Book Title: Prabuddha Jivan 2016 08 Bar Bhavna Visheshank
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 17
________________ પ્રબુદ્ધ જીવન : બીર ભીવતા વિશેષાંક ઓગસ્ટ ૨૦૧૬ પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક પૃષ્ઠ ૧૭ પર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવન : જૈન-જૈનેતર સાહિત્યમાં ભાવનાનું સ્વરૂપ uસંપાદિકાઓ પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિરોષક BN પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવત : વીર ભાવના વિશેષાંક BE પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવન : બાર भावुच्चिअ परमत्थो भावो धम्मस्स साहणो भणिओ । વૈરાગ્યપ્રધાન ચિંતનને એક વ્યવસ્થિત રૂપ આપી બાર અનુપ્રેક્ષાના હૈ सम्मत्तस्स वि बीअ, भावुच्चिअ बिति जगगुरुणो ।। રૂપમાં પ્રસ્તુત કર્યું છે. ભાવાર્થ: ભાવ એ જ પરમાર્થ છે. ભાવ એ જ ધર્મનું પરમ આગમ સાહિત્યમાં ભાવનાનું સ્વરૂપ સાધન છે. ભાવ એ જ સમ્યકત્વનું બીજ છે-વગેરે અનેક (૧)શ્રી આચારાંગ સૂત્ર ૐ શાસ્ત્રવચનો ભાવની પ્રધાનતાના ગુણગાન કરે છે. દ્વાદશાંગી સૂત્રમાંથી આ પ્રથમ અંગ સૂત્ર છે. શ્રમણ જીવનની શું મેં આમ જ્યારે ચિત્તમાં પ્રશસ્ત ભાવની ધારા વહે છે ત્યારે તે સાધનાનું જે આચરણીય વિવેચન આચારાંગમાં મળે છે તેવું બીજે છે BE ભાવના કહેવાય છે. ભાવનાનું ક્ષેત્ર એટલું વિસ્તૃત છે કે સામાન્ય ક્યાંય મળતું નથી. આ સૂત્રમાં જૈનદર્શનના મૂળ તત્ત્વો સમાયેલાં છે ચિંતનથી પ્રારંભીને જપ અને ધ્યાનની ઉચ્ચતમ ભૂમિકા સુધી છે તે આચારાંગના અધ્યયનથી સ્પષ્ટ થાય છે. ૬ પહોંચે છે. સાધારણ રૂપમાં હિંસા-અહિંસા, ક્રોધ વગેરે કષાય શ્રી આચારાંગ સૂત્રમાં ભાવના કૅ તથા વૈરાગ્ય પ્રધાન જેટલા પણ ચિંતન છે તે બધા ભાવનાના આ સૂત્રના દ્વિતિય શ્રુતસ્કંધમાં (ભગવાન) પ્રભુ મહાવીરે ? કે વ્યાપક ક્ષેત્રમાં આવી જાય છે. શુભ-અશુભ કર્તવ્ય વગેરેનું શ્રમણ નિગ્રંથોને આપેલી બીજી વાચનાનું નિરૂપણ છે. પ્રભુએ ? શું ચિંતન-મનન, ભાષણ, વ્યવહાર વગેરે પ્રત્યેક ક્રિયા સાથે ભાવના શ્રમણ નિગ્રંથોને અહિંસાની આરાધના માટે છકાયના જીવોનું હૈં ડું જોડાયેલી હોવાથી તેનો અનેક દૃષ્ટિકોણથી અનેક અર્થોમાં પ્રયોગ સ્વરૂપ સમજાવ્યું હતું અને સર્વપાપથી નિવૃત્તિ રૂપ ચારિત્ર માર્ગની કરવામાં આવ્યો છે. આરાધના માટે પાંચ મહાવ્રતોનું અને તેની પુષ્ટિ માટે પચ્ચીસ ભાવનાનું મૂળ ઉદ્ગમ સ્થાન તો સર્વજ્ઞ-વીતરાગપ્રભુની ભાવનાઓનું કથન કર્યું હતું, જેનું આચરણ કરતાં કરતાં સાધક હૈ વાણી જ છે, જેને ગણધરોએ તેમ જ પરંપરાથી આચાર્યાએ સ્વયં મહાવ્રતમય બની જાય છે, તે જ શ્રમણધર્મની કૃતકૃત્યતા આગમ-આગમેતર જૈન સાહિત્યમાં પ્રતિષ્ઠિત કરી છે. છે. # આગમ સાહિત્યમાં ભાવનાને ક્યાંક અત્યંત વૈરાગ્ય પ્રધાન એવી જ રીતે સોળમા અધ્યયનમાં