Book Title: Poshadh Vidhi
Author(s): Chidanandsuri
Publisher: Nanpura Jain Sangh

View full book text
Previous | Next

Page 53
________________ ઈચ્છામિ ખમાસમણે વંદિઉં જાવણિજજાએ નિસાહિઆએ મયૂએણ વંદામિ. જાવંત કેવિ સાહુ ભરફેરવયમહાવિદેહે અ, સસિં તેસિં પણ, તિવિહેણ તિરંડવિયાણું. નમોહસિધાચાર્યો પાધ્યાય સર્વ સાધુલ્ય: એમ કહીને સ્તવન કહેવું તે આ રીતે— સિદ્ધગિરિમંડણ ઈશ સુણે સુજ વિનતિ, માસુદેવાનો નંદ છો શિવરમણી પતિ પૂરક ઇષ્ટ અભિષ્ટ ચૂરક કર્માવલી, ભવભયભંજન રંજન તુજ મુદ્રા ભલી. ૧ અનંત ગુણના આધાર નંતી લક્ષ્મી વિયા, સાયિક ભાવે દરિસણ જ્ઞાન ચારિત્ર ધર્યા; અજર અમર નિરુપાધ સ્થાન પહેતા જિહાં. ચાર ગતિમાંહી ભમતો મૂક મુજને હાં. ૨ ક્રોધ લોભ મોહ મસર વશ હું ધમધમે; પણ નિજ ભાવમાં એક ઘડી પ્રભુ નવિ રમે; સાર કરે ઇણ અવસર પ્રભુજી ઉચિત સહી, માહ ગયે જે તારે તે તેહમાં અધિક નહી. ૩ પણ તુજ દરિસણ પામી અનુભવ ઉલસ્પે, મિથ્યા તામસ સુય સરિખે તેવી મિલ; ઉદય પ્રભુ આજ ભાગ્ય સુજ જાગીયાં, તુજ મુખચંદ્ર ચકેર નયણ મુજ લાગીયો. ૪ તેહીજ જિહુવા ધન્ય જેણે તુજા ગુણ તાવ્યા, ધન ધન તેહીજ નયન જેણે પ્રભુ નિરખીયા; - આ દેવવંદનમાં જ્યાં ચૈત્યવંદન, સ્તવન કે થેય બલવાનું આવે ત્યાં આમાં લખેલ છે તે, અથવા બીજા પણ બોલી શકાય છે, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110