Book Title: Poshadh Vidhi
Author(s): Chidanandsuri
Publisher: Nanpura Jain Sangh

View full book text
Previous | Next

Page 99
________________ ૧ સર્વે જીવા કન્મવસ, ચઉદહ રાજ ભમંત; તે મે સાવ ખમારિઆ, મુજજવિ તેહ ખમંત. ૧૬ જ જમણ બદ્ધ, જે જ વાણુ ભાસિ પાવે, જ જ કાણ કર્ય, મિચ્છામિ દુક્કડં તસ્સ ૧૭ આ રીતે સંથારા પિરિસિ કહીને પછી સઝાય ધ્યાન કરવું, તે જ્યારે નિદ્રાપીડિત થાય, ત્યારે માત્રુ (પેશાબ) વગેરેની બાધા ટાળીને દિવસે પડિલેહેલી જગ્યાએ સંથારે કરે તે આ રીતે પ્રથમ જમીન પડિલેહીને કામળી પાથરે તેના ઉપર ઉત્તરપટ (એક પડવાળો ઓછાડ) પાથરે. મુહપત્તિ ચરવળે પડખે મૂકી માતરીયું પહેરી, ડાબે પડખે હાથનું એસી કરીને સૂવે. રાત્રે ચાલવું પડે તે ઉનનાં દંડાસણવતી પડિલેહતાં ચાહવું. પૌષધવાળાને રાઈ (સવારના) પ્રતિક્રમણનો વિધિ આ રીતે પાછલી રાત્રે જાગીને નવકાર ગણું ભાવના ભાવે. માત્રાની બાધા હોય તે ટાળી આવીને પછી ઈરિયાવહિય પડિક્કમી, કુસુમિણ દુસુમિણને કાઉસગ્ન કરીને રાઈ પડિકમણું કરે. પડિકકમણું પૂર્ણ થતાં છેલ્લે જે દેવવંદન આવે છે તે પછી નમુત્થણે કહ્યા બાદ ખમાત્ર ઈચ્છા બહુળ સદિસાહું? ઈચ્છ. ખમાત્ર ઇચછા બહુ કરશું? ઈચ્છ. કહી પછી ભગવાનાદિને વાંદીને “અઈજેસુ કહેવું. પછી (સમય થાય એટલે આ પુસ્તકનાં ૨૯ પાને સવારની પડિલેહણની વિધિ છે તે રીતે પડિલેહણ કરી પછી ૩૩ પાને દેવવંદન વિધિ છે તે પ્રમાણે દેવવંદન કરી સાથે કરી પછી દંડાસણ, કુંડી, પાણી, કુંડળ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110