Book Title: Poshadh Vidhi
Author(s): Chidanandsuri
Publisher: Nanpura Jain Sangh
View full book text
________________
અવિરહિ હુજ મે કાઉસગ્ગ, જાવ અરિહંતાણું ભગવ. તાણું નમુક્કારેણું ન પારેમિ, તાવ કાર્ય કાણું મહેણું ઝાણેણં અપાણે સિરામિ,
આટલું બેલી એક લેગસ અથવા ચાર નવકારને કાઉસ્સગ્ગ કરી પછી “નમો અરિહંતાણું કહી પારી, હાથ જેડી પ્રકટ લેગસ્સ કહેલેગસ ઉજજાઅગરે, ધમ્મતિથયરે જિણે અરિહંતે કિન્નઈટ્સ, ચકવીસપિ કેવલી. (૧) ઉસમજિ ચ વંદે, સંભવમણિંદણું ચ સમઈ ચ; પઉમપતું સુપાસ, જિણું ચ ચદમ્પતું વદ. (૨) સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલસિજ્જસ વાસુપુજજ ચ; વિમલમણુત ચ જિર્ણ, ધમૅસંતિ ચ વંદામિ. (૩) કુંથું અરં ચ મહિલ, વંદે મુણિસુવયં નમિજિર્ણ ચ; વંદામિ રિવ્રુનેમિ, પાસ તહ વદ્ધમાણું ચ (૪) એવું મને અભિશુઆ, વિયરયમલા પીણુજરમરણ; ચઉવીસંપિ જિણવર, સ્થિયરા મે પસીયતુ, (૫) કિત્તિય વંદિય મહિયા, જે એ લેગસ્સ ઉત્તમ સિદ્ધા; આગ બહિલાભં, સમાહિવરમુત્તમં કિંતુ. (૬) ચંદેસુ નિમ્મલયરા, આઈઐસુ અહિયં પયાસયરા; સાગરવર ગંભીર, સિદ્ધા સિદ્ધિ મમ રિસંત. (૭) પછી દેવ વાંદવા અથવા પસહ લે.
સૂચના-સવાર, બપોર (મધ્યાહન) અને સાંજે એમ ત્રણે ય વખત કે ગમે ત્યારે દેવ વાંદવા માટે વિધિ નીચે પ્રમાણે છે. માટે જ્યારે જ્યારે આ ક્રિયા કરવી હોય ત્યારે અહીંથી નીચે મુજબ કરવી. * * કાજે લેનાર એક ઇરિયાવહિયં કરે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110