________________
श्री परमात्मने नम:
પુણ્ય-ધ મીમાંસા
मीमांसा
अर्हस्सिध्धादिकान्पच प्रणम्य परमेष्ठिन : क्रियते पुण्यधर्म योरागमानुगा । અદ્ભુત, સિધ્ધ આચાય, ઉપાધ્યાય અને સાધુ એવા પાંચ પરમેષ્ઠિને નમસ્કાર કરીને આશ્માનુસાર પુણ્ય અને ધર્મની મીમાંસા કરૂ છુ
પુણ્ય શબ્દની વ્યુત્પતિ
પુણ્ય શબ્દ સંસ્કૃત ભાષાના છે. જે ભાષાને જે શબ્દ હોય તેનું જ્ઞાન તે ભાષાનાં તાત્ત્વિક અને માર્મિકજ્ઞાન વિના થતું નથી. પુણ્ય શબ્દનાં અ સમજવા માટે તે શબ્દ કેવી રીતે બન્યા અને તેને શે। અ છે તે વાત જાણવાની અત્યંત આવશ્યક્તા છે.
r
શબ્દ ત્રણ પ્રકારના હોય છે. :-- યૌગિક, યાગરૂઢ અને અને રૂઢ પુણ્ય શબ્દ યૌગિક અથવા યોગરૂઢ છે, યૌગિક રાબ્દ એને કહે છે કે જે પ્રકૃતિ અને પ્રત્યયાથી બન્યા હોય, પુણ્ય શબ્દ પૂન પર્યંત” અથવા પુષ્ણ જળિ શુમેક પ્રકૃતિ (ધાતુ) થી અન્યા છે. પુખ્ત ધાતુથી યળ નુજ અને હવ થવાથી પુણ્ય શબ્દ અને છે. અથવા પુણ્ ધાતુમાં યત્ પ્રત્યય લાગવાથી પુણ્ય શબ્દ બને છે. પુત્ર ધાતુથી ખનેલા પુણ્યના અથ છે. “જેનાથી આત્મા પવિત્ર થાય” જીવતે ચૈન બ્રાહ્મા તત્તુખ્ય અને પુણ્ય ધાતુથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com