Book Title: Poshadh Vidhi
Author(s): Chidanandsuri
Publisher: Nanpura Jain Sangh

View full book text
Previous | Next

Page 75
________________ કરી મિચ્છામિ દુકક, કહી કાજો લઈ, પાટલે થાળી વગેરે ભેજન તથા મુખ પ્રમાજીને-જોગવાઈ હોય તે મુનિને દાન દઈ (અતિથિસંવિભાગ ફરસીને, નિશ્ચળ આસને, મૌનપણે આહાર કરે. લીધેલ વસ્તુમાંથી જરાય છોડે નહીં અને તેવા ખાસ કારણ વિના સ્વાદિષ્ટ (દકાદિ અને લવિંગ વગેરે મુખવાસ ગ્રહણ ન કરે. પછી મુખ શુદ્ધ કરીને, હાથ જોડી, દિવસચરિમં તિવિહારનું પચ્ચખાણ કરે, તે આ રીતે– - તિવિહારતું પચ્ચખાણ દિવસચરિમ પચખામિ તિવિહપિ આહાર અસ ખાઈમ સાઈમ અન્નત્થણાભોગેણં, સહકાગારેણું મહત્તરાગારેણું સવસમાહિવત્તિયારે વોસિરામિ, ત્યાર પછી જમનારે પિસહશાળાએ જઈને અને પિશાહશાળાએ જમનારે આહાર કર્યો ત્યાં જ અથવા પસહશાળામાં (યથાસ્થાને) ઈરિયાવહિયં કરી ચત્યવંદન કરવું. તે આ રીતે– જમ્યા પછી (કરવાને) ત્યવંદન વિધિ www૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૪ ખમાત્ર ઇચ્છાકારેણ સંસિહ ભગવન્! ઈરિયાવલિય પરિમામિ ઈચ્છે ઈચ્છામિ પડિક્કમિઉં, ઈરિયાવહિયાએ વિરાહણાએ, ગમણગમણે, પાણીમણે, બીય%મણે, હરિય%મણે એસા ઉસિંગ પણુગ દગમટ્ટી મક્કડાસંતાણુ સંકમાણે, જે મે * આહાર કરવાને ઠેકાણે. + કારણ પડે તે પાણી પીને બેલ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110