SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ યથાશક્તિ, ખમાત્ર ઈચ્છા પચ્ચખાણ પાયું ? તહત્તિ કહી, જમણે હાથ મુઠી વાળી, ચરવલા ઉપર સ્થાપી એક નવકાર ગણી, જે પચ્ચખાણ કર્યું હોય તે નામ લઈ નીચે પ્રમાણે પારવું. આયંબિલ, નિવિ એકાસણાવાળાને આ રીત: ઉગએ સૂરે નમુક્કારસહિઅં પરિણિ સાહપરિસિ સૂરે ઉગએ પુરિમા અવ મુઠિસહિઅં પચચ ખાણ કર્યું ચઉવિહાર: આયંબિલ, નિતિ, એકાસણું કઈ તિવિહાર; પચ્ચખાણ ફાસિએ, પાલીએ, સેહિઅં, તીરિઍ, કિહિઅં, આરાહિએ જ ચ ન આરાહિ તસ્સ મિચ્છામિ દુક્કડ, તિવિહાર ઉપવાસવાળાને પારવાનું નીચે પ્રમાણે: સરે ઉગએ ઉપવાસ કર્યો તિવિહાર પરિસિ સાપરિસિ. પુમિત્ર અવઢ મુઠિસહિઅં" પચચ ખાણ કર્યું પાણહાર, પચ્ચખાણ ફાસિક, પાલી હિમં તીરિઅ કિકિઅ આરાહિ જ ચ ન આરાહિય' તસ્સ મિચ્છામિ દુક્કડ, ચઉવિહાર ઉપવાસવાળાને તે પચ્ચખાણ પારવાનું છે નહી.) આ રીતે પારીને (મુઠ્ઠી વાળી) એક નવકાર ગણુ. પચ્ચખાણ પાર્યા પછી જો પાણી પીવું હોય તે જાચેલું અચિત્ત જળ (કટાસણ ઉપર બેસીને નવકાર ગણી) પીવું ને પછી પીધેલ પાત્ર આ નવકાર ગણવાનું મંગલિક માટે છે, પણ વિધિરૂપે નથી. ૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005339
Book TitlePoshadh Vidhi
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherNanpura Jain Sangh
Publication Year1990
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy