Book Title: Poshadh Vidhi
Author(s): Chidanandsuri
Publisher: Nanpura Jain Sangh

View full book text
Previous | Next

Page 59
________________ કેટલીક વાર હાલ છ ઘડીની પિરસી કે વ્યાખ્યાન બાદ પતિલેહે છે. એ અપવાદ છતાં વધારે પડતું રૂઢ થયું છે. કેમકે સવારની સજઝાય કર્યા પછી જ જિનદર્શન કરવા જવાય તેમજ વસ્તુતઃ સઝાય પણ રાઈ મુહપત્તિ બાદ કરાય. ૪ ૦૦૦૦૦૦૦ { રાઈ મુહપત્તિ પડિલેહવાને વિધિ 098 સૂચના : જે ગુરુ સાથે રાઈ (સવારનું) પ્રતિક્રમણ કર્યું હોય અથવા ગુરુમહારાજને જોગ ન હોય તે આ ક્રિયા કરવી નહિ. ઈચ્છાકારેણ સંસિહ ભગવન્! ઇરિયાવહિયં પરિક્રમામિ? ઈચ્છ, ઈચ્છામિ પડિકમિe? ઇરિયાવહિયાએ વિરાહણુએ, ગમણગમણે, પાણકમણે બીયક્રમ હરિય%મણે એસા ઉસિંગ પણગ દગમટ્ટી મક્કાસતાણ સંકમાણે, જે મે છવા વિરાહિયા, એગિદિયા બેઈદિયા તેઇડિયા ચહેરિડિયા પંચિંદિયા, અભિહયા વત્તિયા લેસિયા સંપાઇયા સંઘહિયા પરિયાવિયા કિલામિયા ઉવિયા કાણુઓઠાણું સંમિયા છવિયાઓ વવવિયા તરસ મિચ્છામિ દુકાં. તસ્ય ઉત્તરીકરણું પાયચ્છિરકરણેણું વિહાર વિસલ્લીકરણું પાવાણું કમ્માણે નિશ્યાયણુડ્ડાએ કામિ કાઉસગ્ગ'. અન્નત્ય ઊસિએણું નીસસીએણે ખાસિએણું છીએણું જભાઈએણું ઉડુએણે વાયનિસગેણું ભમલીએ પિત્તમુચ્છાએ, સુહમેહિં અંગસંચાલેહિ મુહમેહિ ખેહસંચાલેહિ સુહમેતિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110