Book Title: Poshadh Vidhi
Author(s): Chidanandsuri
Publisher: Nanpura Jain Sangh

View full book text
Previous | Next

Page 102
________________ ૧૨ પસહમાં રાજકથા અથવા યુદ્ધકથા વગેરે કરવી. ૧૭ પિસહમાં દેશકથા કરવી. ૧૪ પિસહમાં લઘુનીતિ, વડીનીતિજ્યાં પરઠવવાં તે જગ્યા પૂજ્યા–પડિલેહ્યા વિના પરઠવવાં. કોઈની નિંદા કરવી નહીં. ૧૬ પિસહમાં સિહ ન કર્યો હોય તેવાં-માતા, પિતા, પુત્ર, ભાઈ સ્ત્રી વગેરે સાથે વાર્તાલાપ કરે. પિસહમાં ચાર સંબંધી વાર્તા કરવી. પિસહમાં સ્ત્રીનાં અંગે પાંગ નિરખીને જેવાં. આ અઢાર દો જરૂર ટાળવા. પિસહ સંબંધી પાંચ અતિચાર ૧ શય્યા-સંથારાની જગ્યા સારી રીતે દષ્ટિ કરીને ન જુએ, કદી જુવે તે જેમ તેમ જુએ, તે પહેલે અતિચાર. ૨ શય્યા-સંથારાની જગ્યા રૂડી રીતે પ્રમાજે નહી, પ્રમાજે તે જેમ તેમ પ્રમાજે, તે બીજે અતિચાર. ૩ લઘુનીતિ, વડીનીતિ પરડવવાની ભૂમિ સારી રીતે ન જોતાં જેમ તેમ જુવે, તે ત્રીજે અતિચાર. ૪ પિસહશાળાની ભૂમિ તથા લઘુનીતિ, વીનીતિની ભૂમિ સારી રીતે પ્રમાજે નહીં, તે ચે અતિચાર. પ સિહની ક્રિયા વિધિપૂર્વક સંપૂર્ણ ન કરે, પારણની ચિંતા કરે, ઘેર જઈને કરવાના સાવઘ કાર્યોનું ચિંતવન - પેશાબ + સાડે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110