________________
૧૫
ખૂબ જ સુંદર રીતે મતાની છે. આપે પુરૂષાથ સિદ્ધયુપોચ નામક ગ્રંથની શરૂઆતમાં જ નિશ્ચય અને વ્યવહારને ખૂબ જ સ્પષ્ટ પણે સમજાવ્યા છે.
मुख्योपचार विवरण निरस्तदुस्तर विनेयदुर्बोधाः । કલાનિ વધાઃ પ્રયન્તે અતિ સીઈમ્ |
જ્ઞાનના નાય અને નિશ્ર્ચયને
મુખ્ય અને ગૌણુનુ. વિવેચન કરીને જેમણે શિલ્પાના અજ્ઞાન અથવા દુભેદ કર્યાં છે. એવા ( ગુરૂ ) વ્યવહાર જાણવા વાળા જ ધર્મતીર્થ'ની પ્રવૃતિ કરે છે. આજ આચ ચે સમયસાર ગ્રંથની શ્લાઘ્ધ અનુપમ ટીમ કરી છે તેથી જો પુણ્યકાય હેય હોય તેા અથવા કરવા જેવું ન હોત તા તેઓ ‘પુરૂષાર્થ સિદ્ધયુપાય' ની રચના નહિ અને દેવપુજા, દાનાદિ કરવાને ઉપદેશ ન આપત ખેત છે કે આજના આધ્યાત્મિક સત, જેમનુ જ્ઞાન એ આચાર્ય શ્રીના જ્ઞાન સમુદ્ર આગળ એક ટીંપા સમાન છે, દેવપુજા વગેરેમાં મધનુ` કારણુ ખતાવી ધ્યેય જાહેર કરે છે. ગળ આચાર્ય મહારાજ કહે છે :
કરત
निश्चयमिह भूतार्थ व्यवहारं वर्णयंस्यभृतार्थम् | भूतार्थबोधषिमुख प्रायः सवेडिपि संसारः ||५||
ભાવાર્થ:- નિશ્ચય નયનો વિષય ત્રૈકાલિક સત્ય અથાત દ્રવ્ય છે. વ્યવહાર નય અદ્ભુતા પર્યાયન' કથન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com