________________
કરી મિચ્છામિ દુકક, કહી કાજો લઈ, પાટલે થાળી વગેરે ભેજન તથા મુખ પ્રમાજીને-જોગવાઈ હોય તે મુનિને દાન દઈ (અતિથિસંવિભાગ ફરસીને, નિશ્ચળ આસને, મૌનપણે આહાર કરે. લીધેલ વસ્તુમાંથી જરાય છોડે નહીં અને તેવા ખાસ કારણ વિના સ્વાદિષ્ટ (દકાદિ અને લવિંગ વગેરે મુખવાસ ગ્રહણ ન કરે. પછી મુખ શુદ્ધ કરીને, હાથ જોડી, દિવસચરિમં તિવિહારનું પચ્ચખાણ કરે, તે આ રીતે–
- તિવિહારતું પચ્ચખાણ
દિવસચરિમ પચખામિ તિવિહપિ આહાર અસ ખાઈમ સાઈમ અન્નત્થણાભોગેણં, સહકાગારેણું મહત્તરાગારેણું સવસમાહિવત્તિયારે વોસિરામિ,
ત્યાર પછી જમનારે પિસહશાળાએ જઈને અને પિશાહશાળાએ જમનારે આહાર કર્યો ત્યાં જ અથવા પસહશાળામાં (યથાસ્થાને) ઈરિયાવહિયં કરી ચત્યવંદન કરવું. તે આ રીતે–
જમ્યા પછી (કરવાને) ત્યવંદન વિધિ
www૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૪
ખમાત્ર ઇચ્છાકારેણ સંસિહ ભગવન્! ઈરિયાવલિય પરિમામિ ઈચ્છે ઈચ્છામિ પડિક્કમિઉં, ઈરિયાવહિયાએ વિરાહણાએ, ગમણગમણે, પાણીમણે, બીય%મણે, હરિય%મણે એસા ઉસિંગ પણુગ દગમટ્ટી મક્કડાસંતાણુ સંકમાણે, જે મે
* આહાર કરવાને ઠેકાણે. + કારણ પડે તે પાણી પીને બેલ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org