Book Title: Poshadh Vidhi
Author(s): Chidanandsuri
Publisher: Nanpura Jain Sangh

View full book text
Previous | Next

Page 89
________________ ૨ આઘાડે આસનને પાસવર્ણ અહિયાસે. ૩ આઘાડે મજજે ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે. ૪ આઘાડે મજજે પાસવર્ણ અહિયાસે ૫ આઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અહિયાસે ૬ આઘાડે દૂરે પાસવણે અહિયાસે. હવે ઉપાશ્રમનાં બારણું બહારના ભાગ તરફ આ રીતે ? ૧ અણઘાડે આસને ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ૨ અણઘાડે આસને પાસવણે અણહિયાસે. ૩ અણઘાડે મજે ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ૪ આણાવાડે મજજે પાસવર્ણ અણહિયાસે, ૫ અણાવાડે દૂરે ઉચ્ચારે પાસવર્ણ અણહિયાસે.. ૬ અણવાડે દૂરે પાસવણે અણહિયાસે. - હવે ઉપાશ્રયથી સે હાથ લગભગનાં ભાગ તરફના, તે આ રીતે– ૧ અણઘાડે આસને ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે. ૨ આણાવાડે આસને પાસવર્ણ અહિયાસે. ૩ અણઘાડે મજજે ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે, ૪ અણઘાડે મજજે પાસપણે અહિયાસે, ૫ અણાવાડે દૂરે ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે. ૬ અણઘાડે દૂરે પાસવણે અહિયાસે, એ રીતે માંડલાં કરવાં એટલે જે જે જગ્યાએ કરવા લખ્યું છે તે તે જગ્યા જોઈ રાખવી, અને ઉપર કહેલ માંડલા સ્થાપનાચાર્ય પાસે જ્યારે કરવાં ત્યારે તે તે જગ્યાએ દષ્ટિને ઉપગ રાખ. પછી, ફરીથી ઈરિયાવહિયં, લેગસ્સ સુધી કહીને ચૈત્ય વંદન વગેરે પ્રતિક્રમણ ક્રિયા કરવી. જ આઘાઢ કારણ ન હોય તો Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110