદસ્વામી ભાવપાહુડ: ૧૫૧) ૮ એકલી એક જન ક્ષતિજ (પુણ્ય) ભાગ્યવાનની દુર્ગતિને નાશ કર
વામાં, પુણની -સંચય કરવામાં અને મુક્તિરૂપી લક્ષ્મી મેળવી
આપવામાં સમર્થ છે –સોમદેવસુરિક્ત ઉપાસકાધ્યયન લોક ૧૫૫ ૯. પરમ આધ્યાત્મિક આચાર્ય કુંદકંદસ્વામી મોક્ષપાહુડના ૨૫ મા
શ્લોકમાં કહે છે કે-વ્રત તપ દ્વારા સ્વર્ગ મેળવવું સારું છે પણ અત્રત પાપ વડે નરકે જવું સારું નથી જેમકે તડકામાં બેસવા કરતાં છાયામાં બેસવું સારું છે આનો અર્થ એ થયો કે અહિંસા આદિ વ્રત પાલનરૂપ પુણ્યાચરણ સારું છે જ્યારે નરક
દુઃખદાતા પાપાચરણ ભલું નથી. ૧૦. ભાવસંગ્રહમાં આચાર્ય દેવસેન કહે છે કે:-“સમ્યકદષ્ટિ જીવનું
પુણ્ય નિયમથી સંસારનું કારણ નથી અને તે કોઈ નિદાન
ને બાંધે છે તે જ પુણ્ય મોક્ષનું કારણ છે. ૧૧. ૧૩માં ગુણસ્થાનાવત તીર્થકરને સમવસરણ તથા આઠ પ્રાતિહાર્ય
અને ચૌદ અતિશયરૂપ વિભવ પુણ્યકર્મના ઉદયથી જ થાય છે. આજ સુધી કઈ કેવળજ્ઞાનીએ આ અનિચ્છુક પુણ્ય ભેગને છોલે છે? તેમણે છો હેત તે અસંખ્ય નર, પશુ, દેવ, શ્રોતાઓને દ્વાદક્ષ્યાંગ શ્રતજ્ઞાનને લાભ કેવી રીતે મળતી મોક્ષમાર્ગ કેવી રીતે ચાલતી અને શ્રાવકધર્મ તથા મુનિધર્મની પ્રવૃતિ આજદિન સુધી કેવી રીતે ચાલી આવતી
આ યુગમાં પ્રથમ મંહતનના અભાવમાં શુદ્ધ ઉપયોગ હે અસંભવ છે એટલે આજકાલ તે આચરણમાં મૂકવા જેવા બાકી બેજ ભાવ છે. શુભ અને અશુભ યાને પુણ્ય તથા પાપ. આ બંનેમાંથી પુણ્યને વિઝા કહી ત્યાગી દેવામાં આવે આચરણમાં ન મૂકાય તે ફલતઃ બાકી રહે છે પાપાચરણ, તે શું પાપાચરણ કરવું?
–પંડિત અજિતપ્રસાદ શાસ્ત્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
શું પુણ્ય સર્વથા હેય છે?
- લેખક :સિધ્ધાંત વારિધિ, સિધ્ધાંત ભૂષણ બ્રહ્મચારી શ્રી. રતનચંદજી જૈન મુખ્તાર–અધ્યક્ષ
શાણી પરિષદ પુણ્યના વિષયમાં કંઈક ભ્રમ ફેલાઈ ગયો છે અને જેને લીધે મનુષ્ય ધર્મથી વિમુખ થઈ રહ્યો છે. આજના મનુષ્યને આમેય તે ધર્મથી અરૂચિ છે અને તેમાં તેને એ ઉપદેશ મળે કે “ પુણ્ય હે છે ' તે તે દયા, દાન, પૂજા ભક્તિને કેમ અપનાવશે અને પાપને ત્યાગ કેમ કરશે? અથત નહી કરે. આ પ્રકારના ઉપદેશદ્વારા જનધર્મની હાનિ તે થાય જ છે પરંતુ તદુપરાંત પણ સદાચારને અભાવ થવાથી સંસારમાં ભ્રષ્ટાચાર વધતા જાય છે, જેથી પ્રત્યેક મનુષ્ય દુઃખી છે. રાષ્ટ્રના નેતાઓ પણ આ ભ્રષ્ટાચારને દૂર કરવા નિરંતર ચિંતિત છે.
