Book Title: Prabuddha Jivan 2015 02 Gandhi Jivanno Antim Adhyay Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
ગાંધી જીરું
અ ફેબ્રુઆરી ૨૦૧૫ પ્રબુદ્ધ જીવન • ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ૯ પૃષ્ઠ ૪૯ અંતિમ
5
hષાંક ક
ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષક 5 ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 5 ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 5 ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 5 ગાંધી જીવતનો અંતિમ અધ્યાયવિશેષાંક 5 ગાંધી
જબ્બર પ્રસિદ્ધિ છાપાંઓમાં થઈ ‘પણ જીવવા દેશે કોણ!' નિર્ણય લીધો. ૩૦મી અને સરકારને કપૂર કમિશન
જાન્યુઆરી ૧૯૪૮ને દિન હૈ | ગાંધીજીના નિવાસની બહાર વિરોધીઓ સૂત્રોચ્ચાર કરતા આવી પ્રાર્થનાસભામાં જતી વખતે કે ગાંધીહત્યા બાદ ૧૭ વરસે | પહોંચ્યા. ગાંધીજીએ કહ્યું, “મારે એ લોકોને મળવું છે. પણ પેલા એમના પર ગોળીઓ છોડીને હું ૨ કપૂર કમિશન નિમાયું. એની | લોકો કહે, “અમારે એમને મળવું નથી.” પછી એ લોકોને પોલીસે | હિંમતપૂર્વક એમનો અંત $ જવાબદારી એ શોધવાની હતી પકડ્યા-તલાશી લીધી ત્યારે એક માણસ પાસેથી લાંબો છરો મળ્યો. આણ્યો. મારે વધુ કાંઈ કહેવું છું
કે ગાંધીહત્યાની આગોતરી એ માણસનું નામ હતું નથુરામ ગોડસે ! ગાંધીજીની હત્યા માટે નથી. જો દેશભક્તિ પાપ હોય છે * ખબર કોને હતી, તે કોને | ૧૪ વર્ષથી પ્રયાસો ચાલતા હતા અને આ છઠ્ઠો પ્રયાસ હતો. | તો તે મેં કર્યું છે. જો અહીંના શુ પહોંચાડવામાં આવી અને તેના | છમાંથી ચાર પ્રયાસોમાં ગોડસે હાજર હતો. ગાંધીજીએ | માનવસર્જિત ન્યાયાલયમાં આ હું અનુસંધાનમાં કયા પગલાં ૧૯૩૭'૩૮માં ૧૨૦ વર્ષ જીવવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે પુણ્ય કાર્યનો સ્વીકાર ન થાય { લેવામાં આવ્યાં. નથુરામ ગોડસેએ મરાઠી પેપર ‘અગ્રણી'ના તંત્રી તરીકે તંત્રીલેખ |
તો એનાથી ઉચ્ચ ન્યાયાલયમાં ? લાલ કિલ્લામાં બધા | લો. તેને મળે તે | લખ્યો, તેનું મથાળું હતું, ‘....પણ એમને જીવવા દેશે કોણ?? | પણ એમને જીવવા દેશે.
તેનો સ્વીકાર થશે અને એને છે છે આરોપીઓને જુદા જુદા
Lનારાયણ દેસાઈ અન્યાયી ગણવામાં નહિ આવે. હું રાખવામાં આવ્યા હતા. તે
હું દાવો કરું છું કે મેં પુણ્યનું હું વખતે ગોડસે અને સાવરકરવચ્ચે કાગળોની લેવડદેવડ કરીને સંપર્ક કામ કર્યું છે. અને એ પુણ્યનો હું ભાગીદાર છું. આ કામ શુદ્ધ હેતુથી ?
ચાલુ હતો. જેલનો જ એક માણસ આ કામ કરતો હતો. એના માનવતાના હિત ખાતર મેં કર્યું છે. આ ગોળીઓ એવા માણસ પર કે 9 ઉપરીઓના ધ્યાનમાં આ વાત આવી એટલે એને સસ્પેન્ડ કરવામાં જોડાઈ હતી કે જેણે લાખો હિંદુઓને વિનાશની સ્થિતિમાં મૂક્યા.” હું આવ્યો. ગોડસેનું જે નિવેદન કોર્ટમાં થયું તેમાં સાવરકરની ભાષાનો ગોડસેને પોતાનું નિવેદન પૂરું કરતાં પાંચ કલાક લાગ્યા હતા. હું મેં બહુ મોટો ફાળો હતો. ગોડસેનું અંગ્રેજી કાચું, પણ સાવરકરની ચૂકાદાનો અમલઃ કે મદદને કારણે પંજાબની હાઈકોર્ટમાં તે ઘણું અસરકારક નીવડ્યું. ગોડસે અને આપેને અંબાલાની જેલમાં તા. ૧૫ નવેમ્બર ?
