Book Title: Prabuddha Jivan 2016 08 Bar Bhavna Visheshank
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 104
________________ પ્રબુદ્ધ જીવની : બાર ભીવતા વિશેષાંક પૃષ્ઠ ૧૦૪ ા પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક કા ઓગસ્ટ ૨૦૧૬ પર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવત : પ્રબુદ્ધ જીવન બાર ભાવના વિરોષક HR પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવન બાર ભાવના વિશેષાંક BN પ્રબુદ્ધ જીવતા : બાર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવત : બીર આ ભાવનાઓ પણ અનિત્યાદિ ભાવનાઓની જેમ જ વ્રત મારું કર્તવ્ય બને છે. આચારાંગસૂત્રમાં પણ કહેવાયું છે; pો ગાયાં શું છે અને વૈરાગ્ય સ્થિર કરવા માટે ઉપકારક છે. આમ, અનિત્યાદિ વૈરાગ્યપ્રધાન ભાવનાઓથી આત્મા દેહ, છે. આમ, જડપદાર્થ – દેહ અને દેહના સંબંધમાં સુખકારી સંબંધો ધનસંપત્તિ આદિના મોહથી મુક્તિ પામે છે અને આ ખાલી થયેલો છે જ પ્રત્યે અનિત્યાદિ ભાવના અને આત્માના બીજા આત્મા તરીકેના આત્મા મૈત્રી આદિ ભાવનાઓથી સર્વજીવો સાથે સ્નેહપરિણામનો હું સંબંધમાં તેમજ જગતના સર્વ જીવો પ્રત્યેના વ્યવહારમાં મૈત્રી અનુભવ કરતો સકારાત્મક (Positiveness) ભાવથી હું શું ભાવના અત્યંત આવશ્યક છે. વિશ્વકલ્યાણની ઝંખના કરતો પોતે આનંદમય બને છે. અને એક અર્થમાં અનિત્યાદિ ભાવનાઓ નકારાત્મક સાધના છે. પોતાના અસ્તિત્વથી સમગ્ર વિશ્વને પણ આનંદનો અનુભવ કરાવે છે * વૈરાગ્યની સાધના છે. આના પરિણામે સાધક પોતાના દેહ, છે. ૐ અર્થસંપત્તિ, કુટુંબ-પરિવાર આદિની અનિત્યતા સમજે છે. ત્યાં આથી જ જૈનસૂત્રોમાં વારંવાર આ ભાવનાઓને ઘૂંટવામાં : જ તેને મૈત્યાદિ ભાવનાઓ આ જગતના અનંત આત્માઓનું આવી છે. BE સખ્ય ઉપલબ્ધ કરાવે છે. દેહ અને તેની સુખાકારીના સંબંધથી શિવમસ્તુ સર્વનId: પરહિતનિરતા પવંતુ પુત!IMI | હૈં બંધાયેલા સંબંધોથી બંધાયેલા સંબંધો નશ્વર છે, પરંતુ આત્માનો ઢોષા: પ્રયાતુ નાશ, સર્વત્ર શુરવી જવા તો; // ૬ આત્મા સાથેનો આત્મા તરીકેનો સંબંધ મૈત્રીભાવથી પરિપૂર્ણ આવી રહેલા પર્યુષણા મહાપર્વનો આ મંગલકારી સંદેશ છે. ૬ હૈ છે, શાશ્વત છે તેવું ભાન થતા જ આત્માને સકારાત્મકતા (Posi- ક્ષમાપના દ્વારા મૈત્રી ભાવનાને અમારિપાલન દ્વારા કરુણા હૈ 8 tiveness) નો અનુભવ થાય છે. અરિહંત ભગવાને જે જીવતત્ત્વ ભાવનાને, ચૈત્યપરિપાટિ, કલ્પસૂત્રવાચન આદિ દ્વારા પ્રમોદને 8 [ પ્રત્યે અપાર-વાત્સલ્યથી તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યું, એ તેમ જ કાયોત્સર્ગ આદિ આરાધના દ્વારા માધ્યસ્થ ભાવનાનું ફૂલ ; જીવરાશિનો ઉદ્ધાર કરવા અવિહડ પ્રયત્ન કર્યો, એ તીર્થંકરદેવ આપણા જીવનમાં મંગલમય આચરણ કરનારા થઈએ. છે મારા ધર્મમાર્ગોપદેશક છે, મારા પિતા સમાન છે. તેમના બાળક $ સમાન સમગ્રજીવસૃષ્ટિ પ્રત્યે સ્નેહ રાખવો એ મારું અવિહડ કર્તવ્ય (લેખનો મુખ્ય સંદર્ભ : આત્મઉત્થાનનો પાયો બીજી આવૃત્તિ. પૃ. ૩૦ થી ૪ ૭૮, લે. પં. શ્રી ભદ્રંકરવિજયજી મ.