Book Title: Prabuddha Jivan 2016 08 Bar Bhavna Visheshank
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 66
________________ પ્રબુદ્ધ જીવની : બાર ભાવતા વિશેષાંક પૃષ્ઠ ૬૬ ૬ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક થા ઓગસ્ટ ૨૦૧૬ નર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત : દ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવન બાર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવતા : બાર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવત : બીર જીવન : બીર ભાવતા વિશોર્ષાક HR પ્રભુ ૬ બરાબર ૧૮૦° અંશે ઊંધું આપણે લાગુ પાડ્યું છે. જાત માટે આત્મ-કલ્યાણને પ્રાધાન્ય આપવાનું શીખવે છે. અને હું અત્યંત કોમળ, સહેજ પણ ન ચલાવી લેનારા આપણે પારકી આત્મકલ્યાણ એ સૃષ્ટિના માંગલ્યથી જુદી ચીજ નથી એ સમજાવવું ; 8 પીડાએ એટલા જ કઠોર થઈને એની ઉપેક્ષા કરી શકીએ છીએ. પડે ખરું? છે ISIS ના હાથે કેટલા રહેંસાયા કે યુદ્ધમાં કેટલા સૈનિકોનો ભોગ 1. XXX & લેવાયો તેના આંકડાં ક્રિકેટ મેચના રનની જેમ વાંચી શકીએ છીએ! ભાવના કંઈ પ્રયત્નપૂર્વક–બળજબરીથી ભાવવાની ચીજ નથી. હું $ જરૂરિયાત મુજબ અરેરાટી, વસવસો બધું જ જાહેર થાય, પણ આપણે જો ઝીલવા તૈયાર હોઈએ તો ભાવધારાને પ્રવર્તાવી શકે છું છે માંહ્યલો જુઓ તો એવો ને એવો કોરાધાકોર! કદાચ, ગીતાજીની તેવાં નિમિત્તો ઘર બેઠાં આપમેળે મળી જ રહેતાં હોય છે. સવાલ છે ૬ સ્થિતપ્રજ્ઞતા આપણે કદાચ હાંસલ કરી છે ! દુનિયામાં જે થવું છે આપણી જાગૃતિનો, સજ્જતાનો. છું હોય તે થાય, મારા કેટલા ટકા? આ આપણો જીવનમંત્ર બન્યો ભાવનાઓનાં ઉદ્ગમસ્રોત (origins) છે : સંસારની છું વિનશ્વરતા, સંજોગો સામે માણસની લાચારી, સંબંધોનું છે - આના માટે જવાબદાર હોય તો આપણી જીવનશૈલીમાં તકલાદીપણું, આત્માની સ્વતંત્રતા, ભોતિકતા અને છે હું ધરમૂળથી આવેલાં પરિવર્તનો. એક નાનકડો દાખલો લઈએ. આધ્યાત્મિકતાની જુદાઈ, શરીરની અશુચિતા, કર્મો દ્વારા થતી હું શું આજથી થોડાંક વખત પહેલાં સુધી એવો ચાલ હતો કે ઘરમાં હેરાનગતિ અને એમાંથી છૂટકારાના ઉપાયો, છૂટવા માટે મળતી જુ 8 બનતી પહેલી ૨-૩ રોટલી પર ગરીબ-ગુરબાનો, કૂતરા-ગાયનો તકની દુર્લભતા અને ઝૂટવાઈ જવાની શક્યતા, આ બધું છે ? હક ગણાતો. એ રોટલીઓ પોતાના હાથે આપતા બાળકો સમજાવનારનો ઉપકાર વગેરે. હૈ ઋજુતા-કોમળતાના સંસ્કારો પામતા, સકલ સૃષ્ટિ સાથે એમની આમ જુવો તો ભાવનાઓના આ સ્રોત કોઈના માટે અજાણ્યા કું નિસ્બત સધાતી, “મને મળ્યું છે તે વહેંચીને ખાવા માટે' એવી નથી. સરેરાશ માણસ પણ આ અંગે ક્યારેક તો વિચારતો જ છું BE સમજણ કેળવાતી, તેન ચન્તન મુંન્ગીથા: એ ઉપનિષદનો મંત્ર હોય છે. પણ એ વિચાર ‘ભાવના' નથી ગણાતો. કેમ કે એ હું એમના લોહીમાં ઉતરતો, સહકાર અને સૌહાર્દની લાગણી એમના વિચાર તાત્કાલિક ને તકલાદી, દેશ-કાળની સીમામાં જકડાયેલો હું ૬ હાડમાં વણાતી. હોય છે. માટે એ “ભાવ” બની શકે, “ભાવના' નહિ, ભાવના હું છે અને આજે? સંવિભાગની