ન્યાયાધીશ ખોસલાએ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ૧૯૪૯ને દિન ફાંસી આપવામાં આવી. બન્ને જણના હાથ પીઠ $ હું જો આ કેસ શ્રોતાઓની જ્યુરી સમક્ષ મૂકાયો હોત તો ગોડસેની પાછળ બાંધી માંચડા પર લઈ જવામાં આવ્યા. ત્યાં જતી વખતે હું
તરફેણમાં ચુકાદો આવત! પણ એ તો હવે ઓછું જીવવાનો હતો ગોડસેના પગ લથડતા હતા. એણે “અખંડ ભારત” નબળા સાદે * એટલે એને બોલવાનો મોકો આપવામાં આવ્યો હતો. ગોડસેએ ઉચ્ચાર્યું અને પાછળથી આપ્ટેનો જોરદાર અવાજ આવ્યો “અમર હૈ પણ તેનો પૂરો લાભ ઉઠાવ્યો.
રહે.’ એમની ડોક પર કાળું કપડું બાંધીને ફાંસીનો ગાળિયો se કાયદાએ કાયદાનું કામ કર્યું. ગાંધીજીના પુત્રો મણિલાલ અને પહેરાવવામાં આવ્યો. આપ્ટેનું મૃત્યુ તરત જ થયું પણ ગોડસેનો હું 3 રામદાસે આરોપીઓને મુક્ત કરવાની વિનંતી કરી પણ તે માન્ય ન જીવ ૧૫ મિનિટ સુધી ન ગયો. એના પગ મરડાતા હતા તે ધીમે કું 8 રખાઈ.
ધીમે શાંત થયા. બન્નેની ચિતા ત્યાં જ સળગાવવામાં આવી અને હું ગાંધીજીએ મુસ્લિમ તરફી કરેલા ઉપવાસને કારણે ગોડસેનો એમના અસ્થિ બીજે દિવસે ઢાઢર નદીમાં વહાવી દેવામાં આવ્યાં. ૬ રોષ ચરમ સીમાએ પહોંચ્યો હતો. હવે તેને એમ લાગ્યું કે ગાંધીજીના ચિતાની જગ્યા ખેડી કાઢવામાં આવી હતી. છે અસ્તિત્વને તરત જ મિટાવી દેવું જોઈએ. મુસ્લિમો માટેનો એમનો ગોડસેનો એકંદર દેખાવ માનસિક દુર્બળતા અને ભયયુક્ત હતો. 8 = મોહ વધતો જતો હતો. ગાંધીજીની હત્યા કરવાથી મારું ભવિષ્ય જો કે એ હિંમતલાજ દેખાવાનો પ્રયત્ન વારંવાર તરડાયેલા નબળા છે બરબાદ થઈ જશે પણ દેશ પાકિસ્તાનની આડાઈઓથી બચી જશે.” અવાજે “અખંડ ભારત” બોલી કરી રહ્યો હતો. એની તુલનામાં આપે છે હું પોતાના પ્રવચનને અંતે ગોડસેએ કહ્યું.
સ્વસ્થ ચિત્તે મક્કમ ડગલાં ભરતો. ભયમુક્ત, છાતી કાઢીને ચાલતો | ‘મારા પર દયા કરવામાં આવે એવી મારી કોઈ ઈચ્છા નથી. હતો. ગોડસે માટે પછીથી કહેવાયું કે જેલના છેલ્લા દિવસો દરમિયાન મેં
ધોળે દિવસે મેં ગાંધીજી પર ગોળી છોડી છે. મેં નાસી જવાનો પ્રયત્ન પોતાના કાર્ય બદલ પસ્તાવો થયો અને જાહેર કર્યું કે જો બીજી તક ૐ કર્યો નથી. ખરું જોતાં મને એવો વિચાર આવ્યો ન હતો. મેં મારા આપવામાં આવે તો તે પોતાનું શેષ જીવન શાંતિ ફેલાવવામાં અને પર ગોળી ચલાવવાનો પ્રયત્ન ન કર્યો. મારે ભલે મરવું પડે પણ દેશસેવામાં ગાળવા માગે છે.
* * * ગાંધીને દેશના હિતને ખાતર મારવા જ રહ્યા. અને મેં આખરી ‘સરગમ', ૨૧/એ અલકા સોસાયટી, છાપરા રોડ, નવસારી. ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશે ભાગ્ય પર બધું ન છોડો, પુરુષાર્થ પર અભિમાન પણ ન કરો. વતનો અંતિમ અધ્યાય વિશેષાંક 5
ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક કા ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 5 ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 5 ગાંધી 4