Book Title: Poshadh Vidhi
Author(s): Chidanandsuri
Publisher: Nanpura Jain Sangh

View full book text
Previous | Next

Page 16
________________ ભૂમિ જોઈને, “આણુજાણહ જસ્સો ” એમ બોલીને પછી માગું [પસાબ] પરઠવીને, કુંડી ફરીથી) નીચે મૂકી “સિરે, સિરે સિરે” એમ ત્રણ વાર કહી, કુંડી હાથમાં લઈને મૂળ જગ્યાએ મૂકવી. પછી હાથ અચિત્ત પાણીથી ધોઈ વસા બદલી, સ્થાપનાચાર્ય સન્મુખ આવી, ખમાસમણ દઈને ઈરિયાવહિયં પરિમે. રાત્રે માગુ કરીને ઈરિયાવહિયં પડિકમીને પછી ગમણગમણે પણ આવવા. સ્થડિલ જનારને આ રીતે જ્યારે સ્પંડિત જવું હોય ત્યારે માતરીયું પહેરી (કામળીના કાળને વખત હોય તે માથે કામળી ઓઢી) ચરવળે કાખમાં રાખી, મુહપત્તિ કેડે બેસી, જાચી લીધેલ અચિત્ત પાણીને લેટે કે કઈ તેવું પાત્ર લઈને જાય. જગ્યા બરાબર જતુ રહિત તપાસીને ત્યાં “અણુજાણ જરૂગો’ કહીને બાધા ટાળે. પછી ઉઠતાં “સિરે, સિરે, વોશિરે એમ ત્રણ વાર કહીને પિસહશાળાએ (ઉપાશ્રયે) આવી જરૂર હોય તે હાથ-પગનું પ્રક્ષાલન કરી, વસ્ત્ર બદલી, સ્થાપનાચાર્ય સન્મુખ આવી, ખમાસમણ દઈ, ઈરિયાવહિયં પડિક્કમીને, ખમાસમણ દઈ ગમણગમણે આલે. કદાચ રાત્રે સ્થડિલ જવું પડે તે સે ડગલાની અંદર જવાય. મુકામ બહાર જતાં “આવસ્યહીને મુકામમાં પેસતાં “નિશીહિ ત્રણ ત્રણ વાર કહેવાનું ન ભૂલવું. ૧ અણુજાણ જરૂગલે એ પાઠ પણ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110