અનિત્ય ભાવનાનું વિવેચન ૬ આત્મ-વિચારણાના રૂપમાં લીધી છે, ક્યાંક મનોબળને સુદઢ કરવામાં આવ્યું છે. પ્રસ્તુત અધ્યયનમાં પ્રારંભમાં સાધકને રુ કરવાવાળી સાધનાના રૂપમાં, ક્યાંક ચારિત્રાને વિશુદ્ધ સ્વજનોનો કે ભૌતિક પદાર્થોનો રાગ છોડી વૈરાગ્યભાવ જાગૃત $ કે રાખવાવાળા ચિંતન અને આચરણને પણ ભાવનાના રૂપમાં કરવા માટે અનિત્ય ભાવનાનું સ્વરૂપ સમજાવ્યું છે. ત્યારબાદ તે - બતાવ્યા છે. તેમ જ મનના વિવિધ શુભાશુભ સંકલ્પ-વિકલ્પને વિવિધ ઉપમાઓ અને રૂપક દ્વારા સાધકને રાગ-દ્વેષ, મોહ-મમત્વ, પણ ભાવના કહી છે. આમ જૈનાચાર્યોએ ભાવનાના વિષયમાં કષાયાદિ વૈભાવિક ભાવો છોડવાનો ઉપદેશ આપ્યો છે. જીવ વૈભાવિક ૬ એક ઊંડું અને વ્યાપક વિશ્લેષણ કર્યું છે. ભાવોથી મુક્ત થાય ત્યારે જ તો સંસારના પરિભ્રમણથી છૂટી શકે છે. કે તેમ છતાં આગમ સાહિત્માં બાર વૈરાગ્ય ભાવનાનું વર્ણન ક્રમબદ્ધ આમ જીવની વિમુક્તિના ઉપાય બતાવવામાં આવ્યાં છે. * ન મળતાં અત્રતત્ર પ્રકીર્ણ રૂપમાં જ મળે છે. જેમ કે ધર્મધ્યાન (૨) શ્રી સૂયગડાંગ સૂત્ર Ê અને શુક્લધ્યાનની આઠ અનુપ્રેક્ષાઓનું વર્ણન એક આગમમાં પ્રસ્તુત આગમ દ્વાદશાંગીનું બીજું અંગ સૂત્ર છે. આ સૂત્રમાં છે રું કર્યું છે, તો એના સિવાયની સંવર-નિર્જરા, બોધિદુર્લભ ભાવના સ્વ સમય અને પર સમયનું વર્ણન છે. આ સૂત્રમાં વિચાર અને હું મા તેમ જ લોકસ્વરૂપનું વર્ણન અન્યત્ર કરવામાં આવ્યું છે. જોકે આચાર બન્નેની પ્રધાનતા છે. તે માત્ર જૈનતત્ત્વ દર્શનનું સૂચક હું બીજરૂપમાં બધી જ ભાવનાઓનું વર્ણન મળે છે. પરંતુ પચ્ચીસ દર્શન નથી પરંતુ આત્માની મુક્તિનો માર્ગ પ્રશસ્ત કરનાર છે હું ચારિત્ર ભાવના તથા આઠ અનુપ્રેક્ષા જેવું વ્યવસ્થિત વર્ણન છે મોક્ષશાસ્ત્ર છે. સાથે સાથે જીવન વ્યવહારનો ઉચ્ચ આદર્શ પણ છે તેવું બાર વૈરાગ્ય ભાવનાનું વર્ણન મળતું નથી. પ્રસ્તુત કરે છે. બાર ભાવનાઓનું વર્ગીકૃત વર્ણન સર્વ પ્રથમ દિગંબર શ્રી સુગડાંગ સૂત્રમાં ભાવના ; પરંપરાના મહાન કુંદકુંદાચાર્યના ‘બારસ અણુવેખા' ગ્રંથમાં આ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના પંદરમા અધ્યયનમાં (૧૫/૫) કુ શ જોવા મળે છે. તેમણે આગમગત આપેલ વર્ણનોના આધારે ભાવનાનું મહત્ત્વ દર્શાવતાં કહ્યું છે કે, ભાવનાઓના યોગથી 2 પ્રબદ્ધ જીવન : બોર ભાવના વિરોષક જ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત : બીર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવન : બીર ભાવના વિશેષુક ક્ષણ પ્રબુદ્ધ જીવત : બીર ભીવની વિશેષાંક HR પ્રબુદ્ધ જીવન : બીર પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક કાર પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિશેષાંક : પ્રબુદ્ધ જીવન ઃ બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવતઃ

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148