Book Title: Prabuddha Jivan 2015 02 Gandhi Jivanno Antim Adhyay Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 73
________________ ગાંધી જીવી અ ફેબ્રુઆરી ૨૦૧૫ ૦ પ્રબુદ્ધ જીવન • ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ૧૦ પૃષ્ઠ ૭૩ અંતિમ ક ષાંક ક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષક 5 ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 5 ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 5 ગાંધી જીવનનો અંતિમ અધ્યાયવિશેષાંક 4 ગાંધી બાપુના અભુત કાર્યો વિશે લેખકો-કવિઓ લખે છે: ગંગા ને જમુના તમે ધીરે ધીરે છેજો રે, રામનારાયણ પાઠક | બાપુનાં ફૂલ મારાં થડકે નહીં, ‘ઢોરનાં જેણે કીધાં મનેખજી' એવું હતું અંતર ગીત ગૂંજતું રમણલાલ દેસાઈ : વિદાય જ્યારે અવશેષને અમે ‘દેય નિવારી મર્દ બનાવ્યા બાપુ તણા, સંગમ માર્ગમાં દીધી...” આપી અમર સંદેશ દેહે વિલોપન ગ્રહી નિજ આત્મ તેજે જ્યોતિ જ્યોતિર્ધર ઊતરે ભારત દેશ.” સ્વરૂપ થઈ લોક ઉરે પ્રકાશ્યા, ને ભાવિમાંય તમ દેવજી મોઢાઃ જ્યોતિ પ્રકાશી રહેશે. વંદુ વિભૂતિને, લઘુ મૌન અછૂતને અપનાવી એણે કંઈ ડૂબતાંને તાર્યા' તણા જ અર્થે!! ઉપર આભ, નીચે ધરતી એ હરિજન ઉધ્ધાર્યા, હસમુખ પાઠક 'રાજઘાટ પર' માં: રાય-રંકને એણે દીધાં સૂતર તારે સાંધી...' ‘આટલાં ફૂલો ને આટલો લાંબો સમય ચંદ્રવદન મહેતા : ગાંધી કદી સૂતો ન'તો...' કથીરમાંથી કંચન કાઢી, કાયરને વીર કીધો.” ભરત વ્યાસ લખે છેઃ દિવ્યકાન્ત ઓઝા : ‘ઓ દિલ્હીના રાજઘાટ ! ‘તમ તો હે પિતા!' પથ્થરના માનવ ઘડ્યા.' તું તીર્થરાજ પવિત્ર વિરાટ થઈ ગયો, પ્રાણજીવન મહેતા-‘પ્રશ્ર' કાવ્યમાં પૂછે છે: તારા તટ પર ચિર સમાધિ લઈ ‘સત્યને તો તમે તારવી મૂક્યું હતું, ભારતનો સમ્રાટ સૂઈ ગયો!! આ અહીં અમારા સહુની નજીક, મુરલી ઠાકુર સહુની વચ્ચે જ મૂક્યું હતું, રાજઘાટ પે ફૂલ એકલાં ઝૂરે સૌરભ ક્યાં છે?' પણ આ માખણ શા પિંડના જેવું તારવેલું સત્ય ગાંધીજીની પ્રતિમા–શિલ્યમૂર્તિ જોઈને હેમન્ત દેસાઈને હૂરે છેઃ હૈ બાવીસ વરસની કાચી વયના સૂરજના તાપમાં આ ભવ્ય માનવતણી પ્રતિમા ય ભવ્ય ઓગળી રેલાઈ ગયું. જે પુણ્ય પિયૂષ જગે વહાવ્યું... બાપુ, એ સત્યના અટલ આગ્રહીનું ખમીર અહીં ફરી કોણ અંધકારને વર્ષો સુધી વલોવી દર્શાવિયું ડગ ભરી – સ્થિત આકૃતિમાં પાચું સત્યનું પિંડ તારવી ને સૌમ્ય ચારુ નત લોચનોમાં અમારી સમક્ષ મૂકશે? વહેતી ક્ષમાસભર મેં કરુણા અમીર! હિન્દી કવિશ્રી બચ્ચનજી “તિલાંજલિ” આપે છે: શ્રદ્ધા થકી દીસત ઉન્નત એની ગ્રીવા ‘તમે તલ સમ હતા, કિન્તુ તાડને સદા ઝુકાવતા રહ્યા! ને વસ્ત્ર સ્વલ્પ થકી – દેહ તણી ય ઢાંકી! તમે તલ હતા, કિન્તુ પહાડને નિજમાં છુપાવતા રહ્યા! -દારિદ્રય એનું તલપે જણાવા. પિનાકપાણિ જેમ, ભૂમિ પર પ્રસરી આણ તમારી શું હાસ્ય ને વિજયની તનમાંય ફુર્તિ ! તમે તલમાત્ર પણ નવ હત્યા, ગઈ દાનવ શક્તિ હારી ! તાદૃશ્ય બાપુ તણી શિલ્પમૂર્તિ... તલ તમારા જીવનની વ્યાખ્યા ખરી ! શ્રી રાજ ગોપાલાચારીજીએ કહ્યું: ‘મહાત્મા ગાંધીજી કરતાં બીજા કે તમે ખપ્યા પણ તલભર ઘટ્યું નહીં માહાલ્ય. કોઈ માણસે ભારતમાતા અને ભારતીય જનોને આટલો પ્યાર નહીં દેહથી લુપ્ત થયા પણ જરીયે ન ઓછું થયું તમારું ગૌરવ. કર્યો હોય! તમે શરીર ન હતા, તમે હતા ભારતનો આત્મા!!” છેલ્લે શ્રી હરીન્દ્ર દવેના શબ્દોમાં કહું તો.. બાપુના અસ્થિ વિસર્જન ટાણે કવિ શ્રી બાદરાયણે વિનંતિ કરેલી છે : પ્રાર્થનાના તો ન શબ્દો યાદ, ‘ભાઈ રે માછીડા હોડી હળવેથી હાંકજે રે પણ બાપુ સદા કહેતા હતા, બાપુનાં ફૂલ મારાં થડકે નહીં, કે હૃદય જો પ્રાર્થતું હોય, તે સાચી પ્રાર્થના!' સરગમ', ૨૧/એ અલકા સોસાયટી, છાપરા રોડ, નવસારી. ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશે ' શરીરના મેલથી વધુ ગંદકી મનના મેલની છે. વતનો અંતિમ અધ્યાય વિશેષાંક ક > ગાંધીાવતનો અંતિમ આધ્યાય વિરોણાંક ખ ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ખ ગધી જીવનનો અંતિમ અધ્યાયવિશેષાંક જ ગંધી જીવનનો અંતિમ અધ્યાયવિશેષાંક 4 ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષક 4 ગાંધી ઉh

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104