SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક વિધિએ લીધું, વિધિએ પાયું, વિધિ કરતાં જે કાંઈ અવિધિ હુઓ હોય તે સવિહું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. દશ મનના, દશ વચનના, બાર કાયાના એવં બત્રીસ દેષમાંહિ જે દેષ લાગ્યું હોય તે સવિતું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. હવે જેણે રાત્રિ પિસહ કરેલ હોય, તેને સવારે પતિકમણું કરી, 'પડિલેહણ કરી, દેવવંદન કરી, સાય કરી તે પછી ઈરિયાવહિય કરીને, ઉપર કહેલ ચઉક્કસાઈથી જ્યવીયરાય સુધીનું કહ્યા વિના ત્યાર પછી જે વિધિ લખેલ છે ત્યાંથી ઠેઠ સામાઈયવયજુત્તો, તસ્સ મિચ્છામિ દુક્કડં સુધી કહેવું. - રાત્રિ પિસહવાળાએ પડિકમણું કરીને, શક્તિ પ્રમાણે ગુરુભક્તિ કરવી ને સઝાય ધ્યાન કરવું. એક પહોર રાત્રિ ગયા પછી સંથાપિરિસિ ભણાવવી, તે આ રીતે – 999999999999999 સંથારા પિરિસિ વિધિ છે фоооооооо ખમાત્ર ઈચ્છા બહુપહિપુના પિરિસી? ખમાઈચ્છાકારેણ સંદિસહ ભગવન! ઇરિયાવહિય.. પહિમામિ ? ઈ ઈચ્છામિ પડિકમિઉં. ઈરિયાવહિયાએ, વિરાહણાએ, ગમણાગમણે. પાણકમણે બીયક્રમ, હરિયકકમણે એસા ઉસિંગ પણગ દગમટ્ટી મકડા સંતાણું સંકમણે જે મે ૧ સવારની પડિલેહણવિધિ આ પુસ્તકમાં રમે માને છે તે રીતે, ૨ આ પુસ્તકનાં ૩૩મા પાને દેવવંદનવિધિ છે તે રીતે કરવું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005339
Book TitlePoshadh Vidhi
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherNanpura Jain Sangh
Publication Year1990
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy