Book Title: Prabuddha Jivan 2016 08 Bar Bhavna Visheshank
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 96
________________ પ્રબુદ્ધ જીવની : બાર ભાવતા વિશેષાંક પૃષ્ઠ ૯૬ ૬ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક થા ઓગસ્ટ ૨૦૧૬ નર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત : પ્રબુદ્ધ જીવન બાર ભાવના વિરોષક HR પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવન બાર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ ૬ નિગોદથી માંડીને નવમી ગ્રેવેયક સુધીના ભાવોમાં રખડી રખડીને શરીર ભિન્ન ભિન્ન છે, ભેગાં—એકરૂપ નથી. જેમ ડબીમાં હીરો ૬ હુ દુઃખના વેદનપૂર્વક પાંચ પ્રકારના પરિવર્તન-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, જુદો છે, તેમ દેહરૂપી ડબીમાં ચૈતન્યહીરો જુદો છે. કે ભવ અને ભાવ પૂરા કરે છે. આ ચૈતન્ય ભગવાન આત્મા પોતાના ગુણ-પર્યાયનો પવિત્ર કે જીવનો સંસાર ક્યાં છે? જીવની અશુદ્ધ પર્યાયમાં જીવનો પીંડ છે, તે બીજા બધાના ગુણ-પર્યાયોથી જુદો છે. સ્વ અને પર, 2 હું સંસાર છે; જીવનો સંસાર જીવની બહાર નથી. સ્ત્રી-પુત્ર-ઘરબાર ચેતન અને જડ બે વસ્તુના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ને ભાવ જુદા છે. જેમ હું શું વગેરે સંયોગ તો પર ચીજ છે. તેમાં આ જીવનો સંસાર નથી પણ બે આંગળી જુદી છે, તેમ જીવ અને દેહ જુદા છે. બંનેનાં સ્વપ્રદેશો શું છે. તેમાં સુખ બુદ્ધિનો ભાવ અથવા તે તરફની મમતારૂપમાં મોહભાવ એકબીજાથી જુદે જુદા છે. બંનેનાં ગુણ-પર્યાયો જુદા છે. બંનેનાં 8 તે જ જીવનો સંસાર છે. સુખ-દુઃખ કાંઈ બહારમાં નથી. જીવના લક્ષણો જુદા છે. બંનેનાં કાર્યો જુદા છે, તેમને ક્યાંય એકતા નથી, ર છે ભાવ જ સુખ કે દુઃખ છે. સુખ આત્માનો સ્વભાવ છે; તે સર્વ પ્રકારે અન્યપણું છે. આત્મસ્વભાવમાં જ્યાં સન્મુખતા નથી ત્યાં સુખ કેવું? આત્માનો આઠ કર્મોના સંયોગથી રચાયેલો સંસાર, તેની વચ્ચે રહેલો 8 નિજવૈભવ, ચૈતન્યનિધાન, તે રાગથી ભિન્ન છે; તેની કિંમત ઉપયોગસ્વરૂપ જીવ, તે કર્મોથી જુદો છે. ઉપયોગસ્વરૂપ જીવ કાર્ય વગર, એટલે કે આત્માનું સ્વરૂપ સમજ્યા વગર જીવ ચાર ક્રોધાદિ પરભવથી પણ જુદો જ છે-તે અંતરના સુક્ષ્મ ભેદજ્ઞાન હું ૬ ગતિમાં દુઃખી થઈ રહ્યો છે. ચાર ગતિના કેટલા દુ:ખ! ને વડે ધર્મીને અનુભવમાં આવે છે. આવા અનુભવપૂર્વક સાચી અન્યત્વ ૬ હૈ આત્માના સ્વભાવમાં કેટલું સુખ! એનો સરખો વિચાર કરે તો ભાવના તેમને હોય છે. કે સંસારથી વૈરાગ્ય થઈ જાય ને આત્માની સન્મુખ થઈને તેના ૬. અશુચિત્વ ભાવના શું સુખનો અનુભવ કરી લે! ‘આત્મા-સ્વયં જ્યોતિ સુખધામ” અને “શરીર-રોગ-જરાનું ૪. એકત્વ ભાવના ધામ’. આ કાયા તો અશુચિ-મલિનતાથી ભરેલી છે, તે માંસ, $ શા આ શરીર કે જે જન્મથી મરણપર્યત સદાય જીવની સાથે ને લોહી, પરુ અને મળ-મૂત્રથી ભરેલી થેલી છે. જેને ચિદાનંદતત્વનું ગાણ $ સાથે (એક ક્ષેત્રે) રહેનારું છે તે પણ જીવને સુખદુ :ખમાં સાથ ભાન છે કે જીવ આ ભાવના વડે વસ્તુ સ્વરૂપ વિચારીને