સંસારી પ્રાણીને જે કંઈ સુખ મળે છે તેનું કારણ પૂ. પાર્જીત પુણ્ય કર્મ છે. ધર્મ કરવાથીજ પુણ્યપાજન થાય છે. અહીને મનુષ્ય સાંસારિક અથવા મેક્ષ બન્ને પ્રકારનાં સુખથી વંચિત રહે છે. પુણ્યના ઉદયથી જ મનુષ્યને ચાવર્તી પદ અથત છ ખંડના રાજપનું સ્વામીત્વ તેમજ તીર્થ કરપદ મળે છે. એટલે કે ધર્મતીર્થના પ્રવૃત્તિ થાય છે.
થી ૧૦૮ કુંદકુંદ આચાર્યું પ્રવચનસારની ગાથા કપમાં “પુણ્યફલા અરહંતા, શબ્દકાસ એ સ્પષ્ટ કહી દીધું છે કે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્યરૂપ અરહંત પદ પુણ્યનું ફળ છે.
છા ૧૦૮ વિધાનંદ આચાર્યો અષ્ટસહસ્ત્રકારિકા ૮૮ની ટીકામાં "मोक्षस्यापि परमपुण्यातिशय चारित्र विशेषात्मक पौरुषाખ્યાયિ અવતા” આ વાકયધારા આચાર્યો એમ બતાવ્યું છે કે મેક્ષની પ્રાપ્તિ પરમપુણ્ય અને ચારિત્રરૂપ પુરૂષાર્થદ્વારાજ સંભવિત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
એટલે કે માત્ર ચારિત્રરૂપ પુરૂષાર્થથી જ મોક્ષ પ્રાપ્ત થતું નથી પરંતુ ઉત્તમ સહનન, મનુયગતિ, ઉચ્ચગેત્ર આદિ વિશિષ્ટ પુણ્યકર્મના સહકારની પણ વાવશ્યકતા રહે છે.
પંચાસ્તિકાય ગાથા ૮૫ ની ટીકામાં પણ શ્રી ૧૦૮ જયુસેન આચાર્યો નીચે મુજબ કહ્યું છે
“यथा गगादिदोषरहितः शुध्धात्मानुभुति सहित निश्चयधर्भा यद्यपि सिद्धगतेरुपादान कारण भव्यानां भवति तथा निदानरहित परिणामोपार्जित तीर्थ कर प्रकृत्युत्तम सहननादि विशिष्ट पुण्यरुप धषि सहकारी कारण મતિ
એટલે કે ભવ્ય જીવોને રાગાદિ દેષ રહિત શુદ્ધાત્માનુભૂતિ સહિત નિશ્ચયધર્મ સિદ્ધગતિનું જે કે ઉપાદાને કારણે છે તથાપિ નિદાનરહિત પરિણામેથી ઉપાઈન તીર્થંકર પ્રકૃતિ તેમજ ઉત્તમ સંહાનાદિ વિશિષ્ટ પુણરૂપ કર્મ પણ સિદ્ધગતિનું સહકારી કારણ છે.
સમાધિમરણ, ઉત્સાહપ્રદીપ આદિ અનેક ગ્રંથના રચનારા શ્રી ૧૦૮ સકલકીર્તિએ મુલાચાર પ્રદીપ અધ્યાય ૫ લેક ૧૫૮ માં “g v eત રા યુવાન " દ્વારા એમ કહ્યું છે કે પુણ્ય પ્રકૃતિએ તીર્થ કદ આદિ પદોને આપવાવાળી છે.
શ્રી ૧૦૮ પૂજ્યપાદ આચાર્ય પુણ્યની વ્યાખ્યા કરતાં લખે છે:_ "पुनात्यात्मान' पूयतेऽनेनेति या पुण्यम् , तत्
જે આત્માને પવિત્ર કરે છે અથવા જેનાથી આત્મા પવિત્ર થાય છે તે પુણ્ય છે * શ્રી ૧૦૮ વીરસેન આચાર્યે પણ ધવલ ગ્રંથમાં કહ્યું છે.
“va, puથ, પૂત, પવિત્ર, શરારત, રાવ, રામ, कल्याण, भद्र और सौख्य ये सब एकार्थवाचक नाम है।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
の
આ પ્રકારે પુણ્ય અને કલ્યાણુ એ અને એકા વાચક હાવાથ પુણ્ય આત્મા માટે કલ્યાણકારી છે.