સા. પ્ર. ભદ્રંકર પ્રકાશન, અમદાવાદ.) છું સાધનામાર્ગનું પરમગંતવ્ય સિદ્ધપદ છે. આ આત્માઓમાં અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, મુંબઈ વિદ્યાપીઠ, કાલિના, શું સિદ્ધપદ સુષુપ્ત રીતે રહેલું છે. આ અપ્રગટ સિદ્ધત્વ સાથે મારો મુંબઈ-૪૦૦૦૯૮. ફોન નં.: 9892698278. ઈ-મેઈલ : સાધચ્ચેનો સંબંધ છે, માટે મારો એમની સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર abhaydoshi@gmail.com પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિરોષક જ પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક BA પ્રબુદ્ધ જીવન : બીર ભાવના વિશેષાંક BE પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષક # પ્રબુદ્ધ જીવન : બીર ભીવની વિશેષાંક BN પ્રબુદ્ધ જીવન : બીર કાનજીસ્વામીના સાહિત્યમાં બીર ભાવતા (અનુસંધાન પૃષ્ટ ૯૭ થી ચાલુ) પણ દુર્લભતા બતાવીને તેનો પ્રયત્ન જગાડે છે. દુર્લભતા જાણીને સમ્યગ્દર્શનધર્મ, મિથ્યાત્વ-મોહથી રહિત છે, & કાંઈ હિંમત હારી જવાનું નથી, કેમકે દુર્લભ છે પણ કાંઈ અશક્ય •સમ્યજ્ઞાનધર્મ, અજ્ઞાનભાવથી રહિત છે. નથી. દુર્લભ હોવા છતાં તેના સાચા ઉપાય વડે તે સુલભ થઈ •સમ્યક્રચારિત્રધર્મ, રાગાદિ મોહભાવથી રહિત છે. ૨ જાય છે. દુર્લભ હોવા છતાં અનંતા જીવો તે કરી કરીને મોક્ષે આમ ત્રણે ભાવો મોહ વગરના છે એટલે શુદ્ધ છે. આ ગયા છે. અત્યારે આ પંચમકાળમાં પણ સમ્યગ્દર્શન થઈ શકે રીતે જિનશાસનમાં મોહ-ક્ષોભ વગરના નિજ-ચૈતન્ય ૐ છે, અનેક જીવોએ તે કહ્યું છે. જે ન કરે તેને દુર્લભ છે, પણ કર્યા પરિણમને ધર્મ કહ્યા છે; રાગને ધર્મ નથી કહ્યો. ધર્મ તે હું પછી પોતાને માટે તો તે સુલભ થઈ ગયું ને! આમ વિચારી સુખ; મોહ તે દુઃખ. ધર્મભાવરૂપે પરિણમેલો આત્મા તે પોતાના આત્માને રત્નત્રયમાં જોડવો તે બોધિ-દુર્લભ ભાવના પોતે જ ધર્મ છે. ૧૨. ધર્મ ભાવના આ બાર ભાવના ભવ-ભોગથી વૈરાગી મહાવ્રતી-બડભાગી છું મુનિવરો પણ ભાવે છે, ને એના વડે વૈરાગ્ય વધારીને કર્મોને બાર ભાવનામાં છેલ્લી ભાવના ધર્મ ભાવના. આત્મસ્વરૂપની આવતા રોકે છે. 8 આરાધના વડે મોહરહિત ભાવ પ્રગટે તે ધર્મ છે. શુદ્ધ જુ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચરિત્રરૂપ સારભૂત ભાવો-કે જે મોહ વગરના આ રીતે બાર ભાવના તે સંવર-નિર્જરા-મોક્ષનું કારણ છે ને ૪ શું છે, તે ભાવો ધર્મ છે. આનંદજનની છે. પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક જીવત : બાર ભાવતા વિશેષાંક જ પ્રબુદ્ધ જીવતઃ

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148