વૈરાગ્યની ? નથી આપતું. જેને પોષવા માટે અજ્ઞાનીએ જીવનભર પાપ કર્યું વૃદ્ધિ કરે છે. મેં તે શરીર, પાપનું ફળ ભોગવવા નરકમાં ભેગું જતું નથી. અને આત્મા-ચેતન સ્વભાવી સ્વયં પવિત્ર છે-ક્રોધાદિ કષાયોની { જીવ મોક્ષમાં જાય તો ત્યાં પણ શરીર ભેગું જઈ શકતું નથી. કલુશતા-મલિનતા એનામાં નથી. દેહનું અશુચિપણું તો ઉપચારથી કું $ નિકટવર્તી શરીરની જ્યાં આવી સ્થિતિ છે ત્યાં સ્ત્રી-પુત્ર- છે, પુદ્ગલને અશુચિ શું ને શુચિ શું? ખરું અશુચિપણું તો હું ધન વગેરે તો પ્રત્યક્ષ જુદા છે. ક્ષેત્રથી પણ દૂર છે, તેઓ કાંઈ કષાયભાવોમાં છે – તે મલીન છે, અશુદ્ધ છે, જીવ ને દુ:ખ દેનારા મેં જીવને સુખ-દુ:ખમાં ભાગીદાર થતા નથી. છે. આમ વિચારીને પોતાના શુદ્ધ સ્વભાવની ભાવના વડે તેનો કે - સંસારમાં રખડવામાં કે મોક્ષને સાધવામાં જીવ એકલો જ નાશ કરવો તે અશુચી ભાવનાનું ફળ છે. દે છે; પોતે એકલો જ પોતાના બંધ કે મોક્ષના પરિણામ કરે છે; ૭. આસ્રવ ભાવના ૬ આમ જાણનાર સમ્યક્દષ્ટિ નિજ શુદ્ધાત્મા સાથે જ સદાય એકત્વ મન-વચન-કાયા સંબંધી યોગોની ચંચળતા વડે કર્મોનો આસવ શું ૪ રૂપે પરિણમતો થકો શુદ્ધ આત્માને જ સાધે છે. આ પરમાર્થ થાય છે. આસવો જીવને બહુ દુઃખ દેનારા છે. જીવને આસવ- ૨ એકત્વ ભાવના છે. બંધના પાંચ કારણો છે – મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય ને ? હૈં બહારમાં શરીરાદિ અને અંતરમાં રાગાદિ વિભાવો સાથે, યોગ. તેમાં મિથ્યાત્વ સૌથી મુખ્ય છે, તેના નાશ વગર બીજી ચૈતન્ય સ્વરૂપ ઉપયોગને એકતા નથી, પણ ભિન્નતા છે. આ અવ્રતાદિ પણ છૂટતા નથી. a રીતે પારદ્રવ્યોને પરભાવોથી વિભક્ત આત્માને પોતાના જ્ઞાયક રાગનો એક નાનો કણીયો પણ જીવને આસવનું ને દુઃખનું કદ સ્વભાવ સાથે જ એકત્વ છે. આવું એકત્વ વિભક્તપણું જાણનાર કારણ છે. અહીં આસવોને દુઃખકાર કહ્યા. તેમાં પાપ તેમ જ પુણ્ય રે હું ધર્માજીવ પોતાના સમ્યક્દર્શન-જ્ઞાન-ચરિત્રમાં એકત્વરૂપે બધા આસવો આવી ગયા. બધા આસવો દુઃખકારી છે. છું પરીણમતો થકો સ્વમાં સ્થિર થાય છે. જેને ચારગતિના દુ:ખનો ભય હોઈ; શુભ રાગથી દેવગતિ હું ૫. અન્યત્વ ભાવના મળે, તે પુણ્યફળમાં પણ જેને સુખ ન લાગે, તે મુમુક્ષુજીવ સમસ્ત છું હુ દૂધ અને પાણીની જેમ જીવ અને શરીર સંયોગરૂપે મળેલા પરભાવોથી રહિત એવા પોતાના શુદ્ધાત્માનું ચિંતન કરીને જુ છે, તોપણ જેમ દૂધ અને પાણી ખરેખર જુદા છે તેમ જીવ અને મોક્ષસુખનો સ્વાદ લે છે. પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિરોષક જ પ્રબુદ્ધ જીવન બાર ભાવના વિશેષાંક # પ્રબુદ્ધ જીવત : બીર ભાવના વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવન બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવન બાર ભાવની વિશેષાંક # પ્રબુદ્ધ જીવન : બાર પ્રબુદ્ધ જીવત: બાર ભાવના વિશેષાંક કદ પ્રબુદ્ધ જીવત બાર ભાવના વિશેષાંક કદ પ્રબુદ્ધ જીવત: બાર ભાવતા વિશેષાંક કદ પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવન:

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148