શ્રી ૧૦૮ જૈનસેન આચાયે' પુણ્યને સ્વર્ગ અને મેક્ષનુ કારણ બતાવતાં પુણ્ય ઉપાર્જન કરવાના ઉપદેશ આપ્યા છે જે નીચે મુજબ છે:
पुण्याचक्रधर श्रियं विजयिनीमैन्द्रो च दिव्य श्रियं, पुण्यातीर्थ करश्रियं च परम નૈ: શ્રેયની' પારનુતે पुण्यादित्यसुमृच्छियां चतसृणामाविर्भवेद् भाजनम्, तस्मात् पुण्यमुपार्जयन्तु सुधियः પુષ્પાનિન્દ્રાનમાત્ ॥૬૮)
(મહાપુરાણુ સ ૩૦)
અયઃ- પુણ્યથી બધા પર વિજય મેળવનારી ચક્રવર્તીની લક્ષ્મી મળે છેઃ ઈન્દ્રની દિત્મ્ય લક્ષ્મી પણ્ પુણ્યથી મળે છે. પુણ્યથી તી. કરની લક્ષ્મી પ્રાપ્ત થાય છે અને પરમકલ્યાણુરૂપ મેક્ષ લક્ષ્મી પણ પુણ્યથી મળે છે. આ પ્રકારે આ જીવ પુણ્યથી ચારે પ્રકારની લક્ષ્મીને પ્રાપ્ત કરે છે. માટે હું બુદ્ધિમન ! તમે પણુ અને દ્ર ભગવાનના આગમ અનુસાર પુણ્ય ઉપાર્જન કરે
શ્રી ૧૦૮ પદ્મન આચાયે' તે તત્પર' મુખ્ય મોક્ષરો:' આ વાકયદ્વારા પુણ્યન સ્વર્ગ અને
'
રંતુ તે
મેાક્ષનું કારણુ ખતલાવીને પુણ્ય કરવાની પ્રેરણા કરી છે.
આ પ્રમાણે શ્રી ૧૦૮ કુંદકુંદ આદિ આચાર્યોએ પુણ્યને મેાક્ષનું સહકારી કારણ બતાવીને પુણ્ય ઉપાર્જન કરવાની પ્રેરા કરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________ શાસ્ત્રી પરિષદના પ્રસ્તાવને જવાબ આપતાં સેનગઢર્થી પ્રકાશિત હિંદી આત્મધર્મ માસિક પત્રમાં (જાન્યુઆરી ૧૯૬૬ના) પૃષ્ઠ 540 અથવા ઉત્તરના પૃષ્ઠ 4 પર લખ્યું છે. તમામ દિગંબરાચાર્યોએ મેક્ષમાર્ગમાં પુણ્યને હેય તેમજ દાન પૂજાદિને બંધનું કારણ બતાવ્યું છે.” સોનગઢવાળાઓનું આ પ્રમાણે લખવું ઉચિત નથી. શ્રી 108 કુંદકંદ આચાર્યે પુણ્યનું ફળ “અરહંતપદ' બતાવ્યું છે તથા અન્ય આચાર્યો પુણ્યથી મેક્ષ લક્ષ્મીની પ્રાપ્તિ બતાવે છે. પરંતુ સેનગઢવાળા તમામ આચાર્યોએ મેક્ષમાર્ગમાં પુણ્યને હેય બતાવ્યું છે, એમ લખે છે, તે આશ્ચર્યની વાત છે. સેન ગઢવાળા આર્ષપ્રાણી-અભિપ્રાયથી વિપરીત કથન કરવાનું બંધ કરી દે આજજ તમામ વિવાદ સમાપ્ત થઈ જાય. સેનગઢના નેતાઓને પ્રાર્થના છે કે સ્વપરાલ્યાણ માટે તેમજ દિગંબર જૈન સમાજમાં શાંત વાતાવરણ બન્યું રહે તે માટે તેઓ તેમના લખાણમાં તથા ઉપદેશોમાં ફેરફાર (સુધારો) કરવાની કૃપા કરે. જે તેઓ ફેરફાર કરશે તે શાસ્ત્રી પરિષદજ નહિ સમસ્ત દિગંબર જૈન સમાજ પણ તેમને આભારી થશે. આર્ષમાં તે દિગંબર જૈન આચાર્યોએ દાનપૂજાદિને સંવર, મિજેશ તથા પરંપરાએ મોક્ષનું કારણ કર્યું છે. (જૈન ગઝટને 21 માર્ચ 1966 ને લેખ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com