Book Title: Prabuddha Jivan 2016 08 Bar Bhavna Visheshank
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 102
________________ પ્રબુદ્ધ જીવની : બાર ભાવતા વિશેષાંક પૃષ્ઠ ૧૦૨ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક થા ઓગસ્ટ ૨૦૧૬ નર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત : આ કરુણાભાવનાને લીધે અનાદિકાળથી જીવની ‘મારા દુઃખ ઇચ્છારહિતપણે, કેવળ પહેલાના ઉપાર્જેલા શુભકર્મના ઉદયથી જ હુ દૂર થાઓ' એવી ભાવના જાગે છે, આથી બીજાનું અશુભ કરવાનો કરતા હતા. છે ભાવ ચાલ્યો જાય છે. દુખવિષયક માધ્યસ્થમાં ઉપસર્ગ અને પરિષહોની વચ્ચે પણ છે વળી, આ કરુણા ભાવનાના પાયામાં ‘બધા આત્માઓ આત્મા મન મેરુની જેમ અડોળ રહેતું હોય છે. પરમાત્મા મહાવીરદેવ, હું તરીકે સમાન છે” એવો મૈત્રીભાવ રહેલો હોય છે. એને લીધે ગજસુકુમાલ આદિ મહામુનિઓના જીવનમાં દુઃખની આંધી આવી હું શું કરુણાભાવનાથી મનુષ્યનો દર્પ એટલે કે અહંકાર ચાલ્યો જાય ત્યારે પણ તેમનું મન ચલિત થયું નહોતું. પ્રસિદ્ધ સંત ગંગાબાઈના શું છે છે અને દુઃખી, રોગી જીવો પ્રત્યેની ધૃણા પણ દૂર થાય છે. શબ્દોમાં કહીએ તો “મેરુ રે ડગે રે જેનું મન ન ડગે રે એ હોય = પરમાત્માએ દર્શાવેલા સાધુધર્મ અને ગૃહસ્થ ધર્મના પાયામાં પ્રમાણ’ એવું આ મહાપુરુષોનું જીવન હોય છે. ઈં કરુણાધર્મ રહ્યો છે. દાનધર્મમાં સ્વ અને પરને સુખી કરવાની પાંચમા ગુણવિષયક મધ્યસ્થતામાં “ગુણ' શબ્દથી સિદ્ધિઓ ઈં છે ભાવના રહેલી હોય છે. કરુણા અને ઉદારતા જ દાનધર્મના મૂળ એવો અર્થ સમજવાનો છે. સાધનાને પરિણામે લબ્ધિઓ, સિદ્ધિઓ BE તરીકે પ્રસ્થાપિત છે. આદિ અનેક ગુણો પ્રગટ થાય છે, ત્યારે સાધકો બાહ્ય સિદ્ધિહૈ કરુણારસનો વિશેષ મહિમા કરતા પૂજયપાદશ્રી કહે છે; લબ્ધિ આદિ ગુણોમાં અટવાતા નથી, પરંતુ પોતાના આત્માના હૈ ૬ આબુના પર્વત પર અનેક ઔષધિઓ રહેલી છે. આ ઔષધિઓમાં જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણોના પ્રાગટ્ય માટે જ વિશેષ પુરુષાર્થ ૬ હૈ તાંબાને સુવર્ણ બનાવવાનું સામર્થ્ય રહેલું છે. પરંતુ એ બહારના કરતા રહે છે. આ સંદર્ભે સનકુમાર ચક્રવર્તીનું દૃષ્ટાંત સ્મરણીય કે તાંબાને સોનું બનાવે, પરંતુ આત્મારૂપી તાંબાને સોનું બનાવવાનું છે. મુનિપણામાં રહેલ સનકુમારને વિવિધ રોગોની ભયાનક [ સામર્થ્ય આબુ પર્વત પર આવેલા દેલવાડાના જિનમંદિરોમાં રહેલું પીડા હતી. તેમની તપશ્ચર્યાને પરિણામે તેમના ઘૂંકમાં પણ રોગો ફૂ નું છે. આ જિનમંદિરોમાં ચારેબાજુ જિનેશ્વરદેવની પ્રતિમાઓ અને દૂર કરવાની લબ્ધિ પ્રગટ થયેલી. પરંતુ, દેહના રોગો પ્રત્યે ઉપેક્ષા કા નયનો કરુણારૂપી અમૃતરસના કચોળા સમાન દીપે છે, અને કેળવી, આત્માની શુદ્ધિ માટે જ પુરુષાર્થ ચાલુ રાખ્યો હતો. $ નિરખનારા નયનોને અનહદ આનંદ આપી રહ્યા છે. આ નેત્રોનું સાધક સાધનાની ઉચ્ચત્તર સ્થિતિમાં પહોંચતાં આત્મામાં છે હું ધ્યાન કરનાર પુણ્યશાળી જીવોને કરુણારસની સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત રહેલા શુદ્ધ સ્વરૂપનો સાક્ષાત્કાર પામે છે. આ શુદ્ધસ્વરૂપના હું છું થાય