Book Title: Prabuddha Jivan 2015 02 Gandhi Jivanno Antim Adhyay Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
ગાંધી જીવી
અથ પૃષ્ઠ ૩૨૦ પ્રબુદ્ધ જીવન ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ૯ ફેબ્રુઆરી ૨૦૧૫ અંતિમ
hષાંક ક
ગાંધીજીના છેલ્લા ઉપવાસ
1 પ્યારેલાલ
Iનનો અંતિમ અધ્યાય વિશેષક 5 ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 4 ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 4 ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક F ગાંધી જીવનનો અંતિમ અધ્યાયવિશેષાંક 4 ગાંધી
[ મહાત્મા ગાંધીના અંતિમ વર્ષોમાં પ્યારેલાલ નય્યર તેમના અંગત સચિવ હતા. તેમના બહેન ડૉ. સુશીલા નથ્થર મહાત્મા ગાંધીના અંગત તબીબ હતાં. કોમી દાવાનળ ઠારવા ગાંધીજી સરહદી વિસ્તારોમાં ફરતા હતા ત્યારે ડૉ. સુશીલા નય્યર તેમની સાથે હતાં. તેઓ જીવનભર મહાત્મા ગાંધી સાથે જોડાયેલા રહ્યા. ગાંધીજીના અંતિમ વર્ષોનું વિગતવાર વર્ણન “ધ લાસ્ટ ફેઝ’ના ચાર ગ્રંથોમાં કર્યું છે, જે આ વિષયના સૌથી વધારે આધારભૂત ગ્રંથો ગણાય છે. ઉપરાંત તેમણે દાંડીકૂચ, સ્વાતંત્ર્યસંગ્રામ, સત્યાગ્રહ જેવા વિષયો પર
શ્રદ્ધય ગ્રંથો આપ્યાં છે. ક પ્રસ્તુત લેખ અને આ અંકમાં સમાવિષ્ટ પ્યારેલાલના અન્ય લેખ “ધ લાસ્ટ ફેઝ — વૉલ્યુમ 4' (પૂર્ણાહુતિ ભાગ-૪માંથી લેવામાં
આવ્યાં છે.] - હિંદ અને પાકિસ્તાન વચ્ચે તંગદિલીમાં ઉત્તરોત્તર વધારો કરનારાં ૧૧મી જાન્યુઆરીએ દિલ્હીના કેટલાક મૌલાનાઓ ગાંધીજીને હું
અનેક કારણોમાં બીજા એકનો ઉમેરો થયો. એ કારણ હતું અવિભક્ત મળવા આવ્યા. તેઓ રાષ્ટ્રવાદી મુસલમાનો હતા અને હિંદની બહાર છે હું હિંદની રોકડ મૂડીના પાકિસ્તાનના ભાગનો સવાલ. ભાગલા જવાનો તેમણે ઈન્કાર કર્યો હતો. ગાંધીજી આગળ તેમણે ફરિયાદ ૬ સમિતિના નિર્ણય અનુસાર, ૩૭૫ કરોડ રૂપિયાની કુલ રોકડ કરી કે, અમારી ધીરજ હવે લગભગ ખૂટવા આવી છે. ૐ મૂડીમાંથી સત્તાની ફેરબદલીના દિવસે પાકિસ્તાનને ૨૦ કરોડ સાંજે પ્રાર્થનાસભામાં તેમણે મૌલાનાઓ સાથેની વાતચીતનો છું
આપવામાં આવ્યા હતા. આ ફાળવણી કામચલાઉ હતી અને ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, પાકિસ્તાનમાં મુસલમાનો પાગલ બન્યા ક પાકિસ્તાનને ચૂકવવાની રકમનો છેવટનો આંકડો નક્કી કરવામાં છે અને તેમણે ઘણાખરા હિંદુઓને તથા શીખોને ત્યાંથી હાંકી કાઢ્યા
આવે ત્યારે એ રકમ ગણતરીમાં લેવાની હતી. બે સંસ્થાઓના છે. હિંદના રાજ્યસંઘના હિંદુઓ પણ એમ જ કરશે તો તેઓ પોતાનો રે પ્રતિનિધિઓની અનેક પરિષદો મળ્યા બાદ નવેમ્બરના છેલ્લા વિનાશ નોતરશે. અઠવાડિયામાં એ આંકડો પપ કરોડનો નક્કી કરવામાં આવ્યો. ૧૨મી જાન્યુઆરીએ બપોર પછી ગાંધીજી હંમેશની જેમ, બિરલા કાશ્મીર પરનો હુમલો પુરજોશમાં ચાલી રહ્યો હતો. વાટાઘાટો ભવનની વિશાળ લૉનમાં તડકામાં બેઠા હતા. એ સોમવાર, એટલે હું ૬ દરમ્યાન, હિંદ સરકારે સ્પષ્ટ કર્યું હતું કે, કાશ્મીરના સવાલનો કે, તેમનો મોનવાર હતો તેથી પોતાનું પ્રાર્થના-પ્રવચન તેઓ લખી રે હૈં ઉકેલ પણ ન આવે ત્યાં સુધી નાણાં ચૂકવવામાં નહીં આવે. રહ્યા હતા. અનુવાદ કરીને સાંજે પ્રાર્થનાસભા આગળ તે વાંચી રે પાકિસ્તાનના પ્રતિનિધિઓએ વાટાઘાટો દરમ્યાન આ મુદ્દા અંગે સંભળાવવા માટે મારી બહેન એક પછી એક પાન વાંચતી હતી. તે * ઉસ્તાદીથી ચૂપકીદી સેવી અને હિંદના પ્રતિનિધિઓને તેમની સંમતિ અવાક બની ગઈ અને મારી પાસે દોડતી આવીને તેણે કહ્યું કે, ક Ė તરીકે એ ચૂપકીદીને માનવા દીધી. પરંતુ નાણાંકીય હિસ્સા અંગેની દિલ્હીમાં પાગલપણું બંધ ન થાય તો, ગાંધીજીએ આમરણ ઉપવાસ રે = સમજૂતી લેખનબદ્ધ થઈ કે તરત જ તેઓ એને બીજા મુદ્દાઓથી પર ઊતરવાનો નિર્ણય કર્યો છે.
અલગ પાડવા લાગ્યા. એ જ વખતે કાશ્મીર સંબંધમાં તેમનું વલણ કલકત્તાના પોતાના ઉપવાસ બાદ ગાંધીજી દિલ્હી આવ્યા હું વધારે અક્કડ બન્યું. એને પરિણામે હિંદ સરકારે એ રકમની ચુકવણી ત્યારથી, ત્યાં જે બની રહ્યું હતું એ પરિસ્થિતિમાં મારો ધર્મ શો છે હું ૬ મોકૂફ રાખી. પંડિત નેહરુએ જાહેર નિવેદનમાં હિંદના રાજ્યસંઘની એ સવાલ હંમેશાં તેઓ પોતાની જાતને પૂછ્યા કરતા હતા. હું
સ્થિતિની ચોખવટ કરી: “આવા સંજોગોમાં રાજ્ય બીજા પક્ષનું મુસલમાનો પોતાના દુઃખ અને વીતકોની કથા લઈને તેમની પાસે હૈં મેં લેણું સ્થગિત કરે છે. એ અર્થમાં અમે કશું પણ સ્થગિત કર્યું નથી. આવતા હતા તેમને તેઓ કશો જવાબ આપી શકતા નહોતા. કે અમે તો એટલું જ કહ્યું છે કે, આ કરાર અમે સ્વીકારીએ છીએ, સત્તાવાળાઓ પાસેથી તેઓ વધારે કરાવી શકતા નહોતા. કદાચ, પરંતુ બધા જ મુદ્દાઓનું નિરાકરણ થવું જોઈએ. અને અમે એનો તેમના સંજોગોમાં સત્તાવાળાઓ વધારે કરવાની સ્થિતિમાં નહોતા. હું પૂરેપૂરો અમલ કરીશું.'
નૈતિક પડકારની સામે લાચારી તેઓ સહી શકતા નહોતા. પોતાના હૈ ૧૯૪૮ના જાન્યુઆરીની છઠ્ઠી તારીખે ગાંધીજીએ લૉર્ડ ઉદ્વેગના ઊંડાણમાંથી ઉપવાસનો નિર્ણય ઉદ્ભવ્યો. એમાં દલીલો કૈ હું માઉન્ટબેટન સાથે એ સવાલ અંગે ચર્ચા કરી. માઉન્ટબેટને કહ્યું, માટે અવકાશ જ નહોતો. સરદાર પટેલ અને પંડિત નેહરુ માત્ર બે
‘પાકિસ્તાન માગે છે તે રોકડ રકમની ચુકવણી હિંદની સરકાર કલાક પહેલાં જ તેમની સાથે હતા. તેમના દિલમાં શું ચાલી રહ્યું ૐ અટકાવી રાખશે તો, તેને પક્ષે એ ‘બેઆબરૂભર્યું પ્રથમ કૃત્ય” થશે. હતું તેનો ઇશારો સરખો પણ તેમણે તેમને આપ્યો નહોતો.
* ગાંધીજીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 5 ગાંધી જીવનનો અંતિમ અધ્યાયવિશેષાંક 4 ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 5 ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 4 ગાંધી
ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષ
સુખની ચાવી સત્યની આરાધનામાં છે.
વતનો અંતિમ અધ્યાય વિશેષાંક 4