Book Title: Prabuddha Jivan 2016 08 Bar Bhavna Visheshank
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 100
________________ પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક પૃષ્ઠ ૧૦૦ % પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક ળ ઓગસ્ટ ૨૦૧૬ પર ભાવતા વિશેષાંક # પ્રબુદ્ધ જીવત : પ્રબુદ્ધ જીવન બાર ભાવના વિરોષક HR પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવન બાર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવત : બીર અધ્યાત્મ યોગી પંન્યાસશ્રી ભદ્રંકરવિજયજી મહારાજના 1 ડૉ. અભય દોશી સાહિત્યમાં મૈથ્યાદિ ભાવના વિશેનું ચિંતન [વિદ્વાન લેખક, પીએચ.ડી.ના ગાઈડ, મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના સહયોગી અધ્યાપક. જૈન ધર્મ વિષયક પુસ્તકોના કર્તા તેમજ પ્રભાવક વક્તા છે .]. અધ્યાત્મયોગી પંન્યાસશ્રી ભદ્રંકરવિજયજી મહારાજ વર્તમાન આ મૈત્રીભાવનાનું મહત્ત્વ દર્શાવતાં કહે છે; જૈનસંઘમાં અત્યંત આદરણીય વ્યક્તિત્વ ધરાવનારા મહાપુરુષ “સર્વ પ્રત્યે શત્રુભાવ અને ઉદાસીનભાવ નષ્ટ થઈ મૈત્રીભાવ રૂ $ હતા. આ મહાપુરુષે ઘરઘરમાં નવકારમંત્રનો ધ્વનિ ગૂંજતો કર્યો આવવો તે જ ધર્મ માટેની પાત્રતા છે.” હતો. પાટણની પુણ્યવંતી ભૂમિ પર અવતરેલા આ અજાતશત્રુ ધર્મની પાત્રતા મૈત્રીભાવ કઈ રીતે? એ વાતને સ્પષ્ટ કરતા હું 8 મુનિવરે જીવનમાં મૈત્રીભાવની અનોખી સાધના કરી. તેઓ કહે છે; જીવે અનાદિકાળથી “સઘળું સુખ મને જ મળે અને નવકારમંત્રની સાધના-ઉપાસના માટે ચિત્તશુદ્ધિ અત્યંત મારું સઘળું દુઃખ ટળે” એવો વિચાર કર્યો છે. આ વિચાર અહમ્ . આવશ્યક છે. આ ચિત્તશુદ્ધિ માટે હૃદયમાં જામેલા બીજા જીવો સ્વાર્થ-બુદ્ધિથી પ્રેરાયેલો છે. (કદં મખેતિ મંત્રોચું મોદશ્ય નવીન્થય ત્ માટે તિરસ્કાર-દ્વેષના સંસ્કારો દૂર થવા જોઈએ. | (જ્ઞાનસર)) જ્યાં સુધી અહમ્ અને મમત્વનું આવરણ આત્માની ચાર ભાવનાઓમાં સર્વપ્રથમ ભાવના મૈત્રીભાવના છે. ઉપર છવાયેલું હોય છે, ત્યાં સુધી તેના આત્માની ભૂમિમાં ધર્મરૂપી = મૈત્રીભાવનાને ચારે ભાવનાના મૂલાધાર તરીકે પ્રસ્થાપિત કરતા બીજાંકુરણ શક્ય થતું નથી. અનાદિકાળનો પરજીવ પ્રત્યેનો દ્વેષ : ૐ અધ્યાત્મયોગી પંન્યાસભગવંત કહે છે; અને સ્વદેહ પ્રત્યેનો રાગ મિથ્યાત્વરૂપ આવરણ બની રહે છે. આ મૈત્રીભાવનાને માતાની ઉપમા આપી છે. માતાને પુત્રના રાગ-દ્વેષરૂપ આવરણને તોડવાનું સામર્થ્ય મૈત્યાદિ ભાવનાઓમાં ## હિતની ચિંતા હોય છે. પુત્રના ગુણનો પ્રમોદ હોય છે. પુત્રના રહેલું છે. હું દુઃખની કરુણા હોય છે તથા પુત્રના દોષની ઉપેક્ષા-ક્ષમા હોય આ વાતને વધુ સ્પષ્ટ કરતાં તેઓશ્રી કહે છે; જૈનધર્મનો પ્રાણ રેં અહિંસા' તરીકે ઓળખાય છે. આ ‘અહિંસાની પૂર્ણસિદ્ધિ માટે ૨ એટલે કે, માતાને જેમ પુત્ર પ્રત્યે સ્નેહ હોય, એમ સાધક મૈત્રીભાવના અત્યંત આવશ્યક છે. અહિંસા અથવા દયા એ હૈં કે મનુષ્યને સર્વ-જીવો પ્રત્યે