છે. સાક્ષાત્કાર બાદ તેને સંસારમાં પણ “મોક્ષ'નો જ અનુભવ થાય શું કરુણાભાવનાને પરિણામે જ પરમાત્મા તીર્થની સ્થાપના કરે છે. આથી તેને કર્મક્ષયના પરિણામે ઉત્પન્ન થતાં મોક્ષની ઝંખના ફુ ૬ છે. જિનેશ્વરદેવનો માર્ગ છે, ત્યાં દયા અને કરુણાની સુવાસ અવશ્ય શમી જાય છે. તેને માટે સંસાર અને મોક્ષ પણ સમાન બની જાય ! શું હોય છે. છે. આવા સાધકો સમતારૂપ નિજ સહજાનંદના અમૃતસાગરમાં શું મધ્યસ્થભાવની વ્યાખ્યા કરતાં સર્વપ્રથમ જ પૂજ્યશ્રી કહે છે; મસ્ત બની જાય છે. તેને “અસંગ અનુષ્ઠાન' તરીકે પણ કૅ - “રાગ અને દ્વેષની વચ્ચે (સ્થિર) રહે તે મધ્યસ્થ.” ઓળખાવાય છે. આ માધ્યસ્થ સાતમા ગુણઠાણાથી પ્રગટે છે. કે આ મધ્યસ્થભાવનાના અનેક પ્રકારોમાંથી ૭ મુખ્ય પ્રકારો સાતમા પ્રકારમાં સર્વવિષયક માધ્યસ્થ દર્શાવવામાં આવ્યું છે ૬ દર્શાવ્યા છે. તેમાં સર્વપ્રથમ પાપીવિષયક માધ્યસ્થ થયો. માધ્યસ્થ છે. કેવલજ્ઞાનીઓનું મન પૂર્વગ્રહરહિત હોવાથી તેઓ નિષ્પક્ષપણે શું છે એટલે પાપીજીવોને પાપથી અટકાવવા માટે કરુણાભાવનાથી તત્ત્વોનું દર્શન કરાવે છે. આ તત્ત્વનું ચિંતન કરનારા મહાપુરુષોના ૪ * પ્રયત્ન કર્યા પછી પણ પાપથી ન અટકે ત્યારે ચિત્તને ક્રોધથી જીવનમાં પણ આવું માધ્યસ્થ પ્રગટે છે. આ માધ્યસ્થના પ્રતાપે ? હૈં અપવિત્ર ન બનાવવું. આમ કરવાથી, પાપી જીવ સાથે વેરની કોઈપણ શાસ્ત્રવચનને તેના યોગ્ય નયમાં સમજવાની ભૂમિકા હૈં કે પરંપરા ઊભી થતી નથી અને સભાવ ટકી રહેતો હોવાથી પ્રાપ્ત થાય છે. આથી અન્યદર્શનના વચનોને પણ યોગ્ય ભૂમિકા ! શા ભવિષ્યમાં સુધરવાની શક્યતા ઊભી રહે છે. પર સમજાવી શકે છે. તેઓ કેવળ સત્યના આશ્રયી હોવાથી શt બીજા વૈરાગ્યવિષયક માધ્યસ્થમાં સુખ પ્રત્યે અરૂચિ થાય છે સ્વદર્શન પ્રત્યે રાગ કે પરદર્શન પ્રત્યેના દ્વેષથી મુક્ત થઈ જાય છે હું અને વૈરાગ્યપૂર્વક દુ:ખોને સહન કરવાની તત્પરતા આવે છે. છે. શ્રી હરિભદ્રસૂરિ, આનંદઘનજી, ઉપાધ્યાય યશોવિજયજી આદિ હું છે તેના જ પરિણામે આત્મામાં ત્રીજું સુખવિષયક માધ્યસ્થ પ્રગટ મહાપુરુષોના સાહિત્યસર્જનમાં આવા માધ્યસ્થના દર્શન થાય ? શું થાય છે. અનુત્તરવિમાનવાસી દેવતાઓ, પૃથ્વીચંદ્ર-ગુણસાગર, છે. તુ અંતિમ ભવમાં તીર્થકરોના રાજ્યાદિ ભોગ વિશે સુખ વિશે માધ્યસ્થ આ માધ્યસ્થ ભાવનાના પ્રકારો દર્શાવ્યા બાદ તેના ઉપાયરૂપે હું રહેલું હોય છે. તેઓ પોતે પુણ્યાનુબંધી પુણ્યનો ઉપભોગ નયચિંતન તેમજ કર્મપ્રકૃતિના ચિંતનને મહત્વપૂર્ણ ગણાવે છે. હું પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક કક પ્રબદ્ધ જીવન બાર ભાવના વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવન બાર ભાવના વિશેષાંક #મ પ્રબુદ્ધ જીવન બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવન : બીર પ્રબુદ્ધ જીવત: બાર ભાવના વિશેષાંક કદ પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિશેષાંક : પ્રબદ્ધ જીવત: બાર ભાવતા વિશેષાંક ૬ પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક : પ્રબદ્ધ જીવન :

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148