Book Title: Prabuddha Jivan 2016 08 Bar Bhavna Visheshank
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 127
________________ પ્રબુદ્ધ જીવની : બાર ભાવતા વિશેષાંક ઓગસ્ટ ૨૦૧૬ % પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક ધ્ર પૃષ્ઠ ૧૨૭ ર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત : જીવન બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવત : હું જ છે. રોજા આદિના રૂપમાં તપની વાત આવે છે તો દુઆએ મળે કે નહિ માટે સમયગ્દર્શન પ્રાપ્ત થયું છે ત્યારે કામ કરી લેવું. હું હુ ભાવધર્મનું જ રૂપ છે. કુરાનમાં કહેવાયું છે કે, “નિસંદેહ, ઈશ્વર સાચી શ્રદ્ધા-બોધિની અગત્યતા સમજવા માટે બોધિદુર્લભ છું છે આદેશ આપે છે. ન્યાય કરવાનો અને ભલાઈ કરવાનો તથા ભાવના છે. તે સંબંધીઓને સહાય દેવાનો. અને નિષેધ કરે છે નિર્લજ્જ અને ઈસ્લામ પણ ધર્મની સમજ મળ્યા બાદ, કલમા પઢી ઈસ્લામને છે હું અનુચિત કર્મોનો તથા અત્યાચારોનો. ઈશ્વર તમને સમજાવે છે સ્વીકાર્યા બાદ તેના પર કાયમ રહેવાની કરે છે. ઈમાન ટકાવી છે શું કે જેથી તમે સાવધાની રાખો.' (કુરાનસાર-પૃષ્ઠ-૯૦). રાખવાની વાત વજનભેર કહેવાઈ છે. જન્માંતરો બાદ ધર્મની ૬ (૧૧) લોક સ્વરૂપ ભાવનાઃ જૈન દર્શનમાં ચૌદ રાજલોકની સાચી સમજ મળી હોવાની વાત નથી આવતી. કારણ કે જન્મ- ૪ * વાત આવે છે, જેમાં ઊલોક, મધ્યલોક તથા અધોલોકની જન્માંતરનો અહીં સ્વીકાર નથી. પરંતુ તેઓ આ ધર્મની સાચી ? ૐ વ્યવસ્થા છે. આમાં જ દેવલોક, નરકલોક આદિ આવી જાય છે. સમજ મેળવી ન શક્યા, તે પ્રમાણે આચરણ ન કર્યું તેમના વિશે હૈં . કેવી રીતે આ લોકના ચક્રમાં જીવ અટવાયા કરે છે તેની વાત કુરાન કહે છે. “કહે, કર્મોની બાબતમાં જેઓ મોટી ખોટમાં છે, કાદ સમજી સૌથી ઊર્ધ્વ સ્થિત એવા સિદ્ધશિલા પર કેવી રીતે પહોંચવું એવા લોકોની વાત અમે તમને કહીએ?-આ એ લોકો છે જેમની તેનું ચિંતન આ ભાવનામાં કરવામાં આવે છે. ટૂંકમાં દ્રવ્યનું બધી દોડધામ ઐહિક જીવનમાં ખોવાઈ ગઈ અને તેઓ એવી છે હું ચિંતન, દ્રવ્યાનુયોગ, ચૌદ રાજલોક આદિનું ચિંતન આ ભાવનામાં કલ્પનામાં છે કે તેઓ ખૂબ સરસ કામ કરી રહ્યા છે. આ જ લોકો છું કરાય છે. જેનાથી છુટવું છે તેને પ્રથમ ઓળખવા માટે આ ભાવના છે જેમણે પોતાના પ્રભુના સંકેતો ને એના મિલનનો અસ્વીકાર છું કું ઉપકારક છે. કર્યો ને તેથી જ તેમનું કર્યું-કારવ્યું એળે ગયું.” (કુરાનસાર-પૃષ્ઠ૬ ઈસ્લામમાં પણ સાત આકાશ અને સાત જમીનના ઉલ્લેખ ૫૯). મળે છે. ખુદાએ જ આ સૃષ્ટિનું નિર્માણ કર્યું છે. એ વાત પર ઈસ્લામ ધર્મથી ચુત થનાર કે તેને ખરા અર્થમાં ન સમજનાર છું 8 ઈસ્લામ ભાર મૂકે છે. કુરાનમાં કહેવાયું છે કે, “જેઓ ઊઠતા- માટે “કાફિર' એવો શબ્દ પ્રયોજે છે. ધર્મ પરથી જેણે શ્રદ્ધા ગુમાવી છે છે બેસતાં ને સૂતા પરમાત્માનું સ્મરણ કરે છે અને આકાશ અને દીધી તે સૌથી મોટો ગુનેગાર છે. અથવા કહીએ તો પથભ્રષ્ટ છે હું ભૂમિની રચના વિષે ચિંતન કરે છે તેઓ કહે છે) હે પ્રભો! તેં છે. આવા લોકો માટે કુરાનમાં દર્શાવાયું છે કે, “કેટલાંક લોકો 8 શું આ બધું વ્યર્થ અને નિરુદ્દેશે નથી બનાવ્યું. ખુદાએ પોતાના બંદાઓ એવા હોય છે કે તેઓ પરમાત્માની બાબતમાં ઝગડતા રહે છે-કંઈ ૬ તે માટે આ દુનિયા સર્જી હોવાની વાત ઈસ્લામમાં આવે છે, માટે જ્ઞાન વિના, માર્ગદર્શન વિના કે વિના કોઈ એવા ગ્રંથ, જે પ્રકાશ ? તેનું સ્વરૂપ સમજી તેમાંથી છૂટવાની વાત અહીં નથી આવતી. છે. હૈ પરંતુ જગતની વ્યવસ્થા માનવજાતના કલ્યાણ માટે કરાઈ તેવા ઘમંડપૂર્વક પરમાત્માના માર્ગથી લોકોને ચૂત કરવા માટે હૈં . ઉલ્લેખો કુરાને શરીફમાંથી સાંપડે છે. જેમ કે, “ઈશ્વર એ જેણે તેઓ આમ કરે છે) આવા મનુષ્ય માટે જગતમાં અપકીર્તિ છે આકાશ અને પૃથ્વી નિર્માણ કર્યા, અને આકાશમાંથી પાણી અને અમે એને પુનરુત્થાન દિને બળતી આગનો દંડ ભોગવાવીશું. ઉતાર્યું; પછી તે વડે તમારા માટે ફળ ઉગાડ્યાં, જે તમારા ખાદ્ય (કુરાનસાર-પૃષ્ઠ પ૬). આમ, ઈસ્લામમાં બોધિ-સાચી સમજ છે...અને નિયમબદ્ધ રીતે ફરનારા સૂર્ય-ચંદ્રને તમારી સેવામાં શ્રદ્ધા એટલે કે ઈમાન પર વિશેષ ભાર મૂકયો છે; ને સમ્યક 8 $ મૂક્યા, અને રાત્રિ ને દિવસને પણ તમારી સેવામાં લગાડ્યા. દર્શનની જેમ ધર્મની પ્રથમ શરત તરીકે જ ઈમાનને પ્રસ્થાપિત છું | (કુરાનસાર-પૃષ્ઠ-૧૬) વળી, પયંગબર સાહેબના જીવન ચરિત્રમાં કરાયું છે. ૬ તેઓ ખુદાને મળવા સાતમા આસમાન પર ગયા હોવાની વાત આ રીતે બાર ભાવના સાથેનો ઈસ્લામનો અનુબંધ ક્યાંક ? હું આવે છે. ફરિસ્તા (દેવદૂતો)ની મર્યાદા અમુક લોક સુધીની જ છે અલ્પાંશે તો ક્યાંય વિશેષ રૂપમાં જોડી શકાય તેમ છે. ચાર પ્રમુખ છે એવી વાત પણ આવે. જૈન દર્શનમાં જેમ સિદ્ધશિલા સૌથી ઉચ્ચ ભાવના મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ સાથે ઘણી હું BE કક્ષાએ સ્થિત છે તે રીતે ખુદાની જાત કણેકણમાં વ્યાપ્ત હોવા સામ્યતાઓ મળી શકે, પણ તેની ચર્ચાને અહીં અવકાશ નથી. ક8 છે છતાં તે સૌથી ઉચ્ચ આસને સ્થિત છે-આવી કેટલીક સામ્યતાઓ ઈસ્લામના કોઈ ઊંડા અભ્યાસુ વિદ્વાન હજુ વધુ સામ્યતા દર્શાવે ૬ લોકસ્વરૂપ ભાવનાના સંદર્ભમાં વિચારી શકાય. તેને પૂરેપૂરો અવકાશ રહે છે. Ê (૧૨) બોધિદુર્લભ ભાવના: બોધિનો અર્થ થાય છે સમ્યગ્દર્શન- અધ્યક્ષ ગુજરાતી વિભાગ, ગવર્મેન્ટ આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ કૅ સમકિત. સુદેવ-સુગુરુ અને સુધર્મના પ્રતાપે સાચું દર્શન લાધે આઈ.ટી.આઈ. કેમ્પસ, રાપર-ચિત્રોડ રોડ, રાપર-કચ્છ, શુ તો તે જીવના પરમ સદ્ભાગ્ય કહેવાય. આ બોધી-સાચી સમજ પીન : ૩૭૦૧૬૫. મો. :૦૭૫૬૭૦૬૪૯૯૩. પ્રાપ્ત થવી અતિ દુર્લભ છે. આજન્મે આ સમજ મળી છે. ફરી એ Email : ramjanhasaniya@gmail.com પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિરોષક જ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક # પ્રબુદ્ધ જીવત : બીર ભાવતા વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવન બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવત : બાર ભાવની વિશેષાંક B પ્રબુદ્ધ જીવન : બાર પ્રબુદ્ધ જીવન બાર ભાવના વિશેષક BR પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક HR પ્રબુદ્ધ પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક જ પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવના વિરોષાંક : પ્રબુદ્ધ જીવત: બાર ભાવના વિરોષક = પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક માં પ્રબુદ્ધ જીવન:

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148