SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યધમ-મીમાંસા પુસ્તક પણ તેઓશ્રીએ લખ્યુ છે. તેમાં પુણ્ય અને ધમ સ`ખ શ્રી માર્મિક વિવેચન કરીને તેની પરમાવશ્યકતા અને ઉપાદેયપણું સિદ્ધ કર્યું છે, અને તેથી આ પુસ્તક દરેક વ્યક્તિ માટે વાંચવા જેવું અન્યુ' છે, સાથે જીવનચર્યામાં આતપ્રેત કરવા જેવું પણ છે. આ મહાન ઉપકારના બદલામાં અમા આપના ( શ્રી શાસ્ત્રી ) ને જેટલેા આભાર માનીએ તેટલા આછા છે................ 3 આશા છે કે આ પુસ્તકથી ભ્રામક વિચારશને નિર્મૂળ કરવામાં સારી એવી સહાયતા મળશે અને સમ્યકદર્શીનના સ્થિતિકરણુ અંગની સાચી સુરક્ષા થશે. લિ. ધમ સમાજસેવી ૫-૧૨-૫૬ } કાલા તનસુખલાલ નિરજનલાલ જૈન મંત્રીઃ- ભા.દિ. જૈન સિદ્ધાંત સરક્ષિણી સભા મુંબઇ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035220
Book TitlePunyadharm Mimansa
Original Sutra AuthorN/A
AuthorIndralal Shastri
PublisherGujarat Prantiya Digambar Jain Siddhant Samrakshini Sabha
Publication Year1966
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy