Book Title: Prabuddha Jivan 2016 08 Bar Bhavna Visheshank
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 103
________________ પ્રબુદ્ધ જીવન : બીર ભીવતા વિશેષાંક ઓગસ્ટ ૨૦૧૬ પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક પૃષ્ઠ ૧૦૩ પર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવન : કું કર્મપ્રકૃતિના ચિંતનથી દોષોનું સેવન કરનાર વ્યક્તિ પણ તેના જ રીતે ‘સામેનો જીવ મારા જેવો જ છે, અત્યારે સંયોગોને કારણે કુ શું કર્મના ઉદયે મને હેરાન કરે છે, આવો વિચાર આવતા તેના પીડા પામી રહ્યો છે” એવા ચિંતનને લીધે જ કરુણાની સાથે જ તે આત્મરૂપ દર્શનથી મધ્યસ્થભાવ આવે છે. એ જ રીતે નયોના તેના બાહ્યસંયોગોની ઉપેક્ષારૂપ માધ્યસ્થ પ્રવર્તે છે, ત્યારે ધૃણાનો ? શુ ચિંતનથી સર્વ શાસ્ત્રો અથવા પદાર્થોને યોગ્ય રીતે સમજી શકાય સ્પર્શ થતો નથી. પ્રમોદભાવનામાં તેની અંદરરૂપ રહેલ ગુણોરૂપ સિદ્ધત્વના પ્રાગટ્યનો હર્ષ હોય છે. આમાં તેના ગુણોને $ આ મધ્યસ્થભાવનાની બીજી રીતે વ્યાખ્યા કરતાં કહ્યું છે; તટસ્થભાવે જોવા, ઈર્ષ્યાનું આવરણ વચ્ચે ન આવવા દેવામાં 3 # મધ્ય એટલે આત્મા અને આત્મામાં સ્થિર થવું, રાગદ્વેષમાં મધ્યસ્થ દૃષ્ટિ રહેલી હોય છે. ૬ વિચલિત ન થવું તે જ મધ્યસ્થ ભાવના છે. આમ આ ચારે ગુણના પ્રારંભમાં મૈત્રી અથવા ૬ પરમાત્માની વાણીમાં જીવાદિ નવતત્ત્વો, અનિત્યાદિ બાર આત્મસમદર્શીત્વ અત્યંત આવશ્યક છે. આ જ આત્મસમદર્શીત્વની છું 3 ભાવનાઓ તેમજ સર્વશાસ્ત્રો આદિ પણ અંતે સમભાવની સિદ્ધિ ભાવનાનું દઢીકરણ થવા અંતે સર્વ ભાવનાઓની પાછળ માધ્યસ્થરૂપે ? છે માટે એટલે કે રાગદ્વેષથી મુક્તિ માટે એટલે કે મધ્યસ્થભાવની બિરાજમાન હોય છે. હું સિદ્ધિ માટે કહેવાયા છે. માટે પરમાત્માની વાણીનો સાર પણ જૈનશાસ્ત્રોમાં વૈરાગ્યપ્રધાન અનિત્યાદિ ભાવનાઓનો મહિમા હું ડું મધ્યસ્થભાવ કહી શકાય. વિશેષ છે. આ ભાવનાઓમાં વારંવાર કહેવાતું હોય છે; ; શ્રી નમસ્કાર મહામં ત્રમાં પંચપરમેષ્ઠિઓ તેમના “આ સંસારમાં કોઈ કોઈનું નથી. આ સંસારમાં મોહમાયા છે મધ્યસ્થભાવને લીધે સ્થાન પામ્યા છે. તીર્થંકરદેવોની મુદ્રા પણ રાખવી નહિ.” મધ્યસ્થભાવની પ્રતીતિ કરાવે છે. તેમના પડખે સ્ત્રીનો અભાવ સામે પક્ષે મૈત્રીભાવનાનું સૂત્ર છે; શું હોય છે, એ રાગરહિતતાનું સૂચન કરે છે. તો હાથમાં શસ્ત્રનો ‘આ જગતના સર્વે જીવો મિત્ર છે. કોઈની સાથે વૈર નથી. * BE અભાવ દ્વેષરહિતતા દર્શાવે છે. વળી, નેત્રમાં સર્વ જીવો પ્રત્યેની અપાર સર્વેનું કલ્યાણ થાઓ.’ કરુણા પણ કોઈ એક માટે નહિ, પણ સર્વ માટે હોવાથી મધ્યસ્થભાવનું (ત્તિ એ સવ્વપૂષ, મ ન વેબ શિવમસ્તુ સર્વ ની ત: I) ૬ સૂચન કરે છે. આ વાતનો ઉત્તર આપતા અનેકાંત દૃષ્ટિકુશળ પૂ. પંન્યાસશ્રી ૬ હૈ “મધ્યસ્થ’ શબ્દમાં મધ્યનો અર્થ કેન્દ્ર થાય છે. અને ધર્મની વિવિધ નયોની દૃષ્ટિએ આ બંને વાત કઈ રીતે યથાર્થ છે તે જણાવે હૈં કે બધી જ પ્રવૃત્તિનું કેન્દ્ર આત્મા છે. એ જ રીતે રાત-દિવસ થતી છે; જેનદર્શનમાં સ્યાદ્વાદષ્ટિથી આત્મા અને શરીરનો સંબંધ કે ફુ બધી પ્રવૃત્તિનું કેન્દ્ર પણ આત્મા જ છે. આથી ચિધ્ધન અને ભેદાભદાત્મક છે. એટલે કે નિશ્ચયદૃષ્ટિથી આત્મા અને દેહ ભિન્ન $ આનંદઘન આત્માના પ્રકાશનું સ્મરણ એ મધ્યસ્થ ભાવ છે. છે, પરંતુ વ્યવહારદૃષ્ટિથી અભિન્ન છે. એ જ રીતે નિશ્ચયથી આત્મા $ મધ્યસ્થભાવ પરિસ્થિતિભેદે જુદા જુદા નામો ધારણ કરે છે. નિત્ય છે, તો વ્યવહારથી અનિત્ય છે. જ્યારે વૈરાગ્યમય અનિત્યાદિત 9 સુખદુ:ખ પ્રત્યેનું માધ્યસ્થ તે વૈરાગ્ય છે. વિશ્વની વિચિત્રતાઓ ભાવના દ્વારા વૈરાગ્યનું પોષણ કરવું હોય, અનાદિકાળથી પડેલી છ & પ્રત્યેનું માધ્યસ્થ એ “વિવેક' તરીકે ઓળખાય છે. તેઓ માધ્યસ્થ સંસારની વાસનાઓનું વિમોચન કરવું હોય ત્યારે અનિત્ય અંશને હું 3 ભાવનાનું મૂલ્ય આંકતા કહે છે; પ્રાધાન્ય આપવામાં આવે છે. (વેદાંત વગેરેની જેમ કેવળ નિત્ય | ‘જીવમાત્ર પ્રત્યે મૈત્રી, ગુણીમાત્ર પ્રત્યેનો પ્રમોદ, દુ:ખી માત્ર આત્માની વાત પર વધુ ભાર ન મૂકતા આ દેહપર્યાયમાંની તેની ૪ પ્રત્યેની કરુણા તે બધા મધ્યસ્થભાવના જ વિશિષ્ટ પ્રકારો છે.” અનિયતા પર વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરાય છે.) લેખના પ્રારંભે, ચારે ભાવનાઓને મૈત્રીભાવનામાંથી ક્રૂરતી એ જ રીતે જીવ અને જીવ વચ્ચેનો સંબંધ પણ ભેદભેદવાળો છે બતાવી હતી. લેખને અંતે તે સૌ મધ્યસ્થભાવનાના જ પ્રકારો છે છે. આત્માના આત્મદ્રવ્ય તરીકેના સાધચ્ચેના સંબંધથી અભેદવાળો છું # એવું દર્શાવાયું છે તે કેવી રીતે સંગત બને? છે. તો વ્યક્તિગત કર્મબંધન આદિની અપેક્ષાએ ભેદવાળો છે. કે આત્મા અનાદિકાળથી “મારું, મારું' એમ સ્વના સ્વાર્થમાં પરંતુ, મૈત્રી આદિ ભાવો વખતે અભેદઅંશનું પ્રાધાન્ય આપવામાં કે ૨ ડૂબેલો છે. મૈત્રીભાવથી તેની સ્વાર્થની ભાવના ઢીલી પડે છે. આવે છે. È નાના-વર્તુળથી મૈત્રીભાવનો ઉદય થઈ ક્રમશઃ વિસ્તરે છે. ‘સર્વે આ અભેદઅંશના પ્રાધાન્યથી જ અહિંસાધર્મની યોગ્ય રીતે હૈં જે જીવો સુખી થાઓ” એવી ભાવનાના સંપૂર્ણ અમલ સમયે પોતાના સિદ્ધિ થાય છે. “અન્યને હણનાર તું બીજાને હણતો નથી, પણ હૈ શું શત્રુઓ, પીડા દેનારા પ્રત્યે પણ મિત્ર જેવા જ સમભાવની અપેક્ષા તારા જ આત્માને હણે છે.’ એ વાત સ્વીકાર્ય બને છે, અને શું ડું છે. અને આ અપેક્ષાની પૂર્તિ માટે મધ્યસ્થભાવ આવશ્યક છે. એ અહિંસાધર્મનું પાલન નિર્મળ બને છે. જીવન : બાર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત: બાર ભાવતા વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક 8 પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવન : બાર પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિરોષક BN પ્રબુદ્ધ જીવત : બાર ભાવની વિશેષાંક # પ્રબુદ્ધ જીવન : બીર ભાવના વિશેષાંક ## પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિરોષક ક્ષણ પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક # પ્રબુદ્ધ જીવન : બાર પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત: બાર ભાવના વિશેષાંક : પ્રબુદ્ધ જીવત : બીર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત:

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148