Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
EAS A SAS SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ)
3 હે સુરપ્રિય ! તે ગોહોરગને પણ તેં આજે માર્યો અને આ રત્નમાલા ગ્રહણ કરી છે, ખરેખર અર્થ (ધન) અનર્થનું કારણ બને છે અને તેનાં કારણે બુદ્ધિશાળી મનુષ્યોની પણ બુદ્ધિ શામળી (કાળી મેષ) જેવી થઈ જાય છે. (૨૬)
એ પ્રમાણે છે સુરપ્રિય ! પહેલેથી માંડીને ટૂંકમાં મેં તારો અને તારા પિતાનો વૃતાન્ત કી કહી સંભળાવ્યો. તે સાંભળીને તે સુરપ્રિય ! હવે મનથી, વચનથી કે કાયાથી કોઈની પણ દર છે. સાથે વૈર ઉભું કરીશ નહિ. (૨૭) Mી એ પ્રમાણે ઈક્કોતેરમી ઢાળમાં કવિ ઉદયરત્નવિજયજી મહારાજ કહી રહ્યા છે કે, તે
શ્રોતાજનો ! લોભ કરીને માયાજાળમાં ફસાતા નહિ. લોભ તે પાપની જન્મભૂમિ છે તેનો સત્વરે ત્યાગ કરી આત્મશ્રેયને સાધો. (૨૮)
ઈતિ ૭૧મી ઢાળ સંપૂર્ણ.
Page Navigation
1 ... 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466