Book Title: Poshadh Vidhi
Author(s): Chidanandsuri
Publisher: Nanpura Jain Sangh

View full book text
Previous | Next

Page 72
________________ યથાશક્તિ, ખમાત્ર ઈચ્છા પચ્ચખાણ પાયું ? તહત્તિ કહી, જમણે હાથ મુઠી વાળી, ચરવલા ઉપર સ્થાપી એક નવકાર ગણી, જે પચ્ચખાણ કર્યું હોય તે નામ લઈ નીચે પ્રમાણે પારવું. આયંબિલ, નિવિ એકાસણાવાળાને આ રીત: ઉગએ સૂરે નમુક્કારસહિઅં પરિણિ સાહપરિસિ સૂરે ઉગએ પુરિમા અવ મુઠિસહિઅં પચચ ખાણ કર્યું ચઉવિહાર: આયંબિલ, નિતિ, એકાસણું કઈ તિવિહાર; પચ્ચખાણ ફાસિએ, પાલીએ, સેહિઅં, તીરિઍ, કિહિઅં, આરાહિએ જ ચ ન આરાહિ તસ્સ મિચ્છામિ દુક્કડ, તિવિહાર ઉપવાસવાળાને પારવાનું નીચે પ્રમાણે: સરે ઉગએ ઉપવાસ કર્યો તિવિહાર પરિસિ સાપરિસિ. પુમિત્ર અવઢ મુઠિસહિઅં" પચચ ખાણ કર્યું પાણહાર, પચ્ચખાણ ફાસિક, પાલી હિમં તીરિઅ કિકિઅ આરાહિ જ ચ ન આરાહિય' તસ્સ મિચ્છામિ દુક્કડ, ચઉવિહાર ઉપવાસવાળાને તે પચ્ચખાણ પારવાનું છે નહી.) આ રીતે પારીને (મુઠ્ઠી વાળી) એક નવકાર ગણુ. પચ્ચખાણ પાર્યા પછી જો પાણી પીવું હોય તે જાચેલું અચિત્ત જળ (કટાસણ ઉપર બેસીને નવકાર ગણી) પીવું ને પછી પીધેલ પાત્ર આ નવકાર ગણવાનું મંગલિક માટે છે, પણ વિધિરૂપે નથી. ૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110