Book Title: Prabuddha Jivan 2016 08 Bar Bhavna Visheshank
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 105
________________ પ્રબુદ્ધ જીવન : બીર ભીવતા વિશેષાંક ઓગસ્ટ ૨૦૧૬ પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક પૃષ્ઠ ૧૦૫ પર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવન : મુનિવર જયસોમ મહારાજકૃત બાર ભાવનાની સાયોનુંપરિચયાત્મક રસદર્શના nકનુભાઈ શાહ હું જેન મુનિઓએ રચેલા સાહિત્ય-રાસા, બારમાસા, દૃષ્ટાંતો વડે નીચેની કડીમાં દર્શાવ્યો છે. $ ચૈત્યવંદનો સ્તવનો, સઝાયો વગેરેથી પ્રાચીન મધ્યકાલીન પહેલી ભાવના એસીપરે ભાવિયેજી, અનિત્યપણું સંસાર; $ 3 ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ થયું છે. એ સાહિત્યમાં એક મહત્ત્વનો ડાભ અણી જેહનો જલબિંદુઓજી, ઇન્દ્રધનુષ અનુહાર – ૧ ૬ વિષય છે સઝાય. જૈન મુનિઓએ સક્ઝાયોની રચનામાં વિવિધ આ સંસારમાં બધે જ અનિત્યપણું દેખાય છે. જેવી રીતે દર્ભ ૬ ૐ વિષયો ગૂંથી લીધા છે. સક્ઝાયોમાં હંમેશાં ઉપદેશાત્મક ઘાસની અણી પર રહેલ ઝાકળ-પાણીનું ટીપું પવનથી કે તાપથી છે $ વિષયોનો જ આશરો લેવાય છે. આજે આપણે શ્રી જયસોમ મુનિવર ક્ષણભરમાં નષ્ટ થાય છે, કે ઊડી જાય છે. આકાશમાં દેખાતું BE રચિત “બાર ભાવનાની સક્ઝાયો' વિષે વાત કરવાની છે. મેઘધનુષ પણ પળવારમાં અદૃશ્ય થાય છે. તેવી રીતે સંસારના IF શ્રી જયસોમ મુનિ મુનિશ્રીએ પોતાનું નામ પ્રગટ રીતે ક્યાંયે સમસ્ત પદાર્થો અનિત્ય હોવાથી ક્ષણભરમાં નષ્ટ થાય છે. માટે ૬ બતાવ્યું નથી. પરંતુ બાર ભાવનાની સઝાયમાં પ્રાંતે હે ભવ્યાત્મા! આ અનિત્ય પદાર્થોનો મોહ છોડી જિનેશ્વર ૬ ૐ શબ્દાંતર્ગત સૂચવેલું જણાય છે-“શ્રી જશસોમ વિબુધ વૈરાગી' ભગવંતોએ કહેલા ધર્મનો પ્રેમ, આસ્થા અને આદરથી સત્કાર ૐ ૪ આ. શ્રી જયસોમ મુનિવર ક્યારે થયા તેનો પણ સ્પષ્ટ ઉલ્લેખ કરી અપનાવવામાં જ જીવનનું શ્રેય છે. મળતો નથી. પરંતુ બાર ભાવનાની સઝાયની પ્રસ્તાવનામાં અનિત્યની ભાવનાનો વિસ્તાર કરતાં કવિવર જણાવે છે કે જુ જણાવ્યું છે કે “શ્રી જયસોમ મુનિવર તે જ જણાય છે કે જેમણે છ મુંજરાજાને દુશ્મન રાજાના પનારે પડી ઘર ઘર ભીખ માંગી રુ છે કર્મગ્રંથનો બાળાવબોધ કરેલો છે, જે શા ભીમશી માણેકે શ્રી ખાવાનો અવસર આવ્યો, રામચંદ્રજીને બાર વરસ વનવાસ છે પ્રકરણ-રત્નાકર ભાગ ચોથામાં છપાવ્યો છે. ભોગવવાનો સમય આવ્યો. એમાં રાજ્યની સંપત્તિ વગેરેની 8 વિ. સં. ૧૭૦૬ની સાલમાં અષાઢ માસની સુદ તેરસ, સ્થિરતા ક્યાં ટકી? આ બધું સંધ્યાના મનોહર રંગો જેવું છે. ૬ મંગળવારે જેસલમેર નગરમાં રહીને જિનશાસનની, માત્ર શ્રી અનિત્યતાનું સામ્રાજ્ય કેવું વિશ્વવ્યાપી અને બળવાન છે કે કે સંઘની ભક્તિને માટે–તેમનું હિત કરવાને માટે આ ભાવનાઓ અતુલબળના સ્વામી મોટા ઈન્દ્ર કે જિનેશ્વર ભગવાન જેવા અથવા કે કહેવામાં આવી છે. ચક્રવર્તી અને વાસુદેવ જેવા અને દેવો, મનુષ્યો અને ક્રોડો રાજાઓ કે આ બાર ભાવનાની સક્ઝાયોમાં પ્રથમ દુહા અને ત્યારબાદ વિશ્વમાંથી નાશવંત થયા. $ ઢાળ એમ રચના શેલી છે. અતુલબલી સુરવર જિનવર જિયાજી, ચક્રિ હરિબલ જોડી; પહેલી અનિત્ય ભાવનાની સક્ઝાયના પ્રથમ દુહામાં પ્રભુ ન રહ્યા એણે જુગ કોઈ થિર થઈજી, સુનર ભુપતિ કોડી. – ૯. મેં જ પાર્શ્વનાથની સ્તુતિ કરીને, સદ્ગુરુની નિશ્રામાં રહીને ભવ્ય (૨) અશરણતા સંસારમાં પોતાનું શરણ-રક્ષણ કરનાર કોઈ જ જે જીવોના હિત માટે અનિત્યના આદિ બાર ભાવનાનું વર્ણન નથી એનું ચિંતન એ અશરણ ભાવના છે. રોગાદિ કે અન્ય કોઈ જ શું કરવામાં આવ્યું છે: પણ મહા આપત્તિ આવી પડતાં આ જીવને સંસારના સ્નેહીજનો કે શું બીજા અને ત્રીજા દુહામાં બાર ભાવનાઓના નામનો નિર્દેશ ભૌતિક સાધનો વગેરે બચાવનાર કોઈ નથી. આપણી સંપત્તિ કે હૈ કે કર્યો છે. બારે પ્રકારે તત્ત્વચિંતન એ બારે પ્રકારની અનુપ્રેક્ષા- સ્નેહીઓના મીઠા બોલથી એ દુઃખ દૂર થતું નથી ત્યારે શરણું ? ૬ ભાવના છે. આ ભાવનામાં આત્મહિતની અભિલાષા, કામના ધર્મનું જ લેવાનું રહે છે અને આ સમયે દેવ-ગુરુ અને ધર્મ જ આપણું છુ છું કે લાગણીપૂર્વક જે તે બાબતની વારંવાર રટણા, અનુશીલન કે રક્ષણ કરે છે. સાંત્વના આપે છે. ચિંતવન હોવાથી તેને અનુપ્રેક્ષા પણ કહેવામાં આવે છે. મુનિવર અશરણ ભાવનાની સમજણ આપતાં કહે છે કે કૅ (૧) અનિત્યતા: કુટુંબ, કંચન, કામિની, કીર્તિ, કાયા વગેરે અંજલિમાં રહેલું પાણી પળે પળે ટપકતું જાય છે તેવી જ રીતે છે પદાર્થોની અનિત્યતાનું ચિંતન કરવું એ અનિત્ય ભાવના છે. આપણું આયુષ્ય પણ પળે પળે ઓછું થતું જાય છે. તેથી આયુષ્ય છે ૬ સંયમના સાધનો શરીર, શય્યા, આસન વગેરે પણ અનિત્ય છે. ઓછું થાય એ પહેલાં પરલોકનું ભાતું બાંધી લેવું. કે સંસારમાં જ્યાં સંયોગ છે ત્યાં અવશ્ય વિયોગ છે. આથી સર્વ લે અચિંત્ય ગણશું ગ્રહી, સમય સીંચાણો આવી; ક પ્રકારનો સંયોગ અનિત્ય છે. સંસારના સર્વ સુખો કૃત્રિમ હોવાથી શરણ નહીં જિનવયણ વિણ, તેણે હવે અશરણ ભાવિ. શુ વિનાશશીલ છે. કેવળ આત્મા અને આત્માનું સુખ જ નિત્ય છે. બાજપક્ષી જેમ પારેવાનો એકાએક આવીને તેને પકડીને મારી ? શું આ પ્રથમ અનિત્યની ભાવનાના વિચારને મુનિવરે સુંદર નાખે છે. તેવી રીતે કાળ (મરણ સમય) એચિંતો આવીને આપણો શું પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિરોષક જ પ્રબુદ્ધ જીવત: બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવતઃ જીવત : બાર ભાવતા વિશોષક HR પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક # પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક 8 પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવત : બાર પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક જ પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવન બાર ભાવના વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવન : બીર ભાવતા વિશેષાંક # પ્રબુદ્ધ જીવન : બીર

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148