Book Title: Prabuddha Jivan 2015 02 Gandhi Jivanno Antim Adhyay Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 58
________________ ગાંધી જીવી પૃષ્ઠ ૫૮૦ પ્રબુદ્ધ જીવન ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક - ફેબ્રુઆરી ૨૦૧૫ ગાંધી જીવનનો અંતિમ અધ્યાયવિશેષાંક ગાંધી હે ઈમાનદારો, સબૂરી અને ખામોશી દ્વારા ખુદાની મદદ તેમના અસ્થિનો અમુક ભાગ બુદ્ધ ભગવાનના પવિત્ર અવશેષોની # યાચો. અને ખુદાની સેવા કરતાં કરતાં મરણને ભેટનારાઓને પેઠે સાચવી રાખીને કોઈક જાહેર સ્થળે મૂકવામાં આવે એમ ઘણાં ? મરેલા ન માનશો. તેઓ જીવતા છે, જોકે તમે સમજી શકતા મિત્રો ઇચ્છતા હતા. તેમના કેટલાક સૌથી નિકટના સાથીઓએ હું નથી..નિયત કરવામાં આવેલે સમયે ખુદાની પરવાનગી વિના યાદગીરીની વસ્તુ તરીકે તેમના અવશેષો અંગત રીતે રાખવા દેવાની છું કોઈ પણ મરી શકતું નથી.'' માગણી કરી. પરંતુ એ બાબતમાં ગાંધીજીએ વારંવાર આપેલ આદેશ ભસ્મ એકત્ર કરવામાં આવી અને તેનું વિસર્જન કરવામાં આવ્યું અનુસાર, તેમની જ્ઞાત ચોક્કસ ઇચ્છા સંબંધમાં કશો પણ ફેરફાર હું હૈં તે વચ્ચેનો દશ દિવસનો ગાળો સૌને માટે પ્રાર્થનાપૂર્વકની કરવા ન દેવાનું નક્કી કરવામાં આવ્યું. કેટલાય સમયથી તેઓ ૨ અંતઃખોજનો હતો. ગાંધીજી અમને કહેતા હતા, “મારા અવસાન કુટુંબના મટી ગયા હતા. લોહીના સંબંધને કારણે અથવા બીજા * પછી, કોઈ એક જ વ્યક્તિ સંપૂર્ણપણે મારું પ્રતિનિધિત્વ કરી શકશે કોઈ અંગત સંબંધને કારણે કોઈ પણ વ્યક્તિનો તેમના પર ખાસ ક હું નહીં. પરંતુ મારો સ્વલ્પ અંશ તમારામાંના ઘણાઓમાં જીવતો રહેશે. હક નહોતો. તેમનું પોતાનું એવું કોઈ તેમનું ઘર હતું જ નહીં, પ્રત્યેક વ્યક્તિ ધ્યેયને પ્રથમ અને પોતાની જાતને છેલ્લી મૂકશે તો અથવા કહો કે, આખી દુનિયા તેમનું ઘર હતું અને સમગ્ર માનવજાત છું અવકાશ ઘણો અંશે ભરાઈ જશે.” તેમનું કુટુંબ હતું. એક જ વાક્યમાં તેમણે પોતાની જીવનની રે હું કેટલાક વખતથી, તેમના અંતેવાસીઓને અંતઃસ્કુરણાથી તેઓ ફિલસૂફીનો સાર આપી દીધો છે: “કરોડોની મૂક જનતાના હૃદયમાં હું ૬ આને માટે તૈયાર કરી રહ્યા હતા એમ લગભગ લાગે છે. તેમના વિરાજમાન છે. તે સિવાયના બીજા કોઈ ઈશ્વરને હું પીછાનતો હું ઈં દેહાન્ત અગાઉ થોડા સમય પર તેમના એક બહુ જ નિકટના સાથીના નથી...અને એ કરોડોની આમજનતાની સેવા દ્વારા હું સત્યરૂપી ૐ દીકરાએ પત્ર લખીને તેમને પૂછ્યું હતું કે, સ્વતંત્રતા આવ્યા પછી ઈશ્વરની આરાધના કરું છું.” વળી તેઓ કહે છે: “હું ઈશ્વરની અને તે * પણ ખાદીને વળગી રહેવાનું જરૂરી છે ખરું? તેમની સૂચના માટે તેથી માનવજાતની સંપૂર્ણ એકતામાં માનું છું. આપણે શરીરે ભલેને હું એ પત્ર તેમની આગળ તેમના એક મદદનીશે તેમને વાંચી સંભળાવ્યો અસંખ્ય હોઈએ, ઘટ ઘટમાં વ્યાપી રહેલો એક જ આત્મસૂત્રરૂપે સૌ ? - ત્યારે તેમણે કહ્યું: ‘તેમને લખો કે, આટલા વખત પછી પણ આ કોઈમાં વિરાજી રહ્યો છે. એક જ સૂર્યના કિરણો પરાવર્તન પામી ૫ કે સવાલ પૂછવાની તમને જરૂર જણાય તો તમારે ખાદી સર્વથા છોડી અસંખ્ય બને