Book Title: Poshadh Vidhi
Author(s): Chidanandsuri
Publisher: Nanpura Jain Sangh

View full book text
Previous | Next

Page 93
________________ સામાયિક વિધિએ લીધું, વિધિએ પાયું, વિધિ કરતાં જે કાંઈ અવિધિ હુઓ હોય તે સવિહું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. દશ મનના, દશ વચનના, બાર કાયાના એવં બત્રીસ દેષમાંહિ જે દેષ લાગ્યું હોય તે સવિતું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. હવે જેણે રાત્રિ પિસહ કરેલ હોય, તેને સવારે પતિકમણું કરી, 'પડિલેહણ કરી, દેવવંદન કરી, સાય કરી તે પછી ઈરિયાવહિય કરીને, ઉપર કહેલ ચઉક્કસાઈથી જ્યવીયરાય સુધીનું કહ્યા વિના ત્યાર પછી જે વિધિ લખેલ છે ત્યાંથી ઠેઠ સામાઈયવયજુત્તો, તસ્સ મિચ્છામિ દુક્કડં સુધી કહેવું. - રાત્રિ પિસહવાળાએ પડિકમણું કરીને, શક્તિ પ્રમાણે ગુરુભક્તિ કરવી ને સઝાય ધ્યાન કરવું. એક પહોર રાત્રિ ગયા પછી સંથાપિરિસિ ભણાવવી, તે આ રીતે – 999999999999999 સંથારા પિરિસિ વિધિ છે фоооооооо ખમાત્ર ઈચ્છા બહુપહિપુના પિરિસી? ખમાઈચ્છાકારેણ સંદિસહ ભગવન! ઇરિયાવહિય.. પહિમામિ ? ઈ ઈચ્છામિ પડિકમિઉં. ઈરિયાવહિયાએ, વિરાહણાએ, ગમણાગમણે. પાણકમણે બીયક્રમ, હરિયકકમણે એસા ઉસિંગ પણગ દગમટ્ટી મકડા સંતાણું સંકમણે જે મે ૧ સવારની પડિલેહણવિધિ આ પુસ્તકમાં રમે માને છે તે રીતે, ૨ આ પુસ્તકનાં ૩૩મા પાને દેવવંદનવિધિ છે તે રીતે કરવું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110