________________
રૂપ
સાક્ષાત્ સ્વાત્માનુભૂતિના સાક્ષાત્ મા રૂપાતીતધ્યાન જેને નિરાલંબ ધ્યાન પણ કહે છે. ગૃહસ્થને એટલે કે પરિગ્રહવાને આવું નિરાલંબ ધ્યાન થઈ શકતુ નથી. આવુ' નિરાલ બધ્યાન સાતમા ગુણસ્થાનમાંજ હોઈ શકે છે. ભાવસ'ગ્રહના રચયિતા શ્રી. દેવ સેનાચાય મહારાજે તે ગ્રંથના ૩૮૧ શ્લોકમાં કહ્યું છે કે:- “આ નિરાલંબ ધ્યાન અપ્રમત્ત ગુણસ્થાનમાં ગૃહત્યાગી યાને જિનલિગરૂપ ધારીનેજ થાય છે.” આમ ગૃહસ્થ દશામાં સાલબ ધમ ધ્યાનજ થઇ શકે છે ને તેથી તે સમયે અવલ અનરૂપ પંચપરમેષ્ઠીની જરૂર રહે છે. છતાં પચ પરમેષ્ઠીનાં ધ્યાન, પૂજન અને સ્તવનાદિને ધનુ' કારણ માની હૈય બતાવવાથી સાલ ખ ધ્યાન કેવી રીતે થશે ! અને અવલ ખન વગર ગૃહસ્થી ધ્યાન કેનું કેવી રીતે કરવાને? અને તેવું ધ્યાન નહિ કરે તે તેની પ્રગતિ કેવી રીતે થવાની ? ભાવ-સંગ્રહની ૩૮૦ ગાથા કહે છે કે:- સાલખ ધ્યાન કરવાવાળાનું ધ્યાન ધમ ધ્યાન છે અને તેવા ધ્યાન કરવાવાળાની અશુભ કર્મોની નિસ થાય છે.” આમ નિરાના હેતુભૂત ધ્યાન રમણીયભાષામાં અધ કહેવુ કેટલુ અન કારી છે તે સુન્નાએ સમજી લેવું જોઈએ. ઉપદેશ કેણુ આપી શકે ?
આજના જમાનામાં જરાક એલવાની આવડત આવતાં હરાઇ ઉપદેશ દેવા મ`ડી પડે છે ને પરિણામે પ્રાણીઓના હિતને બદલે અહિત વધુ આય છે. આવી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ શ્રી ગુણુભાચાય મહારાજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com