વાત કરનારો વેદિયો (orthodex) તો ત્યારે જ બને કે જ્યારે આપણે સમકાલીન ઘટનામાંથી કે ૪ ગણાય અને એકલપેટો હોંશિયાર લેખાય એવો સમાજ આપણે ચિરકાલીન તંતુ પકડી શકીએ, વૈચારિક સ્તરે દેશ-કાળના સીમાડા ? [ સર્જી ચૂક્યા છીએ. આખી સૃષ્ટિને પરાઈ ગણવાના સંસ્કારો જેને વળોટી શકીએ, વિચારણા સાથે આત્માને એકરૂપ-સમરસ બનાવી છું ૐ ગળથૂથીમાં જ મળ્યા છે એ બાળક મોટું થઈને, મા-બાપ-ભાઈ- શકીએ. ભાંડરડાંને પણ એ જ હરોળમાં મૂકે એમાં કશી જ નવાઈ નથી. આયુર્વેદમાં ઔષધને રસ રેડી રેડીને ઘૂંટવાની ક્રિયાને ‘ભાવના શુ સંવેદના અને સમવેદનાની સૂકાતી જતી સરવાણી એને અંદરથી કહેવાય છે. ભાવના ઔષધને વધુ અસરકારક, વધુ પરિપક્વ & ઉજ્જડ વગડા જેવો કરી મૂકે છે. એક એવું અભેદ્ય કવચ એને બનાવે છે. આ જ વાત અહીં લાગુ પડે છે. અધ્યાત્મના ઔષધને ડું વીંટળાઈ વળે છે કે દુનિયાની કોઈ પીડા એને સ્પર્શી શકતી નથી, વિચારધારારૂપી રસ રેડી રેડીને ઘૂંટવાનું છે. આત્માને આ ? એનો આત્મિક અંધાપો-બધિરતા દૂર કરી શકતી નથી, એને વિચાર ભાવનાઓથી ભાવિત કરવાનો છે. કરવાની ફરજ પાડી શકતી નથી. ભાવના જો આ રીતે ઘૂંટાય તો સંસાર પ્રત્યેની આસક્તિ સહજ છું રુ વર્તમાનની વિષમ સમસ્યાઓના મૂળમાં આ વિચારહીનતા રીતે ઘટે છે–તૂટે છે. ભાવનાને ‘ભવનાશિની' કહી છે તે આ શુ કે છે. જ્યાં વિચારશીલતા એ ગુનો બને અને મૂલ્યનિષ્ઠા મજાકનું અર્થમાં. એ કંઈ ભવ (સંસાર)નો નાશ નથી કરતી, ભાવના સાધન ગણાય, એવો સમાજ તીવ્ર ગતિએ સર્વનાશ ભણી દોડી ભાવનો નાશ કરે છે. અને મમત્વ ભાગે, સમત્વ જાગે તો, વ્યક્તિ , હું રહ્યો છે એવું વિધાન સહેજ પણ અતિશયોક્તિભર્યું નથી. વ્યક્તિ ભલે સંસારમાં રહે, વ્યક્તિમાં સંસાર ન રહે! અને એજ તો મોક્ષ કે ૬ પોતાને સૃષ્ટિનું અંગ ગણવાને બદલે સૃષ્ટિને પોતાના ઉપભોગનું છે-જીવનમુક્તિ. યુધિષ્ઠિર તો સદેહે સ્વર્ગ સુધી જ પહોંચી શક્યા ? કે માત્ર સાધન ગણે એવો ઉપભોક્તાવાદ આપણને આજે ભરડો હતા. ભાવના તો આપણને એથીય આગળ, ઠેઠ મોક્ષ સુધી કે * લઈને બેઠો છે. આમાંથી બચવાનો-બચાવવાનો અત્યારે તો એક પહોંચાડી શકે છે–સદેહે! ગ * * જ રસ્તો સૂઝે છે – ‘ભાવના'. ભાવના વ્યક્તિને બદલે સમષ્ટિ C/o અતુલ એચ. કાપડિયા A/9, જાગૃતિ ફ્લેટ, મહાવીર ટાવર પાછળ, ઈં * પર ધ્યાન આપવાનું શીખવે છે, શરીરની સુખાકારીને ગૌણ કરીને પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક BE પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક જ પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક = પ્રબુદ્ધ જીવન : પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિરોષક જ પ્રબદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક BE પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક : પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક કામ પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક : પ્રબદ્ધ જીવન : બાર

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148