Book Title: Poshadh Vidhi
Author(s): Chidanandsuri
Publisher: Nanpura Jain Sangh

View full book text
Previous | Next

Page 88
________________ ૮૧ કરવું. પછી કુંડળ (તે રૂનાં પૂમડાં એ કાનમાં રાખવાનાં) તથા દ'ડાસણ અને રાત્રિ માટે ચૂના નાંખેલ અચિત્ત પાણી જાચી રાખવું. આઠે પહેારના (માખા દિવસ અને શત્રિના) અથવા રક્ત રાત્રિના જ પાસડુવાળાને સાંજે પડિઝમણું શરૂ કર્યા પહેલાં કરવાની ક્રિયા– સાંજે પડિક્કમણુ' શરૂ કરવા પહેલાં દિવસ પેસઢવાળાએ ફક્ત ખમા૰ દઈને ઈરિયાવહિયત કરી લાગસ સુધી કહી પછી સાંજનું પડિક્કમણુ' શરૂ' કરતું. જ્યાં જ્યા કરેમિ ભતે આવે, તેમાં જે “જાનિયમ” પાઠ આવે છે ત્યાં ત્યાં તેને બદલે “ જાવ પાસહ. પજુવાસામિ ! કહેવું અને રાત્રિના પાસહવાળાએ પ્રથમ ઈરિયાવહિય' કરીને ખમા॰ ઈચ્છા॰ સ્થ`ડિલ પડિલેહું ? ઈચ્છિ', કહી આ પ્રમાણે ૨૪ માંડલાં કરવાં. પ્રથમ સયારા પાસેની જગ્યાએ કરવાનાં : ૧ આથાડે આસને ઉચ્ચારે પાસવશે, અણુહિયાસેપ ૨ આઘાડે આસને પાસવણે અહિય સે. ૩ આઘાડે મોર ઉચ્ચારે પાસવશે અહિયાસે. ૪ આઘાડે મજે પાસવણે; અહ્રિયાસે. ૫ આઘાડે દરે ઉચ્ચારે પાસવળું અહિયાસે હું આલાર્ડ દરે પાસવણે અહિયાસે. પછી ઉપાશ્રયનાં બારણા માંહેની તરફ આ રીતે :૧ આઘા આાસન્ને ઉચ્ચારે પાસવણે અહિયાસે ૧. આગાઢ કારણે. ૨. નજીકમાં ૩. વીનીતિ. ૪. લઘુનીતિ. ૫ સહન ન થઈ શકે તેા અહીં પ્રમાના કરુ.. એમ દરેક માંડલે સંબધ કરવા. ૬. વચ્ચે છ. છેટે ૮. સહન થઈ શકે તા. F Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110