________________
એટલે કે માત્ર ચારિત્રરૂપ પુરૂષાર્થથી જ મોક્ષ પ્રાપ્ત થતું નથી પરંતુ ઉત્તમ સહનન, મનુયગતિ, ઉચ્ચગેત્ર આદિ વિશિષ્ટ પુણ્યકર્મના સહકારની પણ વાવશ્યકતા રહે છે.
પંચાસ્તિકાય ગાથા ૮૫ ની ટીકામાં પણ શ્રી ૧૦૮ જયુસેન આચાર્યો નીચે મુજબ કહ્યું છે
“यथा गगादिदोषरहितः शुध्धात्मानुभुति सहित निश्चयधर्भा यद्यपि सिद्धगतेरुपादान कारण भव्यानां भवति तथा निदानरहित परिणामोपार्जित तीर्थ कर प्रकृत्युत्तम सहननादि विशिष्ट पुण्यरुप धषि सहकारी कारण મતિ
એટલે કે ભવ્ય જીવોને રાગાદિ દેષ રહિત શુદ્ધાત્માનુભૂતિ સહિત નિશ્ચયધર્મ સિદ્ધગતિનું જે કે ઉપાદાને કારણે છે તથાપિ નિદાનરહિત પરિણામેથી ઉપાઈન તીર્થંકર પ્રકૃતિ તેમજ ઉત્તમ સંહાનાદિ વિશિષ્ટ પુણરૂપ કર્મ પણ સિદ્ધગતિનું સહકારી કારણ છે.
સમાધિમરણ, ઉત્સાહપ્રદીપ આદિ અનેક ગ્રંથના રચનારા શ્રી ૧૦૮ સકલકીર્તિએ મુલાચાર પ્રદીપ અધ્યાય ૫ લેક ૧૫૮ માં “g v eત રા યુવાન " દ્વારા એમ કહ્યું છે કે પુણ્ય પ્રકૃતિએ તીર્થ કદ આદિ પદોને આપવાવાળી છે.
શ્રી ૧૦૮ પૂજ્યપાદ આચાર્ય પુણ્યની વ્યાખ્યા કરતાં લખે છે:_ "पुनात्यात्मान' पूयतेऽनेनेति या पुण्यम् , तत्
જે આત્માને પવિત્ર કરે છે અથવા જેનાથી આત્મા પવિત્ર થાય છે તે પુણ્ય છે * શ્રી ૧૦૮ વીરસેન આચાર્યે પણ ધવલ ગ્રંથમાં કહ્યું છે.
“va, puથ, પૂત, પવિત્ર, શરારત, રાવ, રામ, कल्याण, भद्र और सौख्य ये सब एकार्थवाचक नाम है।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com