________________
સમયસાર ગ્રંથના મહાન વેત્તા-અરે! તેના ઉપર કળશ ચઢાવનાર શ્રી ૧૦૮ અમૃતચંદ્રાચાર્ય મહારાજ તેમના ગ્રંથ પુરુષાર્થ સિધયુપાય ગ્રંથના ગ્લૅક નં. ૨૧૭૨૧૮ માં જણાવે છે કેસરનામાં સ્વાર્થrgin :
गेऽप्युपदिष्ट समये न नयविदां साऽपि दे षाय ॥२१७॥ सति सम्यकरित्रे तीर्थकराहारबंधकौ भवतः। જેનાથ, નાનfત તપુનરિમનુણામ ૨૮
તીર્થકર પ્રકૃતિને બંધ ચોથા ગુણસ્થાનથી આઠમા ગુણસ્થાનના છઠ્ઠા ભાગ સુધી ત્રણે સમ્યકથી થાય છે અને આહાર પ્રકૃતિનો બંધ ચારિત્રથી થાય છે. આવું વર્ણન સિદ્ધાંત શાસ્ત્રોમાં છે પરંતુ જેઓ જીનાગકત તપવિભાગને જાણે છે તેમને માટે આ કથન આપત્તિકારક જ નહિ પણ વિરોધનું છે કારણ કે સમ્યકત્વ અને ચારિત્રની સત્તામાં જે પરિણામમાં ભાગ અને કષાય રહે છે તે બંધનું કારણ છે અને નહિ કે સમ્યકત્વ અને ચારિત્ર.ચેગ અને કષાયના અભાવમાં સમ્યકત્વ અને ચારિત્ર કર્તા-અકર્તા બનતાં નથી પણ ઉદાસીન જ છે. આ કથન સાબિત કરે છે કે યોગ અને કષાયને સદ્ભાવ ૧૦ મા ગુણસ્થાન સુધી અને વેગને સાવ ૧૩ મા ગુણસ્થાન સુધી હોય છે જ. નય-જ્ઞાનની આવશ્યકતા
સિદ્ધાંત પ્રતિપાદક ઉપદેશક માટે નયપ્રમાણજ્ઞાનની બહુજ જરૂર છેજે જાતના જ્ઞાન વિના જે કઈ ઉપદેશક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com