અપાર સ્નેહરૂપ મૈત્રી હોય છે. આ જૈનધર્મનું એક મહત્ત્વપૂર્ણ તત્ત્વ છે. પરમાત્મા મહાવીર અને કે ફૂ મૈત્રી જીવોની વિશિષ્ટતા અને વિશિષ્ટ પરિસ્થિતિ અનુસાર ચંડકૌશિક, સુદર્શનશેઠ અને અર્જુનમાળી આદિ દૃષ્ટાંતો પ્રસિદ્ધ કું ડું અલગ અલગ રૂપે પ્રગટ થાય છે, તે પ્રમોદ, કરુણા અને છે. એ જ રીતે અન્ય દર્શનમાં બુદ્ધ અને અંગુલિમાલનું દૃષ્ટાંત $ માધ્યસ્થને નામે ઓળખાય છે. આ વસ્તુ વ્યવહારમાં કેવી રીતે પ્રસિદ્ધ છે. જે માનવીના હૃદયમાં પ્રમોદભાવ પ્રગટ થાય છે, તે તો પણ પ્રગટ થાય છે, તે સ્પષ્ટ કરતા પૂ. પંન્યાસશ્રી કહે છે ; પોતે સુકુતરાગી બને છે. તે પરનાં નાનકડાં પણ ગુણની પ્રશંસા “સ્નેહનું ઉદ્દિપન સુખી પ્રત્યે મૈત્રીરૂપે, દુઃખી પ્રત્યે કરુણારૂપે, કરે છે. હિંસા, ચોરી, જૂઠ આદિ પાપો ભયંકર છે. એવા પાપો પુણ્યવાન પ્રત્યે પ્રમોદરૂપે અને પાપી પ્રત્યે માધ્યસ્થરૂપે કરી આત્માને કલંકિત કરનારા જીવો પ્રત્યે માધ્યસ્થ ભાવને બદલે શું છે અભિવ્યક્ત થાય છે.' ધૃણા યા તિરસ્કાર જાગે છે, તેમાં જીવમૈત્રીનો સ્પર્શ થયો હતો કે આ જ વાતને બીજી રીતે દર્શાવતાં કહે છે; નથી. નહીંતર પોતાના સંતાનની ભૂલ જે આંખે એની માતા “મૈત્રી એટલે પોતાની પાસે જે છે તે બીજાને આપવાનું છે. જુએ છે–એ જ આંખે જોવાની સહજ વૃત્તિ જીવમૈત્રીવાસિત ૐ દુ:ખીને દયા, ગુણીને અનુમોદન, પાપીને ક્ષમા અને સમસ્ત હૈયાવાળા જીવને થવી જોઈએ. પાપીમાં પાપી જીવ પ્રત્યે પણ હું જીવરાશિને હિતચિંતાનો ભાવ આપવાનો છે.” અનુકંપાયુક્ત માધ્યસ્થભાવ હોવો જોઈએ. | સર્વ ભાવના આધાર સમી મૈત્રીભાવનાની વ્યાખ્યા માટે શ્રી આમ, આ ચારે ભાવનાઓ મૈત્રીભાવથી સુવાસિત હોય છે ? હેમચંદ્રાચાર્યકૃત શ્લોક દર્શાવે છે; અને ભવ્ય જીવોના રાગ-દ્વેષના પરિણામ મંદ કરી ધર્મમાર્ગમાં मा कार्षीत् कोऽपि पापानि, मा च भूत् कोऽपि दुःखितः પ્રયાણ કરાવનારી હોય છે. સર્વના હિતચિંતનરૂપ મૈત્રી વિના હૈ મુખ્યાતાં નાળેિષા: મતિર્મંત્રી વિદ્યતે | (યોગશાસ્ત્ર) સર્વ આત્મા મારા જેવા જ છે એવી સમદર્શીતાની ભાવના જાગતી કે કોઈ પાપ ન કરો, કોઈ દુઃખી ન થાઓ, આ જગત મુક્ત નથી. ‘બધા જીવો મારા જેવા છે, અને સૌ દુઃખથી મુક્ત બની ફૂ ડું થાઓ એવી બુદ્ધિને મૈત્રીભાવના કહેવાય છે. સુખી થાઓ.’ આ ભાવના જ આત્મસમદર્શીત્વનો મુખ્ય આધાર । પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવના વિશેષાંક કદ પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક કદ પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક ૪ પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક જ પ્રબુદ્ધ જીવન: 6 પ્રબદ્ધ જીવત : બાર ભાવના વિરોષક જ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક BA પ્રબુદ્ધ જીવન : બોર ભાવના વિશેષક ## પ્રબુદ્ધ જીવન : બીર ભાવતા વિશેષાંક જ પ્રબુદ્ધ જીવન : બીર છે . પતિ છે

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148