છે. અને છતાં એ બધાનું ઊગમસ્થાન એક જ છે. તેથી હું દેવી જોઈએ. દિલમાં શ્રદ્ધા ન હોય તો એને વળગી રહેવાનો શો જ હું તો પાપીમાં પાપી જીવથી પણ મને પોતાને અલગ કરી શકતો હું શું અર્થ ? દરેક વ્યક્તિએ પોતાના સ્વધર્મ અનુસાર આચરણ કરવું નથી. તેમ પાકમાં પાક આત્માઓ જોડેનો અભેદભાવ પણ હું ઈન્કારી ૬ ૐ જોઈએ. પોતાના અંતરના અવાજ દ્વારા દોરવાવું જોઈએ, બીજાઓ શકતો નથી.' * કહે તે પ્રમાણે ચાલવું ન જોઈએ. પણ એક અપવાદ છે ખરો. જેણે તેમના જીવનની આ ફિલસૂફી અમારી સામે હતી એટલે અમને * કોઈને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યો હોય તેનો આદેશ શિરોમાન્ય લાગ્યું કે તેમની ભસ્મ ખરચાળ સ્મારક નીચે રહે એ તેમને પસંદ ક હું હોવો જોઈએ.” નહીં પડે. કસ્તૂરબાની ભસ્મ પણ જ્યાં પધરાવવામાં આવી હતી તે હું શુ તેમના મદદનીશે પૂછ્યું: “પણ, બાપુ, આપ અમ સૌના ગુરુને પવિત્ર ત્રિવેણીને અસ્થિવિસર્જનની મુખ્ય વિધિ માટે પસંદગી $ ૐ સ્થાને નથી?” આપવામાં આવી. હું તેમણે જવાબ આપ્યો: ‘એ સંજોગોમાં દલીલ બિનજરૂરી છે. રેલવેના સત્તાવાળાઓએ મહાત્માને માટે છેલ્લી વાર સ્પેશ્યલ હું ૬ મારો શબ્દ કોઈ પણ પ્રકારની દલીલબાજી વિના સોંસરો ગળે ઊતરી ગાડી દોડાવી–આ વખતે તેમની ભસ્મ માટે. ડબ્બાની વચ્ચોવચ્ચ ૬ ૐ જવો જોઈએ. માણસની કેળવણીમાં, ગુરુ તેને જે કંઈ શીખવે તેના ઊંચા મંચ પર અસ્થિનો ફૂલોથી ઢંકાયેલો કુંભ મૂકવામાં આવ્યો છે B કરતાં ગુરુને વિષેની શ્રદ્ધામાંથી મળતી પ્રેરણા વધારે કીમતી ભાગ હતો. મિત્રો અને અનુયાયીઓ સ્તોત્રો અને પ્રાર્થનાના ભજનો રૅ 5 ભજવે છે.' વારાફરતી ગાતા હતા. આખાયે પ્રવાસ દરમ્યાન મોટાં તેમજ નાનાં ગીતામાં ભગવાન કૃષ્ણ પણ આ જ કહ્યું છે, “જે મને જે ભાવે સઘળાં રેલ્વે સ્ટેશનોએ કીડીદર માનવમેદની એકત્ર થઈ હતી. કેટલાક રે ભજશે તેને તે ભાવે હું મળીશ.” લોકો તો એ ગાડીનાં કેવળ દૂરથી દર્શન કરવાને અર્થે જ લાંબાં ૪ હું ગાંધીજી આપણ સૌને ભારપૂર્વક કહેતા હતા કે, હું સદેહે તમારી અંતર પગે કાપીને આવ્યા હતા. શોકગ્ર અને મૂક, આંખોમાંથી 8 ૬ વચ્ચે સદાને માટે રહેનાર નથી. પરંતુ જેના દિલમાં એ શ્રદ્ધા અને આંસુ સારતા તેઓ ઊભા હતા. એ ઝંખના હશે એવા કોઈની પણ પડખે હું સદા હોઈશ. પ્રેરણા દિવસ ચડતો ગયો તેમ તેમ ટોળાઓ રેલવે સ્ટેશનોની વચ્ચેના જુ પ્રત્યેક વ્યક્તિની શ્રદ્ધા અને જહેમત અનુસાર હશે. ભાગોમાં પણ પાટાની બન્ને બાજુએ એકત્ર થયેલા જોવામાં આવતાં ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષ આસક્તિ સાથે કરેલા સારા કામમાં પણ દાવપેચ આવી જાય છે. વનનો અંતિમ અધ્યાય વિશેષાંક ૬ * ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 5 ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 4 ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષક 5 ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ૬ ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 4 ગાંધી ન

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104